________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમા.
કરવું. એ ચૂર્ણમાં સાકર મેળવીને ખાવાથી તે અર્શીગને તથા ઉદર રાગને મટાડવામાં હિતકારક થાય છે.
ચતુ:સમ માદક,
सनागरं पुष्करवृद्धदारुकं गुडेन यो मोदकमत्युदारकम् । अशेषदुर्नामक रोगदारकं करोति वृद्धं सहसैव दारकम् ॥ इति चतुःसमो मोदकः ।
૪૭૧
સમાન ભાગે લે
કાઈ ખાય તેના
સુંઠ, પુષ્કરમૂળ વરધારા, અને ગોળ એ ચાર ને તેમની ગાળી એક તાલા ભારની કરીને જે તમામ અર્શના રોગ નાશ પામે, કેમકે એ ઔષધ વામાં ધણું ઉત્તમ છે તથા તે વૃદ્ધ પુરુષ ખાય તે તેને એકાએક જુવાન બનાવી દે છે.
અરોગ મટાડ
ત્રિકટુકાઢિ માદક.
त्रिकटुकमभयानां पुष्करं चित्रकाणां कृमिरिपुतिलचूर्ण कारयेत् संगुडेन । उपसि वटकमेकं भक्षयेद्यो मनुष्यो विनिहितगुदरोगं चाग्निवृद्धिं करोति ॥ इति त्रिकटुकायो मोदकः ।
સુંઠ, પીપર, મરી, હરડે, પુષ્કરમૂળ, ચિત્રો, વાવડંગ, તલ, એ ઔષધાનું ચૂર્ણ કરીને તેની ગાળની સાથે ગાળી કરવી. એ ગાળા જો મનુષ્ય સવારમાં એક એક ખાય તે તેના તમામ પ્રકારના અર્શરોગ મટેછે તથા તેના જઠરાગ્નિની વૃદ્ધિ થાયછે.
રિચાઘો મેાદક,
For Private and Personal Use Only
मरिचं नागरचित्रं सूरणभागोत्तरेण संकुट्य | सर्वसमो गुडयुक्तो वटको बिल्वप्रमाण आसेव्यः ॥ विनिहित सकलगुदामयजठरजगुल्मान्निर्हति शूलानि । लोहित पित्तविकारं नुदति नराणां तनोति तनुपुष्टिम् ॥ इति मरिचाद्यो मोदकः ।