________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજો,
निर्वापितं तं घृतभाजने च संस्थापितं चूर्णमिदं प्रशस्तम् । सिन्धूत्थवह्नित्रिकटु त्रिसुगन्धियुक्तं चूर्ण पुनर्गुडयुतं घृतमिश्रितं च ॥
चूर्णेन तेन सकलग्रहणी च पाण्डु शोषाश्मरीकृमिजगुल्ममथातिसारान्
प्लीहायकृच्छ्रासिषु मानवेषु विषूचिकापीनसमस्त कार्तिम्
विनाशनः सद्यस्तथा ज्वराणाम् ॥
अध्वश्रमक्षीणबलोदराणाम् एकाहिकादिज्वरनाशनः स्यात् लेहोऽभयाद्योऽमृतवन्नराणाम् ॥ इत्ययाद्योऽवहः ।
For Private and Personal Use Only
૩૪૩
એક હજાર ચોવીસ તાલા અથવા એક દ્રોણુ ગાયના મૂત્રમાં પાંચા હરડે નાખવી, અને તેને ધીમા તાપથી જ્યાંસુધી તમામ સૂત્ર હરડેમાં પચી જાય ત્યાંસુધી પવ કરવી. પછી વિધિને જાણનારા વૈધે વિધિ પ્રમાણે તેને છાંયડામાં ઘૂકવીને સૂકાયા પછી તેને ચીરીને તેમાંના હળિયા કાઢી નાખવા અને પછી તેમાં આ પ્રમાણે ચૂર્ણ નાખવું:-મું, પીપર, અતિવિખની કળી, તજ, તમાળપત્ર, એલચી, મરવેલ, ચવક, એ ઔષધનું ચૂર્ણ નાખીને તે હરડેના દળ સાથે મિશ્ર કરવું. પછી ઈંદ્રજવની છાલને પાણીમાં ઉકાળવી અને તેના ક્વાથ થયે તે ગાળી લેવે એ ક્વાથમાં ઉપરનું ચૂર્ણ નાખીને તેને કડછીએ ચાટે એવા પાક કરવા. એ પાકથી અર્ધભાગે ગાળ તેમાં નાખવા તથા તેથી અરધું ગાયનું કે બકરીનું દૂધ નાખવું. પછી તેનો પાક કરીને તેને ધી ભરવાના વાસણમાં નાખવું, અને તેમાં આ ચર્ણ મેળવવું; સિંધવ, ચિત્રા, સુંઠ, પીપર, મરી, તજ, તમાલપત્ર, એલચી, એ ચૂર્ણ તેમાં નાખવું. એ સઘળું એકઠું થયેલું ચૂર્ણ એ અભયાદિ અવલેહ કહેવાયછે. એમાં ગાળ અને ઘી મેળવીને યુક્તિપૂર્વક ખાવાથી સઘળા પ્રકારના ગ્રહણીના રાગ,