________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સત્તર
પ૨૯
વાયુથી ઉત્પન્ન થયેલી તરસવાળાને ગોળ સાથે દહીં ખવરાવવું એ હિતકારક છે. અથવા ગળાને ક્વાથ કરીને તેમાં ગોળ નાખીને પીવાથી પણ વાયુની તરસ દૂર થાય છે.
બીજો ઉપાય, शुण्ठी च जाज्या सह शृङ्गवेरं जलेन सौवर्चलयुक्तकल्कः। पिबेत् कषायं च सुशीतलं वा वातोद्भवां चाशु निहन्ति तृष्णाम् ॥
ત વાતUT | સુંઠ, જીરું, આદું, અને સંચળ, એ ઔષધોનું પાણીમાં કચ્છ કરીને તે પીવું. અથવા એ ઔષધે કવાથ કરીને સારી રીતે કંડે પડવા દઈને પછી તે પીવે તેથી વાયુની તરસ મટી જાય છે.
પિત્તની તરસને ઉપાય. काश्मयै पद्मकोशीरं द्राक्षा मधुकचन्दनम् ।
बालकं शर्करायुक्तं क्वाथं पित्ततृषापहम् ॥ લઘુશીવણ, પદ્માણ, કાળો વાળો, દ્રાક્ષ, જેઠીમધ, ચંદન, વીરણવાળો, એ ઔષધને કવાથ કરીને તેમાં સાકર નાખીને પાવાથી પિત્તની તરસ મટે છે.
બીજો ઉપાય, रवद्रमो रोध्रसिता च चन्दनं सदाडिमं तण्डुलधावनेन । पिष्टं च शीतेन जलेन वापि पीतं च पित्तोत्थतृषापहं च ॥
વડની વડવાઈના અંકુર, અથવા વડના ઝાડની છાલ, લેધર, સાકર, ચંદન, દાડિમ, એ સર્વને ચેખાના ધોવરામણમાં વાટીને ઠંડા પાણી સાથે પીવાથી પિત્તની તરસ મટે છે.
ત્રીજો ઉપાય, कुष्टमुत्पललाजां च न्यग्रोधस्य प्ररोहकान् ।
सचूणा शर्करायुक्ता गुटी तृष्णानिवारणी ॥ ઉપલેટ, કમળ, ડાંગરની ધાણ, વડની વડવાઈના અંકુર, એ
૪૫
For Private and Personal Use Only