________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૪.
હારીતસંહિતા.
સ્વાતિ નક્ષત્રના પ્રથમ અંશમાં થયેલો રાગ સત્તર દિવસ, અને ખીજા અંશમાં થયેલા એકવીશ દિવસ પીડા કરેછે. ત્રીજા અંશમાં થચેલા રાગ રાગીનું મૃત્યુ કરેછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશાખા,
प्रथमांशे विशाखायां त्रिगुणाः षोडशः स्मृताः । द्वितीये द्वादश प्रोक्तास्तृतीयेऽपि तथैव च ॥
વિશાખા નક્ષત્રના પ્રથમ અંશમાં રાગ થયો હોય તે અડતાલીશ દિવસ પીડા કરેછે; ખીજા અંશમાં થયા હોય તો ખાર દિવસ અને ત્રીજા અંશમાં થયા હોય તેપણ તેટલાજ દિવસ પીડા કરેછે.
અનુરાધા.
मैत्रां प्रथमे सप्त द्वितीये पक्षमादिशेत् । तृतीयांशे चतुःषष्टिर्वासराणां महामते ! ॥
હું મોટી બુદ્ધિવાળા! અનુરાધા નક્ષત્રના પ્રથમ અંશમાં રાગ થયા ડાય તે સાત દિવસ, બીજામાં થયા હાય તા પંદર દિવસ, અને ત્રીજામાં થયા હાય તે ચાસ, દિવસ પછી રાગ મટેછે.
જ્યેષ્ઠા.
त्रिपक्षमै प्रथमे द्वित्रिभागे च षोडश ।
જ્યેષ્ઠા નક્ષત્રના પેહેલા અંશમાં વ્યાધિ થયો હોય તે પંદર અને ‚ કે ત્રીજા અંશમાં વ્યાધિ થયો હોય તે સેાળ દિવસ પછી મટેછે.
મૂલ.
मूलेऽशे तृतीये ज्ञेयः पक्ष एव मनीषिभिः ॥
મૂલ નક્ષત્રના ત્રીજા અંશમાં રાગ થયા હોય તેા એક પખવાડીઆમાં મટે છે એમ બુદ્ધિમાન પુરૂષોએ જાણવું. (પ્રથમ અને દ્વિતીય અંશનું ગ્રંથમાં કથન કર્યું નથી માટે તે અંશમાં થયેલ રોગ સુખસાધ્ય ડોને મટી જાયછે એમ જાણવું).
પૂર્વાષાઢા,
वाद्ये पूर्वे त्रयो मासा मध्यमेऽहानि षोडश । तृतीयांशे पुनर्मृत्युरतीसारः प्रजायते ॥
For Private and Personal Use Only