________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
હારીતસંહિતા.
તુવરના ગુણ मृदुः कषाया च सरक्तपित्तं वातं कर्फ हन्ति मुखवणं च । गुल्मज्वरारोचककासच्छर्दिहृद्रोगदुर्नामहराढकी स्यात् ॥
इत्याढकीगुणाः । તુવર કમળ અને તુરી છે. તે રક્તપિત્તને, વાયુ, કફને, અને भुभना प्राने भारी तथा शुभ, १२, १३थि, मांसी, बंटी, હૃદયના રોગ, અને અને હણનારી છે.
मना गुण, सरक्तपित्तं कफवातहन्ता चोष्णः कषायो मधुरः प्रदिष्टः। ग्राही सुशीतो गुदकीलगुल्मं मकुष्टकः सर्वगदान निहन्ति ॥
इति मकुष्टकगुणाः । મઠ રકતપિત્ત તથા કફ અને વાયુને હણનારા છે. વળી તે ગરમ, તુરા,મધુર, ગ્રાહી અને અતિ ઠંડા છે, તે અર્શ, ગુલ્મ, અને એવા એવા બીજા સઘળા રોગોનો નાશ કરનારા છે.
थाना शुक्षा उष्णो जयेन्मारुतपीनसांस्तु कासप्रतिश्यायविबन्धगुल्मान् । हिका सरक्तं तु बलासपित्तं निहन्ति मेदश्च कुलत्थकोऽयम्॥
___ इति कुलत्थगुणाः । थी गरम छ. ते पायु, पानस, मांसी, समभ, मीट, ગુલ્મ, હિક્કા, રક્તવિકાર, કફ અને પિત્તવિકાર, તથા મેદના વિકારને હણે છે.
લાંગના ગુણ रुक्षो विशोषी मधुरः प्रदिष्टो वायुं करोत्यस्थिगतं बलिष्ठम् । शूलप्रबन्धभ्रमशोफकर्ता दाहाहृद्रोगविकारकारी॥
इति त्रिपुटगुणाः।
For Private and Personal Use Only