________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
હારીતસંહિતા.
સિદ્ધિયોગ, શુગ, શુભયોગ, પ્રીતિયોગ, આયુષ્યાગ, - તિયોગ, વૃદ્ધિયોગ, ધ્રુવેગ, હર્ષગ, એ સર્વે સૌમ્ય કર્મવાળા પુરૂષને સુખસાધ્ય છે. અર્થાત એ યુગમાં પ્રાપ્ત થયેલ રોગ સુખે કરીને મટે છે.
અશુભ નક્ષત્ર, मघा विशाखा भरणी तथा मूलं तथा कृत्तिकहस्तक्षाः । पित्ते न शस्ता मुनयो वदन्ति वारक्रमेणैव विचिन्तनीयाः ॥
રવિવારે મઘા નક્ષત્ર, સેમવારે વિશાખા, મંગળવારે ભરણિ, બુધવારે આ, ગુરૂવારે મૂળ, શુક્રવારે કૃત્તિકા અને શનિવારે હસ્ત, એ નક્ષત્ર સારાં નથી એમ મુનિઓ કહે છે.
અસાધ્ય નક્ષત્ર, मघाभरणिहस्तेषु मूले वा ज्वरितोऽपि यः।
मृत्युमापद्यते सोऽपि नात्र कार्या विचारणा ॥ | મઘા, ભરણિ, હસ્ત, અને મૂળ, એ નક્ષને દિવસે જે રોગીને તાવ આવે તે રોગી મૃત્યુ પામે એમાં શંકા કરવી નહિ.
સાધ્ય નક્ષત્ર, अश्विनीरोहिणीपुष्यमृगज्येष्ठाः पुनर्वसुः। एते साध्याश्च विशेया ज्वरिणां च विशेषतः ॥
અશ્વિની, રોહિણી, પુષ્ય, મૃગશિર, છા, પુનર્વસુ, એ નક્ષત્ર સાધ્ય છે અર્થાત તે નક્ષત્રમાં ઉપજેલ રોગ થાય છે અને વરવાળાને તે તે વિશેષ કરીને સાધ્ય છે.
કષ્ટસાધ્ય નક્ષત્રો, पूर्वात्रयं स्वातिरथापि चित्रा नयोत्तरार्दाश्रवणाधनिष्ठाः। मूलं विशाखा सह कृत्तिकाभिः सार्पोऽनुराधा सह ज्येष्ठया च ॥ एते सकष्टा गदपीडितानां ऋक्षाः सुयाप्यान कुरुते नराणाम् ।
૧ વિઘા . ૦ ૧ ઈ.
For Private and Personal Use Only