________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
पंचत्रिंशोऽध्यायः ।
વૃષણવૃદ્ધિની ચિકિત્સા વૃષણવૃદ્ધિના હેતુ. आत्रेय उवाच ।
अत ऊर्ध्वमण्डवृद्धिर्द्दश्यते भिषजां वर ! | बाल्ये मातुः पितुर्दोषाज्जायते वृषणानुगा || दुष्टदाराविहाराच्च वातो बस्तिगतो भृशम् । अण्डस्थानं च संप्राप्य तस्य वृद्धिं करोति वै ॥
આત્રેય કહેછે—હે ઉત્તમ વૈધ! હવે અંડવૃદ્ધિની ચિકિત્સા કહીયે છીએ. એ અંડવૃદ્ધિ બાલ્યાવસ્થામાં થાય છે તે માતા તથા પિતાના દોષથી થાય છે. મેાટી ઉમરમાં થાય છે તેનું કારણ આ પ્રમાણે છે. દુષ્ટ સ્ત્રીસાથે વિહાર કરવાથી બસ્તિસ્થાનમાં રહેલા વાયુ અંડસ્થાનને પામીને તે અંડસ્થાનની વૃદ્ધિ કરે છે.
વૃષણવૃદ્ધિના પ્રકાર.
एकैकतः सन्निपाताश्च ते पृथक् सान्निपातिकाः । पितृदोषात्सन्निपाताद्वावसाध्याविमौ स्मृतौ ॥ शेषाणामथ वक्ष्यामि भेषजानि भिषग्वर ! ॥
તે વૃષવૃદ્ધિ ચાર પ્રકારની છે. વાયુ, પિત્ત અને કફ્ દોષ જૂદા જૂદા કાપવાથી જે થાય છે તે વાતવૃષવૃદ્ધિ, પિત્તશ્રૃષવૃદ્ધિ અને કવૃષણવૃદ્ધિ કહેવાય છે. તથા જે સઘળા દોષ કાપવાથી થાયછે તેને સન્નિપાત વૃષવૃદ્ધિ કહે છે. એ બધી વૃષણવૃદ્ધિએમાંથી જે વૃષણવૃદ્ધિ પિતાના દોષથી તથા સન્નિપાતથી થયેલી હાય તે એ અસાધ્ય છે. હું વૈધ ! હવે બાકીની ત્રણ વૃષવૃદ્ધિ જે એક એક દોષથી થયેલી છે તે સાધ્ય છે તેનાં ઔષધેા કહું છું.
૧ વાસ:. ૫૦ વ્ હા.
For Private and Personal Use Only