________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-ચાધ્યાય ચૌદમ.
પ૧૧
ગુડૂચાદિ કવાથ, गुडूची नागरं भार्गी व्याघ्रीकाथः कणायुतः। कासश्वासौ जयत्याशु गुडेन सैधवेन च ॥
ગળે, સુંઠ, ભારંગ, રીંગણ, એ ઔષધને કવાથ કરીને તેમાં પીપરનું ચુર્ણ નાખીને તથા તેમાં ગોળ અને સિંધવ નાખીને પીવે. એ ક્વાથ શ્વાસને જલદી મટાડે છે.
હરીતકી સુંદી ચૂર્ણ हरीतकी सनागरं पिबेत् सुखोष्णवारिणा। निहन्ति कासश्वासौ च जयेच्च कामलामयम् ॥
હરડે અને સુંઠનું ચૂર્ણ કરીને તેને થોડા થોડા ગરમ પાણી સાથે પીવું. એ ચૂર્ણ ખાંસી અને શ્વાસને નાશ કરે છે તથા કમળાને રેગ પણ મટાડે છે.
સાપ તેલને પ્રગટ गुडेन संयुतं पेयं तैलं सार्षपसंभवम् ।
एकविंशाहयोगेन श्वासं मूलान्निवंतति ॥ ગેળની સાથે સરસવનું તેલ (સરસિયું તેલ) એકવીશ દિવસ લગી પીવું. એ પ્રયોગ કરવાવડે શ્વાસરોગ મૂળમાંથી મટી જાય છે.
હિંસાઘેઘુત, हिंसात्रिगंधकृमिशत्रुकरंजकाश्च व्योषं फलत्रिकमथाजपयोजलेन ॥ पक्काज्यपानकविधानमपि प्रशस्तं श्वासं च पंचविधमाशु निहन्ति हिक्काम् ।
તિ ત્રિાä વૃતા જટામાંસી, તજ, તમાલપત્ર, એલચી, વાયવિહંગ, કરંજ, સુંઠ, પીપર, મરી, હરડે, બહેડાં, આમળાં, એ સર્વે ઓષધોને કવાથ કરીને તેમાં બકરીનું દૂધ નાખવું. પછી તેમાં બકરીનું ઘી નાંખીને ઉપર
૧ gë ૨. p. રૂ .
For Private and Personal Use Only