Book Title: Bhadrankar Jin Gun Stavan Manjari
Author(s): Jinprabhsuri, Yugprabhvijay
Publisher: Bhadrankar Jin Prakashan
Catalog link: https://jainqq.org/explore/020096/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ॥ अनंतलब्धिनिधान श्री गौतमस्वामिने नमः ।। ॥ योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ॥ ॥ कोबातीर्थमंडन श्री महावीरस्वामिने नमः ॥ आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर Websiet : www.kobatirth.org Email: Kendra@kobatirth.org www.kobatirth.org पुनितप्रेरणा व आशीर्वाद राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा. श्री जैन मुद्रित ग्रंथ स्केनिंग प्रकल्प ग्रंथांक : १ महावीर श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर - श्री महावीर जैन आराधना केन्द्र आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा, गांधीनगर-३८२००७ (गुजरात) (079) 23276252, 23276204 फेक्स: 23276249 जैन ।। गणधर भगवंत श्री सुधर्मास्वामिने नमः ।। ॥ चारित्रचूडामणि आचार्य श्रीमद् कैलाससागरसूरीश्वरेभ्यो नमः ।। अमृतं आराधना तु केन्द्र कोबा विद्या Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 卐 शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर शहर शाखा आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर त्रण बंगला, टोलकनगर परिवार डाइनिंग हॉल की गली में पालडी, अहमदाबाद - ३८०००७ (079) 26582355 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org થી ભર Acharya Shri Kailassagarsuri Gyanmandir જન ગણ રસ્તાના ભરી સંગ્રાહક મધુરભાષી મરૂધરદેશોધ્ધારક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજા સંપાદક પૂ. મુનિરાજશ્રી યુગપ્રભવિજયજી મ.સા. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | નમુત્યુર્ણ સમરસ ભગવઓ મહાવીરસ્સ II || શ્રીદાન-પ્રેમ-રામચન્દ્ર-ભટૂંકર મહોદય-જિનપ્રભ-વારિષણ વિ. સદ્ગુરુભ્યો નમઃ || પરમાત્મસ્તુતિઓ અરિહંત વંદનાવલી રત્નાકર પચ્ચીસી આદિ ૧૦૦ સ્તુતી, ૧૦૦ ચૈત્યવંદનો, ૧૨૦ થોયો તથા ૩૫૦ જેટલા પ્રાચીન સ્તવનો પર્વના ઢાળીયાના સ્તવનો ૨૦૦થી અધિક પ્રાચીન સઝાયો. તથા સમકિતના ૬૦ બોલની સજ્જાપુણ્ય પ્રકાશનુ સ્તવન, પદ્માવતી સંથારો વિ.નો સંગ્રહ A શ્રીભદ્રંકર-જિન-ગુણ સ્તવન મંજરી છે - સંગ્રાહક મધુરભાષી મરૂધરદેશધ્ધારક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજ - સંપાદક પૂ. મુનિરાજશ્રી યુગપ્રભવિજયજી મ.સા. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ ર ૩. પ્રવિણભાઈ બી. વારિયા શ્રી જૈન પ્રકાશન મંદિર ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, અમદાવાદ-૧ ફોનઃ (ઓ) ૫૩૫૬૮૦૬ (રહે.) ૬૬૩૯ ૨૭૫ www. kobatirth.org વિ.સં. ૨૦૫૮ ૧૪, યોગેશ્વરનગર સોસાયટી, ધરણીધર દહેરાસર સામે, પાલડી, અમદાવાદ ફોન : (પ્રવિણભાઈ)-૬૬૨૧૪૦૨ (મોતીભાઈ) -૭૪૮૨૦૪૮ પ્રાપ્તિસ્થાન નામ પ્રથમ આવૃત્તિ દ્વિતીય આવૃત્તિ તૃતીય આવૃત્તિ ચતુર્થ આવૃત્તિ પંચમ આવૃત્તિ ષષ્ઠ આવૃત્તિ **** ૨. નરેશભાઈ શાંતિલાલ શાહ પ ડી.સી. બીલ્ડીંગ, સીધ્ધચક્ર કોમ્પલેક્ષ, મોદીબંગ્લો, સુરત ફોનઃ ૩૨૨૩૫૧૩, ૭૪૧૪૧૨૯ મોબાઈલઃ ૯૮૨૫૧ ૭૧૭૩૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. શાહ ચુનીલાલ સરેમલજી ૫. નેમનાથનગર પાઠશાળા બસસ્ટેન્ડ પાછળ, નેમનાથનંગર નવાડીસા ફોન ઃ ૨૦૪૧૮ ++++++++++ ૧૭, મસ્કતી માર્કેટ, કાલુપુર, અમદાવાદ-૨ ફોનઃ ૨૧૩૧૬૭૩, ૭૫૦૧૮૧૭ પુસ્તક માટે પત્ર સંપર્ક ૧-૨-૩-૪ એડ્રેસે કરવો ઇ.સ. ૨૦૦૨ સાતમી આવૃત્તિ ૨૫૦૦ નકલ For Private And Personal Use Only કિંમત રૂા. ૭૫ વિ.સં. નકલ જિનગુણસ્તવનમાલા ૨૦૪૩ ૭૫૦ શ્રી ભદ્રંકર-જિનગુણ-સ્તવનમાલા ૨૦૪૫ ૨૦૦૦ ૨૦૫૦ ૨૦૦૦ શ્રી ભદ્રંકર-જિનગુણ-સ્તવનમંજૂષા શ્રી ભદ્રંકર-જિનગુણ-સ્તવનમંજરી શ્રી ભદ્રંકર-જિનગુણ-સ્તવનમંજરી ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રકાશક શ્રી ભદ્રંકર-જિનપ્રકાશન નવાડીસા. ૨૦૫૪ ૨૦00 ૨૦૫૬ ૨૫૦૦ ૨૦૫૮ ૧૫૦૦ મુદ્રક નવનીત પ્રિન્ટર્સ (નિકુંજ શાહ) કુવાવાળી પોળ, શાહપુર, અમદાવાદ-૧ ફોન : (૦૭૯) ૫૬૨૫૩૨૬ મો. : ૯૮૨૫૨ ૬૧૧૭૭ ++ ++++++ Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નકલ ગામ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ ૧૦૦ o૫ ૦૫ (મુનિશ્રી યુગપ્રભ વિ.મ.સા.ના સદુપદેશથી) નામ ડીસાનગરે સં ૨૦૫૬માં મુનિશ્રી યુગપ્રભ વિ.મ.સા.ની નિશ્રામાં થયેલ ઉપધાન તપની અનુમોદનાર્થે » ઉપધાનતપ સમીતિના આયોજકો તરફથી નવાડીસા પાનીબાઈના ઉપધાન તપ નિમિત્તે લક્ષ્મીલાલ શેઠ ઉદયપુર સ્વ. સંઘવી ચંચીબેન રવચંદભાઈ કક્કલદાસ ડીસા શાહ ભોગીલાલ સ્વરૂપચંદ ડીસા શાહ જસુબેન ભોગીલાલ ડીસા ખેમચંદ વરધીચંદ બેડાવાળા પરિવાર સાબરમતી સ્વ રૂક્ષ્મણીબેન મફતલાલ જેસીંગલાલ ડીસા વિનોદરાય મણિલાલ દફતરી સુરેન્દ્રનગર ચંદ્રકાન્તા જૈન નવી દીલ્હી તગીબેન દીપાજી ડીસા ચંદુલાલ ધરમચંદ ધાનેરા કાંતિલાલ સ્વરૂપચંદ ડીસા સ્વ. વનિતાબેન કુલચંદ રૂપાજી માલવાડા શાહ ભીખીબેન લહેરચંદ ડીસા સંઘવી કીર્તિલાલ કાળીદાસ ડીસા ગણેશમલ ક્રીષ્નાજી ડીસા ચીમનલાલ હંસરાજજી ડીસા સંઘવી બાબુલાલ તારાચંદ ડીસા રમીલાબેન ચૌધરી ડીસા સંઘવી વાડીલાલ અમુલખભાઈ ડીસા ડાહ્યાલાલ ગલબાજી ડીસા રવચંદ જક્ષીભાઈ ડીસા નેમીચંદ સરેમલજી ડીસા સંઘવી સેવંતીલાલ ધરમચંદ સંઘવી પ્રભાબેન સેવંતીલાલ ડીસા ઘેબરલાલ ક્રીષ્નાજી ડીસા શાહ રમણીકલાલ ચીમનલાલ ડીસા ઘેબરલાલ ધનરાજજી ડીસા ૧૦ ડીસા ૧૦ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાભર ભાભર (મુનિશ્રી અહપ્રભ વિ.