________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકવીસમો.
પપ૧
કોળાના નાના નાના કકડા કરીને તેને ગેળમાં પકવ કરવા. પછી तेभा मुंह, पी५२, भरी, मेवया, तमालपत्र, नागस२, तन, मेथी, પીપરીમૂળના ગઢડા, ધાણું, એ ઔષધનું ચૂર્ણ નાખવું તથા તે સધળાની બરાબર સાકર નાખવી. એ ઔષધ દરરોજ સવારમાં ખાવું તથા તે ઉપર દૂધ પીવું હિતકાર છે. આ ઔષધ અપસ્મારના વ્યાધિને જલદી નાશ કરે છે તથા લેહીના વિકારને પણ ઉતાવળે શમાવી દે છે.
કુષ્માંડ ચૂર્ણ कूष्माण्डब्रह्मी षड्ग्रन्था शतपुष्पी पुनर्नवा । सुरसासहितं चूर्ण शर्करामधुसंयुतम् ॥ अपस्मारविनाशाय भक्षणे हितमेव च । उन्मादे पित्तरक्ते तु वन्ध्याया गर्भदायकम् ॥
j, भाभी, प, शंभावणा, साडी, तुणसी, मे सर्वतुं न्यूर्ण કરીને તેમાં મધ તથા સાકર નાખીને ખાવાથી તે અપસ્મારના રેગને નાશ કરે છે. તથા ઉન્માદ રેગમાં અને રક્તપિત્તમાં પણ ગુણ કરે છે. એ ચૂર્ણ વાંઝણને ગર્ભ આપનારું છે.
સૂર્યોદય વૃત रामामागधिकामूलं दशमूलं शतीवरा । शणत्रिवृत्तथैरण्डो भामान द्विपलिकान् क्षिपेत् ॥ तथाविदारी मधुकं मेदे द्वे सपुनर्नवा।। काकोल्यौ द्वे शिवा चैव भागात्रिपलिकानि च ॥ खर्जूरी भीरु मृद्वीका गोक्षुरुश्च सशर्करः। एषां चतुःपली मात्रा दुग्धं प्रस्थं विनिक्षिपेत् ॥ प्रस्थार्धे नवनीतं च घृतप्रस्थार्धकं क्षिपेत् । पचेन्मृद्वग्निना तावत्सिद्धं यावत्प्रदश्यते ॥ परिश्रितं शुभे भांडे शीतस्थाने तु धारयेत् । सर्वदा भोजनाभ्यंगे नस्ये बस्तौ प्रदापयेत् ॥ हन्त्यपस्मारक घोरमुन्मादं च नियच्छति । . . . तमकं भ्रमकं शोषं सदाचं च सपीनसम् ॥ ..
For Private and Personal Use Only