________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છો.
એક ભાગ સંચળ, અર્ધો ભાગ અજમાદ, અર્ધો ભાગ સિંધવ, ત્રણ ભાગ સુંઠ, બે ભાગ મરી, ધોળું જીરૂં ચાર ભાગ, એ સર્વનું ચૂર્ણ કરીને તેને છાસ સાથે તે પીવામાં આવે તે જનરાગ્નિને પ્રદિપ્ત કરવામાં એ ચહું ઘણું ઉત્તમ છે. એ ચુર્ણ શ્રીસિંહરાજે કહેલું છે તથા તે પ્લીડાદર ( બરલ ), અણુ અને વિસૂચિકા, એ રોગને મટાડે છે.
અગ્નિકૃત.
पिप्पलीपिप्पलीमूलं चित्रको गजपिप्पली । हिंगु चव्याजमोदं च पंचैव लवणानि च ॥ द्वौ क्षारौ हपुषा चैव दद्यादर्धपलोन्मितान् । दधिकiजिक सूक्तानि घृतमत्र समानि च ॥ आर्द्रकस्य रसप्रस्थे घृतप्रस्थं विपाचयेत् । एतद निघृतं नाम मंदाग्नीनां प्रशस्यते । अर्शसां नाशनं श्रेष्ठं तथा गुल्मोदरापहम् ॥ ग्रंथ्यर्बुदापचीकासकफमेदोनिलानपि । नाशयेद्रणदोषं श्वयथुं सभगंदरम् ॥ ये च बस्तिगता रोगा ये च कुक्षिसमाश्रिताः । सर्वास्तान्नाशयत्येव सूर्यस्तम इवोदितः ॥
इत्यनिघृतम् ॥
For Private and Personal Use Only
૩૭૭
॥ इति मंदामितीत्रामिविषमानिचिकित्सा ॥
પીપર, પીપરીમૂળ, ચિત્રા, ગજપીપર, હીંગ, ચવક, અજમેાદ, સિંધવ, સંચળ, વરાગડું, કાચ લવણ, બિડ લવણુ, જવખાર, સાજીખાર, છીણી, એ પ્રત્યેક એ એ તાલા લેવાં. દહીં, કાંજી, સૂક્ત અને ધી, એ સર્વે સમાન એટલે ચોસઠ ચેાસડ તેાલા લેવાં. પછી આદાના રસ ચાસ તેાલા લેઈને તેમાં મેળવવા. અને તે સર્વમાં ચેાસ! તેાલા ધી નાખીને પવ કરવું. એ પક્વ થયેલા ચીને અગ્નિદ્યુત કહેછે. એ ધૃત મંદાગ્નિવાળાને ફાયદાકારક છે. વળી તે અારોગનો નાશ કરવામાં ઉત્તમ છે. વળી તે શુભ અને ઉદરરોગને દૂર કરનારૂં છે. તેમજ તે ગ્રંથી, અ