મ.સા.ના સદુપદેશથી) નકલા નામ ગામ ૧૦૦ જાસુદબેન મણીલાલ શાહ ડીસા હસ્તે ડો. પ્રકાશભાઈ, કુમારપાળ, કમલેશભાઈ ભરતભાઈ, શેલેષભાઈ શ્રી ભાભર જૈન સંઘ ભાભર સોનેથા જેન્તિલાલ ગંભીરદાસ સંઘવી ફોજલાલ ખુબચંદભાઈ ભાભર કોઠારી જીવતલાલ ઝુમલાલા ભાભર રોળીચા કપુરચંદ માનચંદ ભાભર શેઠ જીવતલાલ અમૃતલાલા ભાભર મુજપુરા વરધીલાલ ટીલચંદ શાહ દીનેશભાઈ વાલચંદ ભાભર મારવાડી કીશનભાઈ સુલતાનમલા મુજપુરા હરગોવન રૂપશીભાઈ ભાભર સંઘવી શાંતિલાલ વાડીલાલ ભાભર રોળીયા હાલચંદ ચુનીલાલ ભાભર કોઠારી પન્નાલાલ કાંતિલાલ ભાભર વોરા મોહનલાલ દેવશીભાઈ ભાભર ગાંધી શાંતિલાલ ભોગીલાલ ભાભર ધુડાલાલ કાળીદાસ ભાભર સંઘવી રૂપશીભાઈ અનુપચંદભાઈ ભાભર ડો. એલ.ટી. શાહ ભાભર સંઘવી હીરાલાલ હરગોવનદાસ સંઘવી બાલચંદ મણીલાલ ભાભર ચોક્સી નરોત્તમદાસ હરગોવનદાસ લોલાડીયા હસમુખભાઈ નાથાલાલ ભાભર ભાભર ભાભર ભાભર For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'ઉપકારીઓના પવિત્ર ચરણારવિદે વંદના કલિકાલમાં પણ ત્યાગી તપસ્વી સુસંયમી શાસનપ્રભાવક શિષ્યરત્નોના ઘડવૈયા, જેમનો ત્યાગ, તપ ઇન્દ્રિયસંચમ ચોથા આરાના મહાત્માઓની યાદ અપાવે તેવો હતો, જેમણે વિશાળ પ્રમાણમાં કર્મગ્રંથના સાહિત્યનું સર્જન કર્યું હતું એવા સિદ્ધાન્ત મહોદધિ, શાસનપ્રભાવક પ.પુ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા..... ! જેમના પગલે પગલે શાસનપ્રભાવના થતી હતી અને તે પ્રભાવના દ્વારા ‘રામ ત્યાં અયોધ્યા'ની લોકોક્તિને ચરિતાર્થ કરનારા, સત્યની રક્ષા માટે પ્રાણની પરવા વિના ઝઝુમનારા, ગમે તેવા પ્રલોભનો પણ જેમને સત્યમાર્ગથી ચલાવી શક્યા નહોતા, દીક્ષાની મંદ પડેલ જ્યોતને જ્વલંત બનાવનારા, જિનાજ્ઞાગર્ભિત પ્રવચનો દ્વારા અનેક ભવ્યાત્માઓને સન્માર્ગમાં સ્થિર કરનારા એવા પ.પૂ. સ્વ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ...! જાપ અને ધ્યાનનું આલંબન પુરૂ પાડનાર, જેમના રોમરોમમાં નમસ્કાર મહામંત્ર વ્યાપીને રહ્યો હતો, એવા પ્રશાન્તમૂર્તિ અધ્યાત્મયોગી નિસ્પૃહશિરોમણી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ જેમની સેવા ગુરુ ગૌતમની યાદ અપાવે તેવી હતી, જેઓ અગાધ વાત્સલ્યના ધારક હતા. ૧૧ વર્ષ સુધી જેમને સુવિશાળ ગચ્છનું સંચાલન કરેલુ એવા શાસનપ્રભાવક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા....! જેમનું વાત્સલ્ય અગાધ હતું, જેમના નિખાલસતા, સરળતા, ગુણાનુરાગ વિ. ગુણોથી અનેક ભવ્યાત્માઓ ધર્મ સમ્મુખ થતા હતા, એવા વર્ધમાન તપોનિધિ શાશનપ્રભાવક પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રધોતનસૂરીશ્વરજી મહારાજ....! ઉપધાન ઉજમણા, છ'રિ પાલિત સંઘ, દીક્ષા મહોત્સવ વિગેરે અનુષ્ઠાનો દ્વારા શાસનની અભૂત પ્રભાવના કરનારા, નિર્દોષ સંયમ અને સમતાંનું આલંબન પુરૂ પાડનારા, અપ્રમત્તતા અને ક્રિયાકુશળતા દ્વારા અનેક ભવ્યાત્માઓને ક્રિયામાર્ગમાં જોડનારા સંસારરૂપ કીચડમાં ફસી ગયેલા મારા જેવા અનેકને બહાર કાઢનારા, એવા મરૂધરદેશોદ્ધારક પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જિનપ્રભસૂરીશ્વરજી મહારાજ....! નિસ્પૃહતા, નિર્દોષ ગોચરી પાણી ગવેષણાની વૃત્તિ, અને સુવિશુદ્ધ સંયમ જીવન જીવવા દ્વારા ચોથા આરાના મહાત્માઓની ઝાંખી કરાવનારા, જેમની ક્રિયાની મસ્તી જોવી એ એક જીવનનો લ્હાવો ગણાતો, જેમનું મારા પર અપરંપાર વાલ્ય હતું એવા પ.પૂ. મુનિરાજશ્રી વારિણવિજયજી મહારાજ. વર્ધમાન તપની ૮૯ ઓળીના આરાધક, સતત સ્વાધ્યાય અને જાપના આરાધક, વડિલબંધુ પ.પૂ. મુનિરાજશ્રી સોમપ્રભાવિજયજી મહારાજ લિ. મુનિ યુગપ્રભ વિજયજી For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્તિઃ મુક્તિની દૂતી | સર્વકર્મના ક્ષયરૂપ તથા અનંતસુખના ભંડાર સ્વરૂપ મોક્ષપ્રાપ્તિ માટે શક્ય પુરુષાર્થ કરવો એજ દુર્લભ મનુષ્યજન્મમાં કરવા લાયક ઉત્તમોત્તમ કાર્ય છે. મોક્ષપ્રાપ્તિનું બીજ છે, પરમાત્મભક્તિ. જે જે ગુણો આપણે પ્રાપ્ત કરવા છે, તે તમામ ગુણો એક જ જગ્યાએ પરમાત્મામાં પરાકાષ્ઠાએ પહોંચેલા છે. પરમાત્મા એટલે સર્વોત્કૃષ્ટ અનંતગુણોનું એક પવિત્રધામ ! તેમજ જગતમાં જ્યાં પણ કોઈનામાં સદ્ગુણરૂપી ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે. તે પ્રવાહ પણ પરમાત્મા રૂપી હિમાચલમાંથી જ નીકળેલો છે. આવા પ્રભુ પ્રત્યે ભક્તને ભક્તિ જાગે, એ સાહજીક છે. જેમ જળ વિના માછલી રહી શકે નહીં, તેમ કૃતજ્ઞાત્મા પ્રભુભક્તિ વિના રહી શકતો નથી. સુંદર ભાવવાહી સ્તવનો પરમાત્મા ભક્તિ માટે પુષ્ટ આલંબન છે. ધીમે ધીમે રાગપૂર્વક અર્થની વિચારણા સાથે બોલાતા સ્તવનો પરમાત્મા ભક્તિ માટે પુષ્ટ આલંબન છે તથા બોલનારા ભક્તાત્માને નવી નવી અનુભૂતિ થાય છે જાણે પરમાત્માની સાથે પોતાની એકાગ્રતા વધતી જતી હોય, દિનપ્રતિદિન જાણે પોતામાં પાપવૃત્તિ ઘટતી હોય, હૃદયમાં પવિત્રતાનો વધારો થતો હોય, બુદ્ધિ નિર્મલ થતી હોય અને અંતઃકરણમાં ધર્મબીજનું વાવેતર થઈ રહ્યું હોય એવો અનુભવ થવા લાગે છે. પ્રભુ ભક્તિથી દિનપ્રતિદિન શુભભાવની વૃદ્ધિ થાય છે, તેથી ઉપર ઉપરના ગુણસ્થાનકોને પ્રાપ્ત કરી આત્મા મોક્ષનું અનંત સુખ પ્રાપ્ત કરવા સમર્થ બને છે. પ્રભુભક્તિનું તાત્કાલિક ફળ ચિત્તની પ્રસન્નતા છે. અને પારંપરિક ફળ સદ્ગતિ અને પ્રાંતે મોક્ષ છે. સાક્ષાત્ ભગવાનના દર્શનનું સૌભાગ્ય આપણે નથી પામ્યા, પરંતુ પ્રાતિમારૂપે પ્રાપ્ત થયેલ ભગવાન પણ આપણા જોરદાર પુણ્યની નિશાની છે, વળી શાસ્ત્રોમાં જિનપડિમા જિનસારિખી કહી છે. જિનપ્રતિમાને સાક્ષાત્ ભગવાન માની ભક્તિ કરવાથી સાક્ષાત્ ભગવાનની ભક્તિ તુલ્ય ફળ મળે છે આ વાત સમજવા વ્યવહારિક દૃષ્ટાંત સમજીએ. કાગળનો એક ટુકડો હોય, એની કિંમત ૧૦ પૈસા પણ ન ઉપજે, તેજ કાગળના ટુકડા પર રીઝર્વ બેંકની ૫૦૦ રૂા.