________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
હારીતસંહિતા.
हाररातसाता,
અભક્ષ્ય પ્રાણીઓની બીજા મુનિયે કરેલી ગણના,
गृहचटकचकोराः काकजात्यश्च श्येनाः पिकशुकशिखिशारीभृङ्गदात्यूहमुद्गाः। जलकरटकपोतीपोटकीखञ्जरीटाः कुकुर अथ कलिङ्गा घूकपिङ्गादयश्च ॥ एते भक्ष्या नैव भक्ष्या न चेष्टा ये चान्येऽप्यज्ञातनामाण्डजाश्च । अन्ये चापि श्वापदा ये च निन्द्या
स्ते वै खाद्ये वर्जिताश्चात्र सर्वे ॥ ઘરમાંના ચલાં, ચકોર પક્ષી, કાગડાની બધી જાત, બાજ, કેस, पोपट, भोर, भेना, मुंग (धूभ्याट) पक्षी, यात, १ अगडी,
1 अन्यो, मी यली, योती नामे प्राणी, यास पक्षी, इतरे।, કલિંગ પક્ષી, ઘુવડ, ઉદર, એ વગેરે પ્રાણીઓનાં માંસ ભક્ષણ કરવામાં હિતકર નથી માટે ખાવાં નહિ. તેમજ જે અંડજ (ઇંડામાંથી થનાર પ્રાણીઓ) પ્રાણીઓનાં નામ જાણવામાં નથી તેમજ જે શિકારી પશુઓ નિંદિત છે તે સર્વનાં માંસ ખાવામાં વર્જવા જેવાં છે. આ
इति आत्रेयभाषिते हारीतोत्तरे मांसवर्गो नाम द्वाविंशोऽध्यायः ।
त्रयोविंशोऽध्यायः।
અન્નપાન વર્ગભજન કરવા જેવાં ધાન્યાદિની પરીક્ષા धान्येषु मांसेषु फलेषु चैव शाकेषु चाभुक्तमिति प्रभेदान् । आस्वादतो भूतगुणैर्गृहीत्वा तदादिशेद् द्रव्यमनल्पबुद्धिः॥
१ मघ. प्र. १ ली. मध. प्र. २ जी. २ पोतकी. प्र. २.
..
For Private and Personal Use Only