________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૪
હારીતસંહિતા.
ངའངག་ང་འ་སྣའ་བ་འ་ འཇམ་དགག་ बस्तमूत्रेण पिष्टा तु गुटी छायाविशोषिता। अञ्जनं हन्त्यपस्मारमुन्मादं चैव दारुणम् ॥ स्मृतिभ्रंशभ्रमीदोषभूतदोषविनाशनम् । एकाहिकं व्याहिकं च चातुर्थकं ज्वरं हरेत् ॥ हन्ति तिमिरपटलं रात्र्यन्धं च शिरोरुजम् । सन्निपातविस्मरणं चेतयत्याशु मानवम् ॥
इति प्रचेतनीनामगुटिका। मुंह, पी५२, भरी, ४२३, महेस, मामा, 1, सिंघव, ३८४, વજ, કરંજનાં બીજ, ધળા સરસવ, એ ઔષધોને બેકડાના મૂત્રમાં બારીક વાટીને તેની ગેળી કરીને તેને છાંયડામાં સૂકવવી. એ ગળી આંખમાં આં અપસ્માર અને દારૂણ એવો ઉન્માદ રોગ માટે છે. વળી જેને સ્મૃતિભ્રંશ થયું હોય એટલે સ્મરણશક્તિ નાશ પામી હોય, જેને ભ્રમ થયો હોય તથા જેને ભૂત વળગ્યું હોય તેને આ અંજनया मई गुएर अरे छ. मेतरियो, मे हिवसे सावना। (यालि) તાવ અને ચોથીએ તાવ, એ તાવ નાશ પામે છે, આંખે અંધાર આવતાં હોય તે, પડળ, રતાંધળાપણું અને માથાની પીડા એ પણ એ અંજનથી મટી જાય છે. સન્નિપાતમાં મનુષ્યને જે વિસ્મરણ થાય છે તેને એ મટાડે છે અને મનુષ્યમાં જલદી ચેતના આણે છે.
नाह. चन्दनं तगरं कुष्ठं यष्टीत्रिगन्धवासकम् । मजिष्ठाभीरुमृद्वीकापाठाश्यामाप्रियङ्गुभिः ॥ स्वयंगुप्ता पीलुपी विषा राना गवादनी। काकोल्यौ जीरकं मेदे पुष्करं धनवालुकम् ॥ विदारी चांशुमती च त्रिवृदन्ती विडङ्गकम् । पद्मकं चैन्द्रवृक्षश्च तथारग्वधचित्रकम् ॥ धान्यकं पञ्चजीराणि तथा तालीसपत्रकम् ।
खदिरस्य च निर्यासरुजा कालीयकं तथा ॥ १ खदिरनिर्यासतगरं कालीयकं च कैकतम्, प्र० १ ली.
For Private and Personal Use Only