________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
हिंग, १२, महेस, सामना, ७३, ४७३, यित्री, भारंग, ७५. सेट, पाव, पाय, पु०३२भूण, सुंद, १६४२, १२, सामा२, સિંધવ, સંચળ, વરાગડું, કાચલવણ, બિડખાર, એ સર્વનું ચૂર્ણ વાયુના ગુલ્મને નાશ કરવા માટે ખવરાવવું. તેમજ એ મનુષ્યના શળરેગને પણ નાશ કરે છે.
डिंग, संय, ७३, मुंह, उपलेट, पास, मे मोषधातुं यूर्ण કજી સાથે પીવાથી વાયુના ગુલ્મને હણે છે.
પિત્તગુલમની ચિકિત્સા, जीरे द्वे त्रिकटु सठी तुम्बुरु चित्रकं मधु । लेहः पित्तात्मके गुल्मे हितः शोफनिवारणः॥ यष्टिकं निम्बपत्राणि तथा धात्रीफलं सिता। चूर्ण मध्वावलीढं च पित्तगुल्मनिवारणम् ॥
इति पित्तगुल्मोदरचिकित्सा । __७३, शा९७३, मुंह, पी५२, भरी, ५४४योरा, या, यित्री, मे ઔષધોનું ચૂર્ણ કરીને તેને મધ સાથે ચાટવાથી પિત્તગુલ્મને ફાયદો આપે છે તથા સોજો દૂર થાય છે.
જેઠીમધ, લીબડાનાં પાંદડાં, આમળાં, સાકર, એ ઔષધનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પિત્તગુલ્મ મટે છે.
शुभनी विलिसा. त्रिकटुत्रिफलाचित्रवचाकट्रफलसंयुतम् । चूर्ण मद्येन वा पीतं फलक्काथेन वा हितम् ॥ श्लेष्मगुल्मविनाशाय हितं चैतत् सुखावहम् । रोघ्रं च कट्फलं विश्वा कुष्ठं चित्रकमेव च ॥ नागरं हिमुसंयुक्तं चूर्ण मूत्रेण संयुतम् । श्लेष्मगुल्मविनाशाय शूलोदरविनाशनम् ॥ उग्रगन्धा च मरिचं क्षारचूर्णसमन्वितम् । पिबेन्मूत्रेण संयुक्तं श्लेष्मगुल्मविनाशनम् ॥
इति श्लेष्मगुल्मचिकित्सा। कमलं. प्र. १ ली.
For Private and Personal Use Only