ની છાપ પડે તો તેજ ટુકડાની કિંમત ૫૦૦ રૂ. થઈ જાય છે ને ? વળી છાપ પડ્યા પહેલા તે માત્ર કાગળનો ટુકડો કહેવાય છે, પણ પછી For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ********** in તે કાગળનો ટુકડો ન રહેતા પાંચસો રૂપીયાની નોટ કહેવાય છે ! કાપડના ટુકડાઓ કાપડીયાની દુકાનમાં પગે અથડાતા હોય છે. તેજ કાપડના યોગ્ય વર્ણના ટુકડાઓ ભેગા કરી રાષ્ટ્રીયધ્વજ બનાવવામા આવે, તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન વિગેરે, સમસ્ત જનતા તે રાષ્ટ્રીયધ્વજને બહુમાનથી સલામ ભરે છે; રાષ્ટ્રીય ગીત ગાય છે, જેમ ધ્વજ બનતા પહેલા તે કાપડના ટુકડા તરીકે ઓળખાતા હોય છે. પછી તે કપડાના ટુકડા ન રહેતા રાષ્ટ્રીયધ્વજ કહેવાય છે ! તેમ પરમાત્માની પ્રતિમા પૂર્વે પાષાણ રૂપે હતી. તેમાંથી પ્રતિમાકાર પામ્યા પછી તેના ઉપર અંજનશલાકાવિધિ વખતે પ્રાણ પૂરાય છે, માટે પછી તે પત્થરરૂપ ન રહેતા પ્રતિમારૂપ ધારણ કરે છે. માટે ભક્ત આત્માને પ્રતિમામાં પણ સાક્ષાત્ પરમાત્માના દર્શન થાય છે. અર્જુન સાક્ષાત્ ગુરુ દ્રોણાચાર્યને પામીને ધનુર્વિધા નહોતો શીખી શક્યો તેથી અધિક ધનુર્વિધા દ્રોણાચાર્યની પ્રતિમાની ભક્તિ કરીને એકલવ્ય સાધી શક્યો હતો ! For Private And Personal Use Only આપણે પણ પ્રતિમારૂપે રહેલ ભગવાનમાં સાક્ષાત્ ભગવાનના દર્શન કરીને જો ભક્તિ કરીએ, તો મુક્તિ દૂર નથી ! ભક્ત આત્મા પરમાત્માની સુંદર ભક્તિ કરી શકે તે માટે પ.પૂ. મરૂધરદેશોદ્વારક મધુરભાષી-ભવોદધિતારક ગુરૂદેવ આ.ભ. શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજાએ વર્ષો પૂર્વે ‘જિનગુણસ્તવનાવલી' અને ત્યાર બાદ ‘ભદ્રંકરજિનગુણ સ્તવનાવલી' નું સંપાદન કરેલ. તે પુસ્તકોની ઘણી માંગ હોવાથી આઠ વર્ષ પૂર્વે મુનિશ્રી તત્ત્વપ્રભવિજયજીએ ‘શ્રી ભદ્રંકર-જિન-ગુણ-સ્તવન મંજૂષા’ પુસ્તકનું સંપાદન કરેલ જેની બે હજાર નકલો ચપોચપ ઉપડી જતા ને ફરી માંગ ઉભી થતા તે પુસ્તકમાં કેટલાક સુધારા-વધારા અને યથાયોગ્ય સંકલનપૂર્વક મુનિશ્રી અમિતપ્રભવિજયજી, મુનિશ્રી અર્હપ્રભવિજયજી તથા મુનિશ્રી સંયમપ્રભવિજયજીના સુંદર સહયોગથી ‘શ્રી ભદ્રંકર-જિનગુણસ્તવન મંજરી' નું સંપાદન ૫ વર્ષ પૂર્વે થયેલ તેની પણ ૨ વખતમાં ૪૫૦૦ નકલ ખપી જતા હજી લોકોની ઘણી માંગ હોવાથી ફરી આ પુસ્તકમાં કેટલાક સુધારા વધારા કરી સાતમી આવૃત્તિ રૂપે આજે પુનઃપ્રકાશન થઈ રહ્યું છે આ પુસ્તકના આલંબને ભવ્ય જીવો પ્રભુભક્તિમાં તરબોળ બની કર્મનિર્જરાસાધી મુક્તિમાં મ્હાલે એજ શુભેચ્છા મુનિ યુગપ્રભવિજયજી લિ. ઓપેરા જૈન ઉપાશ્રય વિ.સં. ૨૦૫૮ વૈશાખ વદ ૫, તા. ૩૧-૫-૨૦૦૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (વિષયાનુક્રમ | વિભાગ-૧ સ્તુતિઓ | વિભાગ-૩ યોયોનોસંગ્રહ નામ પેજ |શ્રી સિદ્ધાચલજીની સંસ્કૃત સ્તુતિઓ શ્રી ઋષભદેવની પરમાત્મ સ્તુતિઓ શ્રી સુમતિનાથની શ્રી શત્રુંજ્યની સ્તુતિઓ શ્રી શિતળનાથની | શ્રી વાસુપુજ્યની શ્રી આદિનાથની સ્તુતિઓ ૮ શ્રી શાન્તિનાથની શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તુતિઓ ૮ શ્રી નેમિનાથની શ્રીસીમંધરસ્વામી સ્તુતિઓ ૪ શ્રી પાર્શ્વનાથની અરિહંત વંદનાવલિ શ્રી મહાવીર સ્વામીની શ્રી સીમંધર સ્વામીની રત્નાક્ર પચ્ચીશી || ૨૫ શ્રી પર્વતિથિની પ્રદક્ષિણાના દુહાઓ શ્રી પજુસણની અશ્મકારીપૂજાના દુહાઓ - | ૨૦ | શ્રી સીદ્ધચક્રની વિભાગ-૨ ચૈત્યવંદનો. વિવિધ યોયો એક ગાયાની થોયો શ્રી સિદ્ધાચલજીના શ્રી કષભદેવના |વિભાગ-૪ સ્તવન સંગ્રહ) બે થી પંદર પરમાત્માના | શ્રી શંત્રુજ્યગિરિ શ્રી શાંતિનાથના | શ્રી આદિનાથ ૧૦ થી ૨૧ પરમાત્માના શ્રી અજિતનાથ શ્રી નેમિનાથના શ્રી સંભવનાથ શ્રી પાર્શ્વનાથના શ્રી અભિનંદન શ્રી મહાવીર સ્વામીના શ્રી સુમતિનાથ શ્રી સીમંધર સ્વામીના શ્રી પદ્મપ્રભ પર્વતિથિના શ્રી સુપાર્શ્વનાથ શ્રી પર્યુષણ પર્વના શ્રી ચન્દ્રપ્રભ શ્રી સિદ્ધચકના ૬૯ | શ્રી સુવિધિનાથ સામાન્ય ચૈત્યવંદળો છ3 | શ્રી શીતલનાથ ૨૨૬ ૦ ૨ ૧ ૦ છે. તે 8 2 - - ૪ : ૨ ૩ ૪ 8 9 ૬ ૨ ૨ ૨ $ $ $ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૬ ૩૦૦ શ્રી શ્રેયાંસનાથ શ્રી વાસુપૂજ્ય શ્રી વિમલનાથ શ્રી અનંતનાથ શ્રી ધર્મનાથ શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ શ્રી અરનાથ શ્રી મલ્લિનાથ શ્રી મુનિસુવ્રત શ્રી નમિનાથ શ્રી નેમિનાથ શ્રી પાર્શ્વનાથ શ્રી મહાવીર શ્રી સીમંધર સ્વામી સામાન્ય જિન ૨)રપલા વિભાગ-૫ પરિ૩૧ ૪૨૩૫ | ( વિવિધ પર્વોના સ્તવનો છે શ્રી પર્યુષણ પર્વના શ્રી વીરપ્રભુનું હાલરડું ૩૬૯ ૧૯૨૪૩ શ્રી વીરપ્રભુનું ૨૦ ભવનું ૩૦૨ ૩૨૫૦ શ્રી છઅઠ્ઠાઈનું સ્તવનઢાળ-૯ શ્રી મહાવીર સ્વામીનું પંચ કલ્યાણકનું ટાળ-૧૦ નવપદજીના સ્તવનો જ્ઞાનપંચમીની ઢાળ-૬ કેવળજ્ઞાન કલ્યાણકનુ | અષ્ટમીના સ્તવન ૪૧૩ ૩૫૦ |શ્રી મૌન એકાદશી ઢાળ-૪|૧|૪૧૮ ૪ ૬ = 9 ૦ ૦ બ બ હ બ હ ક બ જ ૮ ૩૮૪ ૧૪ ૩૯૩ ૧૪૦૫ ૪૧૩ વિભાગ-૬ સઝાય સંગ્રહ) વિવિધ ચરિત્રોની સઝાયો) ક્રમા સઝાય પ્રથમપદ રચયિતા ગાથા પેજ ૪૨૨ ૪૨૨ ૪૨૩ ઉદયરત્ના લધિવિ. કવિચણ મેઘરાજ માનવિજય ખુશાલવિજય ધર્મરંગ ૪૨૦ શ્રી શાલિભદ્રની બોલો બોલો રે શાલિભદ્ર શ્રી શાલિભદ્રની રાજગૃહી નગરી ભલી શ્રી શાલિભદ્રની રાજગૃહી નગરી મોઝારોજી શ્રી શાલિભદ્રની શાલિભદ્ર મોહ્યો રે શિવરમણી શ્રી ધન્નાશાલિભદ્ર | સરસ્વતી સ્વામીને વિનવું રે. શ્રી રઘુલિભદ્રની એક દિન કોશ્યા ચિત્ત રંગે. શ્રી રઘુલિભદ્રની અહો મુનિવરજી માહરી ઉપર શ્રી રઘુલિભદ્રની શ્રી સ્યુલિભદ્ર મુનિગણમાં શ્રી રઘુલિભદ્ર-કોશ્યા| વેશ જોઇને સ્વામી આપનો શ્રી જંબુસ્વામીની | રાજગૃહી નગરી વસે ૪૨૮ ૪૨૯ ૪૩૦ ૪૩૧ ૪૩૩, સુરીન્દુ હેતવિજય ૪૩૬ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રમ સાય પ્રથમપદ રચયિતા | ગાથા પેજ ૪3૮ ૪૩૯ ૪૩૯ ૪૪૦ 1 ૪૪૨ ધર્મરત્ના વિનયવિજય રૂપવિજય જ્ઞાનવિમલા 'રતનચંદ હર્ષકીર્તિ જ્ઞાનવિમળ ૪૪3 ૪૪૩ ४४४ ૪૪૦ ક્ષમાં કલ્યાણ ४४७ 'જિનવિજય ૪૪૮ વિધાકીર્તિ ૪૪૯ ઇન્દ્ર ૪૫૦ શ્રી જંબુસ્વામીની સરસ્વતી સ્વામીને વિનવું શ્રી ગજસુકુમાલની સંવેગરંગમાં ઝીલતો રે શ્રી ગજસુકુમાલની ગજસુકુમાલ મહામુનિજી શ્રી ગજસુકુમાલની { સોના કેશ કાંગસને રૂપા કેરો શ્રી રહનેમીની | કાઉસ્સગ ધ્યાને મુનિરહનેમી શ્રી રહનેમીની નાજી-નાજી-નાજી છેડોનાજી વિજયશેઠ-વિજયાશેઠાણી શુકલપક્ષ વિજચાવત લીનો વિજયશેઠવિજ્યાશેઠાણી પ્રહઉઠીરે પંચપરમેષ્ઠિ (ટા-૩) શ્રી સુદર્શન શેઠની મોહનગારી મનોરમા શ્રી સુદર્શન શેઠની | શીળ રતન જતને ધરો રે શ્રીધન્ના અણગારની ચરણ કમળ નવી વીરના રે શ્રીધન્ના અણગારની | ધન ધન્નો મુનિ વંદીએ રે શ્રીકૃષ્ણ મહારાજાની | | નગરી દ્વારિકામાં નેમિ જિનેસર શ્રીકૃષ્ણની ૪ ઢાળની | અરિહંતપદ પંકજ શ્રીનંદિષણની સાધુજી ન જઇએ રે પરધર શ્રીવજસ્વામીની સાંભળો તમે અદભુત શ્રીપજરવામીની શ્રી ધનગિરિમુનિ ગોચરી જાતા શ્રીદેવાનંદાની જિનવરરૂપ દેખી શ્રીવંકચૂલની જંબુદ્વીપમાં દીપતું રે લાલા શ્રીસુબાહુકુમાર હવે સુબાહુકુમાર એમ વિનવે શ્રીમેતારજમુનિની અમદમ ગુણના આગરુજી શ્રીલાચીપુત્રની નામે ઇલાચી પુત્ર જાણીએ શ્રીઇલાચીપુત્રની | ઇલાચીકુમાર ચિત્ત ચિંતવે રે શ્રીકોણિક પુત્રની કીયા રે ભવનું વૈર કપુત.. અંધકમુનિની(ટા-૨) | નમો નમો ખંધ મહામુનિ કુરગડુ મુનિ(ઉપશમ) ઉપશમ આણો ઉપશમ આણો શ્રીઝાંઝરીયા મુનિની | ઝાંઝરીયા મુનિવર જગ જ્યો ૪૫૧ પદ્મવિજય જિનહર્ષ ૪૫૬ પઘવિજય ૪૫. દીપવિજય ૪પ૮ સકળચંદ ૪૫૯ ૪૬o જ્ઞાનવિમલા સૌભાગ્યવિજય રાજવિજય લબ્ધિ વિજય માન વિજય T૪૬૩ ૪૪ XSS ૪૬ ૪૬૮ મોહન ધનવિજય ધર્મરના ૪૬૯ T૪૭૧ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રમ સાય પ્રચમપદ રચયિતા ! ગાથા પ્રીતિવિમળ ! પણ ૪૪૧ ૪૭૨ રામ કનકકીર્તિ રામવિજય '603 ૪૦૪ માણેકમુનિ ૪૦૫ ૪૦૫ જ્ઞાનસાગર સત્યવિજય. વિમલહેમ ૪૬ ૪૦૦ ૪૦૮ શ્રી મેઘકુમારની | ધારણી મનાવે રે મેઘકુમારને રે શ્રી મૃગાપુત્રની ભવિ તુમે વંદો રે શ્રી ભરત ચક્રવર્તીની મનહી મેં વૈરાગી, ભરતજી શ્રી ભરત ચક્રવર્તીની આભરણ અલંકાર શ્રી બાહુબલીની ! બહેની બોલે હો બાહુબલી શ્રી બાહુબલીની વીરાજી માનો મુજ વિનંતી શ્રી બળદેવની માસખમણને મુનિવર શ્રીપાળ મયણાની. સરસ્વતી માતા મયા કરો શ્રીપાળ-મયણા પૂર્વભવ | હિરણ્યપુર નામે નયરમાં રે શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની પ્રણમું તમારા પાય શ્રી ટંટણદષિની ટંટણદષિને કરૂ વંદના શ્રી અનાથીમુનિની બંબસારે વનમાં ભમતા. શ્રી મનકમુનિની નમો નમો મનક મહામુનિ શ્રી અરણિક મુનિની અરણિકમુનિવર ચાલ્યા. શ્રી સનતકુમારની સરસતી સરસવચન શ્રીસનતકુમારની ધન્ય ધન્ય સનતકુમારને શ્રી સીતાસતીની જનક સુતા સીતા સતી રે શ્રી સીતાસતીની જનક સુતા હું નામ ધરાવું શ્રી સીતા સતીની છળ કરી સીતાને ઝાલી અમૃત રૂપવિજય ૪૯ જિનહર્ષ ૪૮૦ ઉદયરત્ન ૪૮૦ લધિ ૪૮૧ ૪૮૨ ૪૮૩ રૂપવિજય શાંતિકુશળ ઉદયરત્ના જ્ઞાનવિમલ ૪૮૫ ૪૮૬ ઉદયરત્ન ૪૮૬ શ્રીભાવપ્રભા _ ૪૮૭ શ્રી પૃથ્વીચંદ્ર ૩ ઢાળ શાશન નાયક સુખકરુ જીવવિજય ૪૮ શ્રીમરૂદેવીમાતાની તુજ સાથે નહીં બોલું રિખવ ૪૯૫ વિનયવિજય | ૪૯૫ જસ ૪૯૬ જિન ૪૯. શ્રીમરૂદેવી માતાની મરૂદેવી માતા રે એમ ભણે. દ્રોપદી (ડવા તુંબડા) | સાધુજીને તુંબડુ વહોરાવીયુ શ્રીદ્રોપદીની લજ્જા મોરી રાખો રે દેવ શ્રી તુલસાની શીલ સુરંગી રે તુલસા શ્રી તુલસાની ધન ધન સુરસા સાચી શ્રીચંદનબાળાની. વીરપ્રભુજી પધારો નાથ જ્ઞાનવિમલા ૪૯૮ ૪૯૮ કલ્યાણવિમળ] વિનયવિજયા ૪૯૯ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રમ સજઝાય પ્રથમપદ | રચયિતા | ગાથા પેજ શ્રીચંદનબાળાની. તારા મુખડા ઉપર જાઉં વારી. ! પoo. પદ્મવિજય ૯ માણેકવિજય! ૧૮ અંજના વાત કરે છે મારી ૫૦૧ વિચરતા ગામોગામ રાજવિજય. ૫૦૩ શ્રી અંજનાસતીની શ્રીરૂક્ષ્મણિની શ્રીસુભદ્રાસતીની શ્રીકામલતાની પ૦૪ ૫૦૪ શ્રીહરિશ્ચંદ્ર ૩૦. | પ૦૦ શ્રીઅમરકુમાર બી-ભુત્તા શ્રીઅભુત્તા ૫૦૯ ધનધન જિનદત્ત અંગજા અમૃતા શી કહું કથની મારી રાજ સાકળચંદ શ્રીગુરુપદપંકજ નમી નિતિઉદય રાજગૃહી નગરી ભલી કવિયણ સંમય રંગે રંગ્યુ જીવન જ્ઞાનવિમલ વીરજીણંદ વાંદિને રત્નસાગર વૈરાગ્ય પોષક સજ્જાયો પ૧૪ ૨૩ પ૧૫ વૈરાગ્ય ચા મેઇન ઉદયરત્ના વૈરાગ્યની સુરતરૂપની પરે ૫૧e દેવસુર ચિદાનંદ વૈરાગ્યની મુસાફર જીવડા કાચાનો ૫૧૮ વૈરાગ્યની ચિદાનંદ ૫૧૯ વૈરાગ્યની ઉદયરત્ના ૫૧૯ વૈરાગ્યની ૫૨૦ પદ્મ હીરવિજય વૈરાગ્યની ૫૨૧ વૈરાગ્યની પા પર૧ વૈરાગ્યની પ૨૨ Jધર્મરત્ન હર્ષવિજય. વૈરાગ્યની પર રે... નર જગ સપને કી માયા શી કહું કથની મારી તે તરીયા ભાઈ તે તરીચા. હતું બાળક પણું અમે તો આજ તમારા બે તન ધન જોબન કારમુંજી મારું મારું મ કર જીવ તું તે ગિરુઆ ભાઈ તે ગિરુઆ આપ અજવાળજો આત્મા પુણ્ય સંયોગે પામીયો જી રે આ સંસાર અસાર છે સાર નહિ રે સંસારમાં જોને તુ પાટણ જેવા ઉંચા તે મંદિર માળીયા વૈરાગ્યની લિબ્ધિ પર3 વૈરાગ્યની લધિ ૫૨૪ વૈરાગ્યની ધર્મરત્ન પ૨૪ વૈરાગ્યની પ૨૫ ધર્મરત્ના સૌભાગ્ય વૈરાગ્યની પર રત્નવિજય વૈરાગ્યની વૈરાગ્યની ઉદયરત્ના પર, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ક્રમ ૧ વૈરાગ્યની વૈરાગ્યની વૈરાગ્યની વૈરાગ્યની વૈરાગ્યની વૈરાગ્યની વૈરાગ્યની વૈરાગ્યની વૈરાગ્યની ૧૦૦ વૈરાગ્યની ૨ 63 ૪૬. ક co સાય ૐ ૐ ૐ ૧૦૧| સ્વાર્થની ૧૦૨ સંસારના ખોટાસગપણ ૧૦૩ આત્માની ૧૦૪| શીખામણની આપ સ્વભાવની ૧૦૫ ૧૦૬ ઉપદેશની ૧૦૦ સુકૃતની ૧૦૮ શિખામણની ૧૦૯ અધ્યાત્મની ઉત્તરા॰નાદશમાઅધ્ય ૧૧૦ ૧૧૧ ભવિષ્યની ૧૧૨ મનુષ્યભવની ૧૧૩ ઉપદેશની ૧૧૪ ઉપદેશની ૧૧૫ વણઝારાની www. kobatirth.org પ્રથમપદ જાઉં બલિહારી વૈરાગ્યની માનમાં માનમાં માનમાં રે મરણ ન છૂટે રે પ્રાણીયા કેના રે સગપણ કેની રે માયા આવ્યો ત્યારે મુઠીવાળી ભરોસે શું રહ્યા ભુલી ખબર નહીં આ જગમેં એ સંસાર અસાર છે નથી સાર જગતમાં ભુલ્યો મન ભમરા તું આત્મ શિખામણની સજ્ઝાય જગત હૈ સ્વાર્થ કા સાથી સગું તારૂં કોણ સાચુ રે ક્યાં તન માંજતા રે મોંઘેરો દેહ આ પામી આપ સ્વભાવમાં રે આતમધ્યાનથી રે સંતો જીવડા સુકૃત કરજે ગરભાવાસમાં ચિંતવે અરે કિસ્મત તું ઘેલુ સમવસરણ સિંહાસનેથી ભવિષ્યમાં લખ્યુ હોય તે મનુષ્યભવનું ટાણું રે વૃથા કરે તું ગુમાન ચેતે તો ચેતાવું તને રે નરભવનગરસોહામણું *** રચયિતા ધર્મરત્ન કેવળ ધર્મરત્ન વિનયવિજય ઉદયરત્ન શુભવિજય અમર Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ધર્મરત્ન ખાન્તિ ૠષભદાસ આનંદઘન ચિદાનંદ * ૧૩ જ્ઞાન પદ્મ માથા પેજ b ૧૧ . G e . ૧૦ એક ક ૧૬ ૫ જીવ ચિદાનંદ સત્યવિ. ખીમાવિજય . શુભવીર શ્રીકરણ G to . . માણેકવિજય દ હિરવિજય દ ૧૨ و C પરત પરટ પરભ ૫૩૦ ૫૩૧ ૫૩૧ ૫૩૨ ૫૩૩ ૫૩૪ ૫૩૫ 436 ૫૩૦ ૫૩૮ ૫૩૯ ૫૩૯ ૫૪૦ ૫૪૧ ૫૪૧ ૫૪૨ ૫૪૩ ૫૪૪ ૫૪૫ ૫૪૫ ૫૪૦ ૫૪૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સઝાય પ્રથમપદ રચયિતા ! ગાથા પેજ ૫૪૮ ચિદાનંદ કવિદાસ ૫૪૮ પુરવપુણ્ય ઉદયકરી તેને સંસાર સુખ કેમ સાંભરે રે આ ભવ રત્નચિંતામણી સરિખો | નાથ કહે તું સુણને નારી અભય ૫૫૦ ઉદયરત્ન પપ૧ મનુષ્યની દુર્લભ ઉપદેશની રત્નચિંતામણીની સ્ત્રીને શિખામણની ઉત્તમ મનોરથની સટોડીયાની અનુભવની ઉપદેશની ધન ધન તે દિન ક્યારે આવશે બધવિજય ૫૫૨ સુણો સટોડીયા ! સાના ઉદયરત્ન અનુભવિયાના ભવિયા રે ષભ ૫૫૪ ૫૫૫ આપે આપસદા સમજાવે જ્ઞાનવિમલા કર્મના વિપાકની સઝાય ) સુખદુ:ખ સરજ્યા પામીયે દાન ૫૫૬ પ્રભુજી મારા કર્મો પપદ ૧૨૪] કર્મવિડંબનાની આઠ કર્મની કર્મ પચ્ચીસીની નરક દુઃખની કરમચંદની રત્નવિજય ત્રષિહર્ષ ૫૫૦ દેવદાનવ તીર્થકર સુણ ગોચમજી! વીર ફેઈ કેઈ નાચ નચાવે શુભવીર પપ૯ આનંદધન ૫૬૦ પુણ્યફળની સરસ્વતી સામિણિ પાય લાવણ્યસમય 1 ૫૧ અધ્યાત્મની નાવમેં નદીયા આનંદધના ૫૬૨ નાણાવટીની ૫૬૩ આત્મોપદેશ પ૬૪ ૫૬૫ | વિનયની વિનયની ૮ ૫૬૬ હે ! નાણાવટી રૂપવિજય હુંતો પ્રણમું આનંદધન આત્મગુણપોષક સન્માય ) વિનય કરો ચેલા ગુરૂ તણો વિમલસૂરિ પવયણ દેવી ચિત્ત ધરીજી ઉદયવાચક શ્રી જંબુ મુનિ વીનવ્યા રે રામવિજય શીલ સમું વ્રત કો નહિ ઉદયરત્ના ગીરૂઆ રે ગુણ શીયલના સુખવિજય શ્રી જીનવાણી હો ભવિયણ સકલ મનોરથ પૂરવે કાંતિવિજય વિનયની ૫૬૬ ૫૬૮ શીયલની શીયલની ૫ | ૫૬૮ 'જીવ 1 ૫૬૯ શીયળની | પહેલા મહાવ્રતની ૬ પo૦ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રમ સઝાય પ્રથમપદ રચયિતા | ગાથા પેજ ૧૦ ૫oo. ૫૦૧ પ૧ પ૦૨ ૫૦૩ ૧૪૫ ૫૦૪ ૧૪૬ પ૦૬ ૫oo. ૫૦૯ ૫૦૯ ૫૮૦ ૫૮૧ | ૧૧ ] પ૮૧ બીજા મહાવ્રતની અસત્ય વચના કાંતિવિજય ત્રીજા મહાવ્રતની ત્રિજું મહાવ્રત સાંભલો કાંતિવિજય ચોથા મહાવ્રતની સરસ્વતી કેરાં રે કાંતિવિજય પાંચમા મહાવ્રતની આજ મનહ મનોરથ કાંતિવિજય જીવદયાની ગજભવે સસલો ઉગારીયો ધર્મરત્ન જીવદયાની આદિ જિનેશ્વર પાય પ્રણમી શિવસાગર સમતાની જબ લગ સમતા ક્ષણ સુજશ શ્રાવક કરણીની શ્રાવક તુ ઉડે પરભાત હર્ષ વિ. દાન-શીલ-તપભાવની શ્રી મહાવીરે ભાખીયા ઉદયરત્ન ૧૪૯ દાનધર્મની ચોત્રીસ અતિશયવંતા ઉદયરત્ન સુપાત્રદાનની પ્રણમી શ્રીગોચર ગણધાર દીપવિજય તપની કીધા કર્મનિકંદવા રે ઉદયરત્ના સત્સંગની સત્સંગનો રસ ચાખ જ્ઞાનવિમલા પાપસ્થાનકની સઝાયો ) ક્રોધની કડવાં ફળ છે ક્રોધના ઉદયરના ક્રોધની ક્રોધ તે બોધ નિરોધ છે યશોવિજય ક્રોધની ક્રોધ ન કરીએ ભલા પ્રાણી ભાવસાગર માનની માન ન કીજે માનવી રે માનની રે જીવ ! માન ન કીજીએ |ઉદયરત્ના માયાની સમકિતનું મૂળજાણીએજી ઉદયરના માયાની માયા મનથી પરિહરી રે મણવિજય લોભની લોભ ન કરીએ પ્રાણીયા ભાવસાગર લોભની આસા દાસી વશ પડ્યા રૂપવિજય હિંસા પાપસ્થાનકની | પાપસ્થાનક પહેલુ કહ્યું રે સુજશા મૈથુન પાપસ્થાનકની | પાપસ્થાનક ચોથું વર્જિએ સુજશ પરિગ્રહ પાપસ્થાનકની પરિગ્રહ મમતા પરિહરો સુજશ ૬ | ૫૮૨ | ૮ | ૫૮૨ | ૯ | ૫૮૩ વીર ૧૦ ] ૫૮૪ 1 ૫૮૫ ૫૮૫ ૫૮૬ ૫૮૭ T ૫૮૮ ૫૮૯ ૫૯૦ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમ સજઝાય પ્રથમપદ રચયિતા ગાથા પેજ રાગ પપિસ્થાનક પપસ્થનાક દશમુ સુજસ સુજસ ૧દકી અભ્યાખ્યાનપપસ્થા. પપસ્થાનક તેરમું ૫૯૨ સુજશ ૫૯૨ માનવિજય ૫૯૩ વીર ૫૯૪ ધર્મી ૫૯૫ પ૯૫ જ્ઞાનવિમલ પ૯૭, જ્ઞાનવિમલ ૫૦૦ જ્ઞાનવિમલ ૫૯૮ જ્ઞાનવિમલ ૫૯૯ ૫૯૯ Goo પરપસ્વિાદપાપસ્થાની સુંદર ! પપસ્થાનક તજ આઠ મદની મદ આઠ મહામુનિ કૃપણ કાઠીચાની કપણપણાથી બીહતો રે ચેતનને ઉપદેશની સદગુરૂ પસાઉલે. ( નવપદની સઝાય. નવપદની રાજગૃહી ઉધાન અરિહંતપદની વારી જાઉં શ્રી અરિહંતની સિદ્ધપદની નમો સિદ્ધાણં બીજે પદે રે આચાર્ય પદની આચારી આચાર્યનુંજી ઉપાધ્યાયપદની ચોથે પદે વિઝાયનું સાધુપદની તે મુનિને કરૂ વંદન ભાવે ૧૦૦ મુનિગુણની સમતા સુખના જે ભોગી શ્રીદશમાં અધયનની તે મુનિ વંદો તે મુનિ વંદો શ્રી મુનિવંદનની શ્રીમુનિરાજને વંદના સાધુ સમુદાયની પ્રણમું શાસનપતિ શ્રીવીર ( વૈવિધ્યસભર સઝાય | સુખીયાની તે સુખીયા ભાઈ તે સુખીયા સાધુ મહિમાની અવધૂ નિસ્પક્ષ વિરલા કોઈ ધર્મટતાની જુઓ રે જુઓ જેનો કેવા શ્રી પડિક્કમણાની કર પડિક્કમણું ભાવશુંજી શ્રી પડિક્શણાંના ફળની ગોચમ પૂછે શ્રી મહાવીરને સામાયિક લાભની કર પડિક્કમણું ભાવનું શ્રી નમસ્કાર મહામંત્રની સમરજીવ! એક નવકાર સાચા જેનત્વની જૈિન કહો કયું હોવે જ્ઞાનવિમલા જિનવિજય વૃદ્ધિવિજય દીપવિજય ૬૦૨ નયવિમલ નય ૬૦૬ ચિદાનંદ ૬૦૦ વીરવિજય ૬૦૦ રૂપવિજય ૬૦૮ જસ ૬૦૮ ધર્મસિંહ ૧૦ કીર્તિવિમલ ૧૦ સ ૧૧ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમ સઝાય ક્રમ | સઝાય | પ્રથમપદ પ્રથમપદ રચયિતા |ગાયા રેજી રચયિતા | ગાથા પેજ ૧૯o. ૧૮૯ | મોક્ષની મોક્ષનગર મારું સાસરું જ્ઞાનવિમળા ૧૯૦| આગમ આશાતનાની આગમની આશાતના નવિ શુભવીર છઠ્ઠા આશાતનાની છઠ્ઠો આરો એવો આવશે મેઘ ૧૯૨] નટવાની હું નટવો થઈને નાટક ન્યાયસાગર ૧૯૩ મન વશ કરવાની મનાજી તું તો જિનચરણે આનંદધન ૧૯૪] મનની ક્યાં કરું મન સ્થિર આનંદધના ૧૯૫ ] મુરખાની (જીવનગાડી) મુરખો ગાડી દેખી મલકાએ મોહન ૧૯૬ તુવંતીની પવયણ દેવી સમરી માત ન્યાય સંગતની લોટું લાલ બને અગ્નિસંગથી રામ શ્રીપર્યુષણ પર્વની | પર્વપજુસણ આવીયા રે લોલ અનીત્ય ભાવનાની મુંઝમાં મુઝમાં અશરણ ભાવનાની કો નવિ શરણં કો નહિ કળચંદજી ૨૦૧ એકત્વ ભાવનાની આવ્યો પ્રાણી એકલો રે ૨૦૨] અન્યત્વ ભાવનાની પાંચમી ભાવના ભાવીયે રે ચોમમુનિ ૨૦૩ પાંચમની શ્રીગુરુચરણ પસાઉલે કાંતિલિયા ૨૦૪ આઠમની અષ્ટકર્મચુરણ કરીરે વિજયસેના એકાદશીની આજ મારે એકાદશી ઉદયરન ૨૦૬ વાણીયાની વાણીયો વણઝ કરે છે વિમળ લિ. સાડાત્રણસોની ટાળ૧ શ્રી સીમંધર યશો ૨૦૮ સાડાત્રણસોની ટાળ૧૫ ધન્ય તે મુનિવરારે ૨૦૯ | ભાવશ્રાવકના૧૯ગુણ ભાવશ્રાવકના ભાવીએ યશો (સમકિતના ૬૭ બોલની સઝાય) ૨૧૦. સમકિતની સુકૃતવલ્લી કાદંબિની ચશોવિજય | ૮ | ૩૧ (વિભાગ-૭ સમાધિ મરણની ચાવી) ૨૦૫ ૨oo. યશો વિનય J૮ ઢાળ પુણ્યપ્રકાશનું સ્તવન | સકળસીદ્ધી દાચક સદા અમૃતવેલની સઝાય ચેતન જ્ઞાન અજુવાળીયે પદ્માવતી આરાધના | હવે પદ્માવતી ચશોવિ. સમય સુંદર | ૩૦ | For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '' શ્રી ભદ્રંકર જિન-ગુણ સ્તવન મંજરી ૧) સ્તુતિઓ (૨) ચેત્યવંદન (૩) થોયોનો સંગ્રહ સ્તવન સંગ્રહ ૧૬૬ પર્વોના સ્તવનો ૩૬૬ ૫) પર્વોના સ્તવનો ૩૬૬ સઝાયનો સંગ્રહ ૪૨૨ (૭) સમાધિ મરણની ચાવી ૬૪૦) For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે . વિભાગ-૧ તૃતિઓ છે ( સંસ્કૃત સ્તુતિઓ) જિનધર્મ વિનિર્ભકતો મા ભૂવં ચક્રવર્યપિ | ચાં ચેટોડપિ દરિદ્રોડપિ, જિનધર્માધિવાસિતઃ || ૧ જિને ભક્તિ ર્જિને ભક્તિ જિંને ભક્તિ દિને દિનેT સદા મેડસ્તુ સદા મેડસ્તુ સદા મેડસ્તુ ભવભવે II ૨ દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્ | દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ્ || ૩ તુલ્યું નમસ્ત્રિભુવનાર્તિહરાય નાશ ! | તુલ્ય નમઃ ક્ષિતિતલામલભૂષણાય | તુલ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાચ 1. તુલ્યું નમો જિન ! ભવોદધિશોષણાય || ૪ ચૈઃ શાન્તરાગચિભિઃ પરમાણુભિન્દ્ર નિમપિત સ્ત્રિભુવનેકલલામભૂત ! તાવત્ત એવ ખલુ તેડણવઃ પૃશિવ્યાં ! ચરો સમાનામપર ન હિ રુપમસ્તિ || ૫ દેવેન્દ્રવંધ ! વિદિતાખિલવસ્તુસાર ! સંસારતારક ! વિભો ! ભવનાધિનાથ ! ગાયત્ત્વ દેવ ! કરુણાહુદ ! માં પુનહિ ! સીદન્તમધ ભચદઃ વ્યસનામ્બરાશેઃ || ૬ ચધસ્તિ નાથ ! ભવદંધિસરોરૂહાણાં | ભક્તઃ ફલ કિમપિ સંતતિસંચિતાયા: | તમે ત્વદેકશરણસ્ય શરણ્ય ! ભૂયાઃ | સ્વામી ત્વમેવ ભુવનેડા ભવાન્તરેડપિ / ૦ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ મે સફલ જન્મ, અધ મેં સફલા કિયા | અધ મે સફલ ગાત્ર, જિનેન્દ્ર ! તવ દર્શનાર્ II ૮ દર્શનાત્ દુરિતકવંસી, વંદનાત્ વાંછિતપ્રદ: | પૂજનાત્ પૂરક: શ્રીણાં, જિનઃ સાક્ષાત સુરદુમઃ II લ પૂર્ણાનન્દમયં, મહોદયમય, કેવલ્ય ચિદમ્મચં . રૂપાતીતમય, સ્વરૂપમણ, સ્વાભાવિકી શ્રીમચમ્ જ્ઞાનો ધોતમચં, કૃપારસમય, સ્યાદ્વાદ વિધાલયં || શ્રીસિદ્ધાચલ તીર્થરાજમનિશ, વન્દ યુગાદીશ્વરમ્. || ૧૦ અન્યથા શરણે નાસ્તિ, ત્વમેવ શરણં મમ || તસ્માત્ કારુણ્યભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર ! ૧૧ પાતાલે ચાનિ લિંબાનિ, ચાનિ લિંબાનિ ભૂતલે . સ્વર્ગેપિ ચાનિ લિંબાનિ તાનિ વંદે નિરંતરમ્ II ૧૨ અધાભવન્સફલતા નયનદ્રયસ્ય T દેવ ! ત્વદીયચરણામ્બુજ વીક્ષણેન | અધ શિલોકતિલક ! પ્રતિભાસતે મે | સંસારવારિધિરયં યુલકપ્રમાણઃ | ૧૩ નેત્રાનન્દકરી, ભવોદધિતરી, શ્રેયસ્તરોર્મજ્જરી II શ્રીમદ્ધર્મ મહાનરેન્દ્રનગરી, વ્યાપલ્લતા ઘૂમરી ! હર્ષોત્કર્ષ શુભપ્રભાવલહરી, રાગદ્વિષાં જિત્વરી ! મૂર્તિ શ્રી જિનપુંગવસ્ય ભવતુ, શ્રેયસ્કરી દૈહિનામ / ૧૪ કિં કપૂરમયં સુધારસમાં કિં ચંદ્રરાચિમચં I કિં લાવયમય મહામણિમય કારુણ્યકેલિમય ! વિશ્વાનંદમયં મહોદયમય શોભામય ચિન્મય ! શુકલધ્યાનમચં વપુર્જિનપdભૂચાદ્ ભવાલમ્બનમ્ ૧૫ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી સ્તુતિઓ) િતથાપિ બાલ તારો છું ! પ્રભુ જેવો ગણો તેવો, તથાપિ બાલ તારો છું, તારે મારા જેવા લાખો, પરંતુ એક મારે તું; નથી શક્તિ નિરખવાની, નથી શક્તિ પરખવાની, નથી તુજ ધ્યાનની લગની, તથાપિ બાલ તારો છું. ૧ નથી તપ જપ મેં કીધા, નથી કંઈ દાન પણ દીધાં, અધમ રસ્તા સદા લીધા, તથાપિ બાલ તારો છું; અરિહંત દેવ હો પ્યારા, ગુન્હા કર માફ સી મારા, ભૂલ્યો ઉપકાર હું તારા, તથાપિ બાલ તારો છું. ! ૨ દયા કર દુઃખ સહુ કાપી, અભયને શાંતિ પદ આપી, પ્રભુ હું છું પૂરો પાપી, તથાપિ બાલ તારો છું; કૃપા કર હું મુંઝાઉ છું, સદા હૈયે રીબાઉ છું, પ્રભુ તુજ ધ્યાન ઉર ચાહું, તથાપિ બાલ તારો છું ! ૩ | દયા સિંધુ! દયા કરજે દયા સિંધુ દયા સિંધુ, દયા કરજે દયા કરજે, મને આ જંજીરોમાંથી, હવે જલ્દી છૂટો કરજે. ૧ નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની જ્વાળા, વષવી પ્રેમની ધારા, હદયની આગ બુઝવજે. ૨ બધી શક્તિ વિરામી છે, તુંહી આશે ભ્રમણ કરતા, પ્રભુતાના કટોરાથી, ભીતરની પ્યાસ છીપવજે. ૩ ધવાયા મોહની સાથે, નયનથી આંસુડા સારે, રૂઝાવી ઘા કલેજાના, મધુરી વાસના ભરજે. ૪ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાયો