________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છત્રીસમે.
૬૪૫
धवा रोधतिलाश्चैव विदारीकंदकं तथा। लेपः पित्तविस वा गुञापत्रैस्तु लेपनम् ॥ सैन्धवारिष्टतुम्बीकापटोलपत्रकैद्भुतम् । पाचितं लेपने शस्तं विसर्पाणां निवारणम् ॥
જીરૂં, શાહજીરું, પીળું જીરું, ઊંઘતું જીરું, કાળી જીરી, કઠોને ગર્ભ, એ સર્વને કાંજી સાથે અથવા બીજેરાના રસ સાથે વાટીને તેને લેપ કરવાથી વાતવિસઈ રોગ મટે છે.
ધાવડ, લેધર, તલ, વિદારીકંદ, એ ચારને વાટીને તેને લેપ કરવાથી અથવા એકલાં ચણોઠીનાં પાંદડાં વાટીને તેને લેપ કરવાથી પિત્તવિસઈ રોગ મટે છે.
સિંધવ, અરીઠાનાં પાંદડાં, તુંબડીનાં પાંદડાં, પટોલનાં પાંદડાં, એ ઔષધોવડે પકવ કરેલા ઘીનું લેપન કરવાથી તે વિસઈ રોગને દૂર કરે છે. એ થી સારું છે.
રક્તવિસર્ષના ઉપાય, रक्तजेषु विसर्पेषु कुर्याद्रक्तावसेचनम् । पश्चाद्धवकदम्बानां सर्षपागृहधूमकम् । लेपने हितकृत्प्रोक्तं धावनं काचिकेन तु॥ कुठेरकाश्च सुरसा चक्रमर्दो निशायुगम् ।
सर्षपाः कालिकेनापि पिष्ट्रा च लेपनं हितम् ॥ રતથી થયેલા વિસઈ રેગમાં જળો વગેરેથી લેહી કઢાવવાના ઉપાય કરવા. અને લોહી કાઢી નંખાવ્યા પછી ધાવડે, કદંબ, સરસવ, ઘરને ધૂમસ, એ ઔષધેને લેપ કરે તથા કાંજીવડે સેચન કરવું એ હિતકારક છે.
બાવચી, તુળસી, કુંવાડિયે, હળદર, આંબાહળદર, સરસવ, એ સર્વને કાંજીસાથે વાટીને તેને લેપ કરે તે પણ હિતકારક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने विसर्प
चिकित्सा नाम षट्त्रिंशोऽध्यायः ।
For Private and Personal Use Only