________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्वितीयस्थानम् ।
— — प्रथमोऽध्यायः।
સ્વમ તથા અરિષ્ટને ઉપકમ,
आत्रेय उवाच । કથાઃ પ્રવામિ દ્વિતીયસ્થાનમુત્તમFા शुभाशुभानि स्वप्नानि स्वास्थ्यारिष्टानि मानुषे ॥ शृणु पुत्र! समासेन यथावत्संप्रकाश्यते । આત્રેય કહે છે - હવે હું ઉત્તમ એવા બીજા સ્થાનનું કથન કરું છું. એને વિષે મનુષ્યને જે સારા માઠાં સ્વમ આવે છે તથા તે સ્વમોથી રે ગીને આરામ થવાનું કે નહિ આરામ થવાનું સૂચન થાય છે તે કહેલું છે. હે પુત્રી સાંભળ; તે હું સંક્ષેપમાં યથાવત્ કહું .
કમજ વ્યાધિઓવિષે હારતનું પ્રશ્ન,
__ हारीत उवाच। જ્ઞાનં મા મggr! કાન તથોત્તમF I इदानीं ज्ञातुमिच्छामि रोगाणां योगविज्ञताम् । कर्मजा व्याधयो ये च तान् वद त्वं महामते ! ॥ હારિત પૂછે છે – હે મોટી બુદ્ધિવાળા આય! તમોએ ઉત્તમ એવું અન્નપાનવિષે કથન કર્યું તે મેં જાણ્યું. હવે શા કારણથી કે રેગ થાય છે તે જાણવાને ઇચ્છું છું. વળી કર્મ થકી ક્યા ક્યા વ્યાધિઓ થાય છે તે છે બેટી બુદ્ધિવાળા ઋષિ! તમે કહે.
કર્મજ વ્યાધિના પ્રકાર
आत्रेय उवाच। कर्मजा व्याधयः सर्वे भवन्ति हि शरीरिणाम् । सर्वे नरकरूपाः स्युः साध्यासाध्या भवन्त्यमी ॥
For Private and Personal Use Only