હંસ પિંજરમાં, ઊડીને ક્યાં હવે જાશે, ભલે સારો અગર બૂરો, નિભાવ્યો તેમ નિભાવજે. ૫ કરૂં પોકાર હું તારા, જપું છું રાતદિન પ્યારા, વિનંતિ ધ્યાનમાં લઈને, દુઃખી આ બાળ રીઝવજે. ૬ પરમાત્મ સ્તુતિઓ ) દાદા તારી મુખમુદ્રાને, અમીચ નજરે નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું, દિવ્ય તેજ હું ઝીલી રહ્યો; ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને, આત્મિક આનંદ માણી રહ્યો. ૧ આવ્યો શરણે તમારા, જિનવર કરજો આશ પૂરી અમારી, નાવ્યો ભવ પાર મારો, તુમ વિણ જગમાં સાર લે કોણ મારી; ગાયો જિનરાજ આજે, હરખ અધિકથી, પરમ આનંદકારી, પાચો તુમ દર્શ નાસે ભવ ભય ભ્રમણા, નાથ સર્વે અમારી. ૨ દેખી મૂર્તિ શ્રી પાર્શ્વજિનની, ને મારાં ઠરે છે, ને આ હૈયું ફરી ફરી પ્રભુ, ધ્યાન તારૂં ધરે છે ; આત્મા મારો પ્રભુ તુજ કને, આવવા ઉલસે છે, આપો એવું બળ હૃદયમાં, માહરી આશ એ છે ! ૩ છે પ્રતિમા મનોહારિણી દુઃખહરી, શ્રી વીર નિણંદની, ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની; આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે, પામી સઘળાં સુખ તે જગતનાં, મુક્તિ ભણી જાય છે. ૪ શ્રી આદીશ્વર શાન્તિ નેમિ જિનને, શ્રી પાર્શ્વ વીર પ્રભુ, એ પાંચે જિનરાજ આજ પ્રણમું, હેતે ધરી હે વિભુ; કલ્યાણે કમલા, સદૈવ વિમલા, વૃદ્ધિ પમાડો અતિ, એવા શ્રી ગૌતમ સ્વામી લબ્ધિ ભરીઆ, આપો સદા સન્મતિ. ૫ - --- -- - - For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *+***** *** પ જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીએ મુદા વાણી સુધા, તે કર્ણ યુગલને ધન્ય છે, તુજ નામ મન્ત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. ૬ યાચક થઇને હું માંગુ છું, હે વીતરાગી તારી કને. મહાવિદેહ ક્ષેત્રમાં જાવું છે શ્રી સીમંધર સ્વામી કને. આઠ વર્ષની નાની વયમાં, સંયમ લેવું તારી કને. ઘાતી અઘાતી કર્મ ખપાવી, ક્યારે પહોંચું તારી કને. છ સુંદર તારી આંગી દીપે, મુખ મુદ્રા અનુપમ ઝલકે મૂર્તિ તાહરી મોહનગારી, શશી સમ તેજે ઝલકે. મુખડું તારું અતિ સોહામણું, મલક મલક મુખ મલકે. નિર્વિકારી નયણોમાંથી, અમીરસના પૂર છલકે. ૮ રુપ તાહરું એવુ અદ્ભુત, પલક વીણ જોયા કરું, નેત્ર તાહરાં નીરખી નીરખી, પાપ મુજ ધોયા કરું હૃદયના શુદ્ધ ભાવ પારખી, ભાવના ભાવિત બનું. ઝંખના એવી જ મુજને, હું જ તુજ રુપે બનું. ૯ આનંદ આપે દુઃખ કાપે આપની પ્રતિમા ભલી ને ભવ્યને શાતા કરે નિહાળતા નચો ઠરે ને પૂણ્યની રાશી વધે નમસ્કાર કરતા જે ક્ષણે આવી ક્ષણો માંગુ સદા ઘટમાળને સાર્થક કરે. ૧૦ ખસવુ લગી રે ના ગમે લાચાર થઈ ખસવુ પડે મન ભાંગી ભાંગી જાય સમજણ તને શાની પડે કાળજુ કેવુ કઠણ કે કર્મો તણા બંધન વડે પીંજર પુરાએલ હંસને બોલાવને તારી કને ૧૧ અજબ તારી મૂરતિ નિહાળી અમિયરસના ઝરણાં વહે ચાંદશી સોહે સુરત તાહરી, અનાદિ કર્મના બંધ હરે For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેજ ભરેલા નયનો તારા જુગજુગ જુના ભાવકહે એ જીનવરના દર્શન કરવા હૈયુ મારૂ ગહગહે. ૧૨ ( ભાવવાહી સ્તુતિઓ | છો આપ બેલી દીનનાં, ઉદ્ધારવામાં દીનને, આજે ઉપેક્ષા આચરો છો, ઉચિત એ શું આપને ? મૃગબાળ વનમાં આથડે, તિમ ઘોર ભવ માંહે મને, મૂક્યો રખડતો એકલો, આપે કહો શા કારણે ? ૧ હે દેવ ! તારા દિલમાં, વાત્સલ્યનાં ઝરણાં ભર્યા, હે નાથ ! તારા નયનમાં, કરૂણા તણાં અમૃત ભર્યા, વીતરાગ તારી મીઠી મીઠી, વાણીમાં જાદુ ભર્યો, તેથી જ તારા ચરણમાં, બાળક બની આવી રહ્યો. ૨ સંસાર ઘોર અપાર છે, તેમાં ડુબેલા ભવ્યને, હે તારનારા નાથ શું, ભૂલી ગયા નિજ ભક્તને, મારે શરણ છે આપનું, નવી ચાહતો હું અન્યને, તો પણ પ્રભુ મને તારવામાં, ઢીલ કરો શા કારણે ! ] બહુ કાળ આ સંસાર સાગરમાં પ્રભુ હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી, ત્યારે જિનેશ્વર તું મળ્યો, પણ પાપકર્મ ભરેલ મેં, સેવા સરસ નવ આદરી, શુભયોગને પામ્યા છતાં, મેં મૂર્ખતા બહુએ કરી. ૪ હે નાથ ! આ સંસાર, સાગર ડુબતાં એવા મને, મુક્તિપુરીમાં લઈ જવાને, જહાજ રૂપે છો તમે, શિવરમણીના શુભ સંગશી, અભિરામ એવા હે પ્રભુ, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ, જો તમે નિત્ય વિભુ. પ હે! ત્રણ ભુવનના નાથ મારી, કથની જઈ કોને કહું? કાગળ લખ્યો પહોંચે નહીં ફરિયાદ જઈ કોને કરું? For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તું મોક્ષની મોઝારમાં, હું દુઃખ ભય સંસારમાં, જરા સામું પણ જુઓ નહીં તો ક્યાં જઇને હું કરું? ૬ અરિહંત હે ભગવંત તુજ પદાઘ સેવા મુજ હજો, ભવો ભવ વિષે અનિમેષ નયને, આપનું દર્શન થજો, હે દયાસિંધુ, દિનબંધુ, દિવ્ય દૃષ્ટિ આપજો, કરી આપ સમ સેવક તણા, સંસાર બંધન કાપજો. ૭ જે ભવ્ય જીવો આપને ભાવે નમે સ્તોત્રે સ્તવે, ને પુષ્પની માળા લઈને, પ્રેમથી કંઠે ઠવે; તે ધન્ય છે કૃતપુણ્ય છે, ચિન્તામણિ તેને કરે, વાવ્યો પ્રભો ! નિજ કૃત્યથી, સુરવૃાને એણે ગૃહે. ૮ ક્યારે પ્રભો નિજ દ્વાર ઊભો, બાળને નિહાળશો ? નિતનિત માંગે ભીખ ગુણની, એક ગુણ કબ આપશો? શ્રધ્ધા દીપકની જ્યોત ઝાંખી, ક્યારે જવલંત બનાવશો ? સૂના સૂના મુજ જીવન ગૃહમાં, ક્યારે આપ પધારશો ? ૯ પ્રતિમા નહિ તું ભગવાન સાચો, અંતર આ પોકાર કરે, અદ્ભુત તારું રૂપ અનોખું, દેખી આંખો મારી ઠરે; હું તારો ને તું મારો, એ સ્વાના સગપણ દૂર ટળે, હું તે વચ્ચે અભેદ કેરો, ભાવ હૃદયમાં વહ્યા કરે. ૧૦ રૂપ તારું એવું અદ્ભુત, પલક વિણ જોયા કરું, નેત્ર તારા નિરખી નિરખી, પાપ મુજ ધોયા કરું, હૃદયના શુભ ભાવ પરખી, ભાવના ભાવિત બનું, ઝંખના એવી મને કે, હું જ તુજ રૂપે બનું. ૧૧ લાખ ચોરાશી યોનિ ભટક્યો, પણ ના આવ્યો