________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમે
સરવર્તી. सूरणकन्दकवर्तिर्विधेया चाम्लरसेन घृतेन च लिहवा । रोगगुदे गुदकीलकमाशु नाशयते गुदजांश्च क्रिमींश्च ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરણના કંદ વાટીને તેની વર્ત્ત બનાવવી તથા તેને ખાટી કાંછમાં મેળાને ધીના લેપ કરવા. એ ત્તિ ચુદામાં મૂકવાથી અર્શને રોગ જે ગુદામાં થયા હોયછે તે તથા કૃમિના રાગ, એ સર્વે મટે છે. हरिद्रापत्ति.
हरिद्रा मार्कवं कुष्टं गृहधूमं सुवर्चला । सिद्धार्थकरसचैव काञ्जिकेन च पिष्यते ॥ मधुना सह वर्तिः स्याद् गुदे सञ्चारिता यदि । अर्शसां नाशनं चैव करोति सहसा नृणाम् ॥ इति वर्तियोगः ।
શલ્યના પ્રકરણમાં કહેલું છે. વામાં આવે તે કાપ્યા પછી
बहर, लांगरी, उपसेट, घरनो घूमास, अणशीनां मीन, सरસવના રસ, એ સર્વને કાંછમાં વાટીને તેની વાટ બનાવવી. અને તે ઉપર મધ ચાપડીને ગુદામાં મૂકવી. તે તેથી અર્શોગના તત્કાળ નાશ થાય છે.
१ मल्ला. प्र० १ ली.
૪૧
४८१
અર્ગો ઉપર શસ્રકર્મ વગેરે.
यंत्रशस्त्राग्निकर्म च कथितं तत्तु शल्यके । यथा यन्त्रेण छिद्यन्ते दाहस्तत्र विधेयकः ॥ चर्मकील तथा छित्त्वा दग्धं क्षारेण धीमता । पक्कजम्बूसमो वर्णों क्षारदग्धे प्रशस्यते ॥ दग्धं वा सूरणक्षारं कदलीनी पपुष्करैः । पलाश कोकिलाक्षारमपार्मागघृतान्वितम् ॥ क्षारदाहे प्रशस्येत नवनीतघृतेन वा ।
અશ ઉપર યંત્રકર્મ, શસ્રકર્મ કે અગ્નિકર્મ કેવી રીતે કરવું એ એવી રીતે કે જો અશને યંત્રથી કાપ તેને ડામવા જોઈએ. ચમકીલને શસ્ત્ર
२ जीवमुकैः प्र० १ ली.
For Private and Personal Use Only