________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમેા.
રક્તક્ષયનાં લક્ષણ. रक्तक्षये क्षयः पाण्डुमन्दचेष्टो भवेन्नरः । श्वासो निष्ठीवनं शोषो मन्दाग्नित्वं च जायते ॥
લોહીના ક્ષય થવાથી શરીર ક્ષીણુ થાયછે, અને પીળું ( શીકું ) પડી જાય છે, હાલચાલ વગેરે ચેષ્ટાઓ કમી થઈ જાય છે, શ્વાસ ઉત્પન્ન થાય છે, ઘણું થુંકે છે શેષ ઉપજે છે અને જરાગ્નિ મંદ થાયછે. સાંસક્ષયનાં લક્ષણ,
मांसक्षयेऽतिकृशता चेष्टनं चाङ्गभङ्गता । निद्रानाशोऽपि निद्रास्य विसंज्ञो लघुविक्रमः ॥ માંસના ક્ષય થવાથી શરીર અતિશય કૃશ થાયછે, ચેષ્ટાઓ કમી થાયછે અંગ ભાગેલા જેવું લાગે છે અથવા વળી જાય છે, ઊંધ આવતી નથી અથવા આવે છે તે અતિશય ઊંધ આવે છે, રાગી બેભાન થઈ જાય છે અને શરીરનું સામર્થ્ય કમી થઈ જાય છે.
મેદ્યક્ષયનાં લક્ષણ,
मंदवीर्य इति मेदसः क्षये संज्ञताविगलता च कंपता । अंगभंगवमनं परूषता शोषरोषसदनं च शोकता ॥
૪૧૭
મેદનો ક્ષય થવાથી રાગી અલ્પવીર્યવાળા થાયછે. ભાન રહેતું નથી, શરીર સુકાઈને ગળી જાય છે, અંગ કંપે છે, અંગ ભાગી જાયછે, લૂલાં થઈ જાય છે, ઉલટી થાયછે, શરીરની ત્વચા કરકરી થઈ જાય છે, શાપ પડે છે, રીસ ચડે છે અથવા સ્વભાવ ચીડિયા થઈ જાય છે, શરીર ઢીલું પડી જાય છે અને સાજો આવે છે,
અસ્થિક્ષયનું લક્ષણ
अस्थिक्षये स्यादतिमन्देचष्टता बलक्षयो भंगशरीररूक्षता । विकम्पनं शोषरुषश्च जायते भिषग्वर ! त्वं परिवेद लक्षणं ॥
For Private and Personal Use Only
હાડકાંનો ક્ષય થવાથી શરીરની ચેષ્ટા અતિમંદ થાયછે, ખળના ક્ષય થાયછે, શરીર ભાગી જાયછે અને લૂખું પડી જાયછે, શરીર કંપે છે, સૂકાય છે અને સ્વભાવ ક્રોધી થઈ જાયછે, હું વૈધ શ્રેષ્ઠ ! એવાં એવાં લક્ષણ હાડકાંના ધાતુ ક્ષય થવાથી માલમ પડે છે તે તું જાણુ,