________________
Shri Mahavir Jain Aradhana Kendra
}} ૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
एकचत्वारिंशोऽध्यायः ।
લૂતા ગંડમાળા ચિકિત્સા, ગૂમડાં આદિના હેતુ.
आत्रेय उवाच ।
दुष्टाम्बुपानककननिषेवणाच्च संजायते किमिजगण्डकगण्डमाला । सा मारुतेन कफपित्तभवैर्विकारैः संकुर्वते क्रिमिजदोषगणश्च गण्डान् ॥
આત્રેય કહે છે—નારાં પાણી પીવાથી તથા નારૂં અન્ન ખાવાથી, કૃમિથી ઉત્પન્ન થયેલાં ગૂમડાં અને ગૂમડાંની પંક્તિ જે જે ગંડમાળા કહે છે તે ઉપજે છે. એ ગંડમાળાથી તથા કૃમિથી ઉપજેલા એવા દોષના સમુદાયથી વાયુ, પિત્ત, અને કફ્ એ દોષ વિકાર પામીને ગૂમડાં
ઉત્પન્ન કરે છે.
ગૂમડાં દિનાં લક્ષણ,
वातेन वातसदृशानि च लक्षणानि पित्तेन दाहसरंजव्रणशोषतापाः । साश्लेष्मणा भवति शीतघना नराणां स्यात् सन्निपातविहिता च समस्तलिङ्गैः ।
જો ગંડમાળા વાયુથી થયેલી હાય તે તેનાં લક્ષણ વાયુના સરખાં હાય છે; જો પિત્તથી થયેલી હાય તેા તેમાં દાહ, પીડા, ત્રણુ, શોષ અને તાપ થાય છે; જો કથી થયેલી હાય તા ધન અને શીતળ હોય છે; તથા જો મનુષ્યાને એ ગંડમાળા વાતાદિ ત્રણે દોષના કોપવાથી થયેલી હાય તે તે ત્રણે દોષનાં લક્ષણાથી યુક્ત હાય છે.
કૃતાઓના પ્રકાર.
तस्य चेमान् प्रकारांश्च वक्ष्यामि शृणु पुत्त्रक ! ॥ रोहिणी विशदा चैव विजया च विभेदिनी ।
For Private and Personal Use Only