________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૦
હારીતસંહિતા.
અને જે રાગને સેહેલથી મટાડી કૃયાપ્ય અને સુખાપાય એ બન્ને અસાધ્ય વ્યાધિ પણ એ પ્રકા રા છે. જે અત્યંત કટ્ટે કરીને યાપ્ય થઈ શકે તે અને જે નજ મટી શકે તે, એ એ પ્રકાર અસાધ્યના છે.
સાધ્યાદિ થવાનાં કારણ,
यायाः केचित् प्रकृत्यैव याप्याः साध्या उपेक्षया । स्वभावाद्व्याधयः साध्याः केचित् साध्या उपेक्षिताः ॥ साध्या याप्यत्वमायान्ति याप्याश्चासाध्यतां तथा । नन्ति प्राणांश्च साध्यास्तु नराणामक्रियावताम् ॥ કેટલાક રોગ સ્વભાવથીજ યાપ્ય હેયછે; અને કેટલાક રોગ ત્રથમ સાધ્ય છતાં તેની દરકાર ન કરવાથી તે યાપ્ય થઇ જાયછે. કેટલાક વ્યાધિ સ્વભાવથીજ સાધ્ય હોયછે; અને કેટલાક વ્યાધિ કષ્ટસાધ્ય છતાં તેની દરકાર ન કરવાથી તે સાધ્ય થઈ જાયછે. કેટલીકવાર વ્યા ધિ સાધ્યુ છતાં તેની દરકાર ન કરવાથી તે યાપ્ય થઈ જાયછે અને એજ પ્રમાણે યાપ્ય વ્યાધિઓ અસાધ્ય થઈ જાયછે. એવી રીતે મૂળમાં વ્યાધિ સાધ્યુ છતાં પણ જે પુરૂષો તેના પ્રતીકાર કરતા નથી તેના પ્રાણના તે નાશ કરેછે.
શકાય છે તેને કાપ્ય કહેછે. શકાય છે તેને સુખાપાય કહેછે. એ જાતના વ્યાધિ સાધ્ય કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદ્રવનું લક્ષણ.
व्याधेरुपरि यो व्याधिः सोपद्रव उदाहृतः । सोपद्रवा न जीवन्ति जीवन्ति निरुपद्रवाः ॥
એક વ્યાધિ છતાં તેઉપર વળી બીજો વ્યાધિ થાય ત્યારે તે બીજા થયેલા વ્યાધિને ઉપદ્રવ કહેછે. જે રોગીને ધણા ઉપદ્રવ હોય તે રાગી જીવતા નથી; પણ જે રાગી નિરૂપદ્રવ હોયછે તેઓ જીવે છે.
રોગની ઉપેક્ષા ન કરવાનો ઉપદેશ, ज्ञात्वाल्पकोऽपि भिषजा परिचिन्तनीयो नोपेक्षणीय इति रोगगणो ह्यसाः ।
For Private and Personal Use Only