________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સત્તરમ.
૧૩૫
બીજોરાના ગાભાને ગુણ, स्वादु शीतं गुरु स्निग्धं मांसं मारुतपित्तजित् ॥ मेध्यं शूलानिलर्दिकफारोचकनाशनम् ।
બીજેરાને ગાભો મધુર, કંડે, ભારે, સ્નિગ્ધ, તથા વાયુ અને પિત્તને મટાડનાર છે. વળી તે બુદ્ધિને વધારનાર છે તથા શૂળ, વાયુથી ઉપજેલી બેકારી, કફ અને અરૂચિને નાશ કરનાર છે.
બીજે કેશરને ગુણું, दीपनं लघु संग्राहि गुल्मार्शीघ्नं तु केशरम् ॥ पित्तमारुतकृच्छघ्नं पित्तलं बद्धकेशरम् । हृद्यं वर्णकरं रुच्यं रक्तमांसबलप्रदम् ॥
બીજોરાનું કેશર (અંદરને ગર્ભ) જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, હલકું, બંધકોશ કરનાર, તથા ગુલ્મ અને અને નાશ કરનારું છે. જેમાં કેશર બંધાયેલું હોય એવું બીજોરું પિત્તવાયુને અને મૂત્રકૃચ્છનો નાશ કરે છે, તથા પિત્તને ઉત્પન્ન કરે છે. વળી તે દદયને હિતકર, કાંતિ આ પનાર, રૂચિજનક, તથા રકત, માંસ અને બળને આપનાર છે.
બીજોરાના સ્વરસને ગુણ शूलाजीर्णविबंधेषु मन्दाग्नौ कफमारुते । अरुचौ श्वासकासे च स्वरसोऽस्योपदिश्यते ॥ શૂળ, અજીર્ણ, બદ્ધકોટ, મંદાગ્નિ, વાયુ, અરૂચિ, શ્વાસ, ખાંસી, એ રેગમાં બીજેરાને સ્વરસ આપવાની વૈવા ભલામણ કરે છે.
બીજોરાના કેશરના રસવીયદિનું કથન, रसोऽतिमधुरो हृद्यो वीर्य पित्तानिलापहम् ।
कफकहुर्जरं पाके मातुलुङ्गस्य केशरम् ॥
બીજેરાના ગર્ભને રસ અતિ મધુર અને હૃદયને હિતકર છે; તેનું વીર્ય પિત્ત અને વાયુને હણનારું છે; તથા તેને વિપાક કફકર્તા અને દુર્જર છે.
૧ માતુતું
હેટિવ. p. ૧ ટી.
For Private and Personal Use Only