________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય સાતમે.
૨૨૭
به
به
، به
ભરણીના પ્રથમ અંશમાં થયેલા રેગની પીડા સાત દિવસ ભોગવે છે, બીજા અંશમાં રેગ થયે હેય તે રેગીનું મૃત્યુ થાય છે તથા ત્રીજા અંશમાં રેગ ચે હોય તે ત્રણ માસ પછી મટે છે.
ઉપસંહાર एवं ज्ञात्वा सुधीः सम्यक कुर्यात् प्रशमनक्रियाम् । नक्षत्रस्य त्रयो भागा आत्रेयेण प्रकाशिताः ॥
એ પ્રમાણે આય મહામુનિએ નક્ષત્રના ત્રણ ભાગ કરીને રોગનું જે વિજ્ઞાન કહ્યું છે તે ઉત્તમ બુદ્ધિવાળા વૈષે સમજીને પછી રેગીના રોગને શમાવવાની ક્રિયા કરવી. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने नक्षत्रज्ञानं
नाम षष्ठोऽध्यायः ।
सतमोऽध्यायः।
હેમવિધિ હવાના સામિની ગણના.
आत्रेय उवाच । अर्कः खदिरपालाशवदर्यः पारिभद्रकः। ટૂ રામ સુજારા પિપો વતિના . जंबानः करहाटश्च सोमवल्कः कलिद्रुमः । रक्तसारश्चन्दनश्च जयन्त्यगुरुवृक्षकम् ॥ महोदरी शतावर्या सौंषधि निशायुगम् । મિ નમો: સમિધો કરતા |
તિ સમોમ: .. આત્રેય કહે છે–આકડે, ખેર, ખાખર, બોરડી, લીંબડે, દરે, શ. ભડી, દર્ભ, કાસ, પીપળો, વડ, આંબે, જાંબુડે, આંબે, (બીજી જતને), મીંઢળવૃક્ષ, અરીઠાનું વૃક્ષ, બહેડાનું વૃક્ષ, રક્તચંદન (રતાંજલિ,
For Private and Personal Use Only