________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪ :
હારીતસંહિતા.
ફળની ચિકિત્સા लङ्घनं वमनं चैव पाचनं श्लेष्मशूलिनाम् ।
न घनं नातिमधुरं शयनं नो विधेयकम् ॥ કફળવાળાને ઉલટી કરાવવી, ઉપવાસ કરવો અને દોષને પર્વ કરવાનાં ઔષધ આપવાં એ હિતકારક છે, પણ તેને ઘાડ કે મધુર ઔષધ હિત કરનારાં નથી તેમ દિવસે ઊંઘવું, એ પણ હિતકારી નથી.
બિલ્વાદિ કવાથ, बिल्वाग्निमन्थवृषचित्रकनागराश्च एरण्डहिङ्गु सहसैन्धवकं समांशम् । काथो निहन्ति कफजोद्भवशूलसंघं
सद्यस्तथैव गठरानलवर्धनं च ॥ બીલી, અરણી, અરડૂસ, ચિત્ર, સુંઠ, દિવેલાનું મૂળ, હિંગ, અને સિંધવ, એ સરખે ભાગે લઈને તેને ક્વાથ કરે. એ ક્વાથ કફથી ઉપજેલાં તમામ પ્રકારનાં શૂળને નાશ કરે છે તથા તરતજ જઠરાગ્નિને વધારે છે.
માતૃલુંગાદિ રસ, मातुलुङ्गरसं धात्रीरसं सैन्धवसंयुतम् । सौभाञ्जनकमूलस्य रसं च मरिचान्वितम् ॥ सक्षारमधुनोपेतं श्लेष्मशूलनिवारणम् । यकृत्क्षयोद्भवं शूलं नाशयत्याश्वसंशयम् ॥
બીજેરાને રસ, આમળાનો રસ, સિંધવ, સરગવાને રસ, મરીનું ચર્ણ, જવખાર અને મધ, એ સર્વને એકત્ર કરીને પીવાથી કફનું શુળ મટે છે. વળી તેથી પકૃત નામે જમણે પાસે જે ગ્રંથિ હોય છે તેનું શૂળ તથા ક્ષયથી ઉત્પન્ન થયેલું શળ પણ મટે છે. એમાં સંદેહ નથી.
૧ વાd. p. ૧-૨
For Private and Personal Use Only