________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
હારીતસંહિતા.
રીંગણી, ભેંયરીંગણી, ષડકર, કાકડાસીંગ, કરિયાતું, કડ, ૫ટોળ, પુષ્કરમૂળ (દીવેલાનું મૂળ), ભારંગમૂળ, ઇંદ્રજવ, ધમાસો, એ ઔષધને ક્વાથ ખાંશી વગેરે ઉપદ્રવને નાશ કરનાર છે. એને બ્રહત્યાદિક પાચન કહે છે, તે જવર, સન્નિપાત, ફૂલની પીડા, અને તંદ્રા શમાવવામાં વખાણવા યોગ્ય છે.
* શયાદિપાચન, सठी किरातं कटुका विशाला गुडूचिशृङ्गी बृहतीद्वयं च । महौषधं पौष्करधन्वयासरानासुराहं गजपिप्पली च ॥ पीतं तु निःक्वाथ्य हितं नराणां सख्यादिचातुर्दशकं प्रशस्तम्। हिनस्ति तन्द्राश्वसनं शिरोऽति जाड्यं सशूलं ज्वरमाशु हन्ति॥
इति सठ्यादिपाचनम् । પડકચુરો, કરિયાતું, કડુ, ઇંદ્રવારણ, ગળે, કાકડાશીંગ, રીંગણી, ભેયરીંગણી, શું, પુષ્કરમૂળ, ધમાસ, રાસના, દેવદાર, ગજપીપર, એ ઔપને કવાથ કરીને પી સન્નિપાત જવર વાળાને હિતકારક છે. એ ક્વાથ શયાદિ ચાતુર્દશક કહેવાય છે અને તે વખાણવાલાયક છે. તંદ્રા, શ્વાસ, માથાની પીડા, જડતાં, શૂળ, અને જ્વર, એ સર્વને એ કવાથ મટાડે છે.
ભૂનબાદિક્વાથ, भूनिम्बःसुरदारुनागरघनातिक्ताकलिङ्गानि च 'तद्वद्धस्तिकणाद्विपञ्चकगणैर्युक्तः कषायो हितः। पीतः सर्वरुजां विनाशनकरः स्यात् सन्निपातज्वरं
हन्ति श्वासविशोषवक्षसि रुजं तन्द्रां हिनस्ति द्रुतम् ॥
કરિયાતું, દેવદાર, સુંઠ, મેથ, કડુ, ઇંદ્રજવ, ગજપીપર, અને દશમૂળ, એ ઔષધને કવાથ કરીને પીવાથી સર્વ રોગ થાય છે. વળી તે સન્નિપાતને વર, શ્વાસ, શોષ, છાતીની પીડા, અને તંદ્રા, એ સર્વને જલદીથી નાશ કરે છે.
૧ થના. ૦ રૂ ની.
For Private and Personal Use Only