________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય નમે.
૨૩૫
अभिवाद्य च वैद्यस्य क्षेमं पृच्छति यः पुनः। फलं ददाति पुष्पं वा रोगिणां च सुखावहम् ॥
જે દત વૈદ્યને નમસ્કાર કરીને પછી વૈધને કુશળ સમાચાર પૂછેછે, તથા તેને ફળ અથવા પુષ્પ આપે છે તે રોગીને હિતકર છે.
यस्य सौख्यं वरं सिद्धिस्तस्य दूता इमे विदुः। किमत्र बहुनोक्तेन रम्यो दूतः सुखावहः ॥ विषमान स्त्रीपुमांश्चैव तस्मात्तु परिवर्जयेत् ।
एवं जानाति यो वैद्यस्तस्य सिद्धिः सुखं श्रियः॥
જે રોગીને સુખ થવાનું હોય તથા ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થવાની હોય તેના દૂત ઉપર કહ્યા તેવા હોય છે; એવિષે વિશેષ કહેવાનું પ્રયોજન નથી, પણ ટૂંકામાં એટલું સમજવું કે સારે દૂત સુખકર્તા છે. એટલા માટે જે સ્ત્રી કે પુરૂષ વિષમ હેય તેમને વૈધે તજવાં. અથવા રોગીના દૂતરૂપે આવેલાં સ્ત્રી કે પુરૂષ શુભ દૂતને વેગ્ય ગુણવાળાં હોય નહિ તે રેગીનું અનિષ્ટ અનિવાર્ય સમજીને વૈધે તે રેગીની ચિકિત્સા કરવી નહિ. એ પ્રમાણે જે વૈદ્ય જાણે છે તેને પિતાના કોની સિદ્ધિ, સુખ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने दूतपरीक्षण
लक्षणं नाम अष्टमोऽध्यायः ।
नवमोऽध्यायः।
શકુના થાય,
आत्रेय उवाच । इदानीं निर्गमे पुत्र! प्रवेशे वा गृहस्य च । शुभाशुभानि सर्वाणि वक्ष्यामि शकुनानि च ॥
For Private and Personal Use Only