________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય આડત્રીસ.
૬પપ
ક
-
-
-
-
-
-
-
ત્રણને ધન ઔષધ मञ्जिष्ठा च तथा लाक्षारसश्चैव मनःशिला। निशायुगैः समायुक्तं पिष्वा वस्त्रपरिस्रुतम् ॥ मधुयुक्तं शोधनं च व्रणानां हितकारकम् । निम्बपत्राणि संक्षिप्य मधुना व्रणशोधनम् ॥ निम्बपत्रतिलक्षौद्रं दामिधुकसंयुतम् । तथा तिलानां कल्कं च शोधनं च व्रणेषु च ॥ तिलका निम्बसीतस्य पत्राणि सुमनस्य च ।
कषायश्च हितश्चैव व्रणानां शोधनेषु च ॥
મછડ, લાખ, મનશિલ, હળદર, દારુહળદર, એ સર્વને એકઠું વાટીને તેને વસ્ત્રગાળ કરવું. પછી તેમાં મધ મેળવીને ત્રણ ઉપર ચેપડવું. એ ઔષધ ત્રણમાંથી પરૂ વગેરેને કાઢી નાખીને તેને શુદ્ધ કરવામાં હિતકારક છે.
લીંબડાનાં પાનાં મધમાં વાટીને તે ચોપડવાથી ત્રણ સાફ થાય છે.
લીંબડાનાં પાંદડાં, તલ, મધ, દારુહળદર, જેઠીમધ, એ સર્વને એકત્ર કરીને તે ચોપડવાથી ત્રણ શુદ્ધ થાય છે. તેમજ તલનું કલક કરીને તે એકલું ચોપડવાથી પણ ત્રણ શુદ્ધ થાય છે.
કાળા તલ, લીંબડાનાં પાંદડાં, નેતરનાં પાંદડાં, કરંજનાં પાંદડાં, એ સર્વને ક્વાથ કરીને તે વડે ત્રણ વુિં તેથી તે શુદ્ધ થાય છે.
વ્રણને અંકુર આણવાને ઉપાય, विशुद्धं च व्रणं ज्ञात्वा म्रक्षयेच वणं च तत्।
नवनीतेन वा श्रेष्ठं तेन संरोहते व्रणः॥ ઉપર કહેલા ઉપાય કરવાવડે ત્રણને શુદ્ધ થયેલું જોઈને તેના ઉપર માખણ ચોપડવું તેથી તે ત્રણને અંકુર આવે છે. અંકુર આણવાને આ ઉપાય શ્રેષ્ઠ છે.
જાત્યાદિ ધૃત, जातीकरञपिचुमन्दपटोलपत्नर्यष्टीमधुश्च रजनी कटुरोहिणी च ।
For Private and Personal Use Only