આરો, દેવ અનેરા જગના સેવ્યા, પણ ના પામ્યો કિનારો, For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતે આવ્યો તુજ શરણે હું, હે પ્રભુ લેને તારી, ભવજલમાં ડુબતી નૈયા, હે વિભુ તેને ઉગારી. ૧૨ શક્યતા તુજમાં ઘણી, પણ ભવ્યતા મુજમાં નથી, દિવ્યતા તુજમાં ઘણી, પણ યોગ્યતા મુજમાં નથી, ધૈર્યતા તુજમાં ઘણી, પણ નમ્રતા મજમાં નથી, તેથી કરી ભવસાગરે, રખડી રહતો હે નાથજી. ૧૩ ભલે કાંઈ મુજને ના મળે, બસ તું મળે તો ચાલશે, ભલે આશ મુજને ના ફળે, બસ તું મળે તો ચાલશે, વિશ્વાસ કીધો વિશ્વમાં, વ્હાલા જિનેશ્વર આપશી, છૂટવા મથું છું અંતરે, ભવોભવ તણા સંતાપથી. ૧૪ સાગર દયાનો છો તમે, કરૂણા તણા ભંડાર છો, અમ પતિતોને તારનારા, વિશ્વના આધાર છો, તારે ભરોસે જીવન નૈયા, આજ મેં તરતી મૂકી, લાખ-લાખ વંદન કરું, જિનરાજ તુજ ચરણે મૂકી. ૧૫ ધનવંતરી છો, વૈધ છો મારા જીવનના હે પ્રભુ, ભવરોગના વળગાડને મુજ દૂર કરજે તે વિભુ, ઉપકાર કરી વીતરાગ મુજને જ્ઞાન દરિશન આપજો, ચારિત્રમાં નિશદિન રહું, એવી સુબુદ્ધિ આપજો. ૧૬ હે નાથ નજરે મેં નીહાળ્યો, આશ ધરીને આપને, મા બાપ માન્યા મેં તને, મુજ ટાળ ભવના તાપને, મુજ જીંદગી પ્રજળી રહી છે વાસનાની આગમાં, આપો પ્રભુ બળ એટલું, રમતો બનું વિરાગમાં. ૧૦ અરિહંત તારી પરાર્થ રસિકતા સાંભળી છે જ્યારથી, ક્યારે બનું પ્રભુ એહવો, લાગી લગન મને ત્યારથી, સ્વાર્થોધ બની સંસારમાં, ભણું છું અનાદિ કાલથી, તુજ ગુણનો એક અંશ આપો, વીતરાગ વત્સલ ભાવથી. ૧૮ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીતરાગ તારા દર્શને, આવ્યો છું હું શુભ ભાવથી, લાવ્યો છું ભક્તિ ભેંટણું, સ્વીકારજો શુભ ભાવથી, ધન્ય ઘડી આ ધન્ય દિવસે, આવ્યો હું તારી કને, કર જોડીને વિનવું વિભુ, તારો પ્રભુ તારો મને. ૧૯ આ સંસારે ડૂબી રહ્યો છું, નદી કિનારો મળતો, સુમતિ આપો કુમતિ કાપો, ભવજલ પાર ઉતારો, કેટલા ભવ મેં કર્યા પ્રભુજી, કેટલા ભવ હવે કરવાના, આ ભવ તાહરૂં શરણું મળ્યું છે, ભવથી પાર ઉતરવાના ૨૦ મૂરતિ અલૌકિક નીરખી તારી, નયન યુગલ મુજ ઠરે, અમૃત જેવી વાણી તારી, સુણી મારૂં ચિત્ત ઠરે, રાજ્ય લેવા શિવનગરનું, હું આવ્યો અહીં તારી કને, કૃપા કરીને હે વીતરાગી, આપો પ્રભુ આપો મને. ૨૧ પરમ કૃપાળુ હે પરમેશ્વર ! પાવન કરજો હે સ્વામી, ભવ વનમાં હુ ભૂલો પડ્યો છું, શિવ નગરીનો હું કામી, માર્ગ બતાવો હે જગદીશ્વર ! જીવન મારું વીતી રહ્યું, શરણ આપજો દુઃખ કાપજો, અંતર મારું રડી રહ્યું. ૨૨ જનને સુખનો રાહ બતાવી, કહેવાયા છો જગબંધુ, દીનોના ઉધ્ધારક માટે, આપ બન્યા છો દીનબંધ, તારે પનિત પગલે ચાલી, તરવો મારે ભવસિંધ, અભિલાષા અંતરની એવી, અર્પો અમને જ્ઞાનબિંદુ. ૨૩ જ્યાં નિત્ય સાચી પૂર્ણ શાંતિ તેવા મુક્તિ સ્થાનને, શોભાવનારા સાત રાજના, દૂર છો આ ભક્તને, હે નાથ લૂણતાં આપને, આનંદ ઉછળે બહુ મને, તેથી જ જાણું હૃદયમાં, પ્રત્યક્ષ ઉભા આપને. ૨૪ જીમ ભૂંડ અશુચિ સ્થાન કે, દોડે જ નીજ અભ્યાસથી, ચલચિત્ત દોડે તેમ વિષચમાં, ભૂરી ભવ અભ્યાસથી, For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાતાં નિવારૂં તો ય પણ, દરરોજ દોડી જાય છે, તેને તમે અટકાવજો, દિલડું અપાર દુભાય છે. ૨૫ સંસાર સાગરને તરેલા, પૂજય પ્રભુજી આપને, જોતાં ભવે વસવા રતિ, જરી ના રહે આ દાસને, પણ શું કરું આ ઘોર આંતર, શત્રુઓ કનડે મને તે જુલ્મ જે અટકાવશો તો નાથ આવીશ તુજ કને. ૨૬ વીતરાગ બહુ તિર્થો ભમ્યો હું આપ તારક જાણીયા, બીજા અનેરા દેવ રાગાદિક દોષ પિછાણીયા, તેથી જ તારા ચરણ વળગ્યો, નાથ અલગો નવ કરો, તારો ઉતારો પાર એક જ, નારા તાહરો આશરો ૨૦ રાગ દ્વેષ પર વિજય વર્યા છો. અમને વિજયી ફરજો, ભવ સાગરને તરી ગયા છો, અમને ભવ પાર કરજો, કેવલજ્ઞાન લહ્યું છે આપે, અમને જ્ઞાની કરજો, સર્વ કર્મથી મુક્ત બન્યા છો, અમ બંધનને હરજો. ૨૮ બારે પર્ષદા મધ્યમાં પ્રભુ તમે, જ્યારે દીધી દેશના, ત્યારે હું નિર્માગી દૂર વસીયો, જે મેં સૂણી લેશ ના, પંચમ કાળ કરાળમાં પ્રભુ તમે, મુક્તિ રૂપે છો મલ્યા, મારે તો મુજ આંગણે સુરતરૂ, સાક્ષાત્ આજે ફલ્યા. ૨૯ નથી ગમતાં સ્નેહી સંબંધો, મોજશોખ નથી ગમતા, નથી ગમતાં માન પાન વળી, ખાન પાન નથી ગમતાં ગમે છે માત્ર હે વીતરાગી, તારા જેવા થવાનું, રાગદ્વેષના નીકટ બંધનથી, શી રીતે છૂટવાનું ? ૩૦ શુદ્ધ નિરંજન પૂર્ણાનંદી, અલખ અગોચર અવિકારી, આવ્યો છું દાદા તારા શરણે, બોધિબીજ ધો સુખકારી, For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર પરિણતિમાં હું પ્રભુ ભમીયો, કાળ અનંતો બહુભારી, દેહાધ્યાસથી છોડાવવાને, આપ મળ્યા છો ઉપકારી. ૩૧ તું છે માતા તું છે પિતા, તું હિ જગનો નેતા ઘોર ભયંકર કમ સામે, તું છે સફળ વિજેતા, તું છે દાયક તું છે રક્ષક, તું શિવપુરનો સાથી, ગુણ અનંતનો છે તું સાથી, પામી શકું હું ક્યાંથી ? ૩૨ ખાતા પિતા ઉઠતાં બેસતાં, તુજ નામ મંત્ર હૃદયે વસજો શ્વાસે શ્વાસે રોમે રોમે, મુજ અંતરભીતર રહેજો ક્ષણ ક્ષણ સમરૂં પળ પળ સમરૂં, એક તાન આવી મળજો. અષ્ટકર્મનો અંત જ થાઓ, એવી આશા મુજ ફળજો. ૩૩ સ્વાર્થ ભર્યા સંસારમાં કાંઈ, સાર દેખાતો નથી, તારા શરણ વિના હવે, ઉદ્ધાર સમજાતો નથી, હું અજ્ઞાની આતમા, ભટકી રહા સંસારમાં, જ્ઞાન જ્યોત પ્રગટાવ મુજમાં, આવ્યો તુજ દરબારમાં. ૩૪ દુષ્કર છે આ ભવસાગરનો, દૂર દૂર કિનારો, ડૂબી જાવું ના જો જે ભગવંત, હાથ પકડજે મારો, તારા શરણે આવેલાને, મળે નહિ જાકારો, તુજ જીવનમાં મૂકી દીધો મેં, અંતરનો એક તારો. ૩૫ આત્મા તણા આનંદમાં, મશગૂલ રહેવા ઇચ્છતો, સંસારના દુઃખ દર્દથી, ઝટ છૂટવાને ઇરછતાં, આપો અનુપમ આશરો, પ્રભુ દીનબંધુ દાસને, શરણે હું આવ્યો આપના, તારો પ્રભુ તારો મને. ૩૬ જે પ્રભુના અવતારથી અવનીમાં, શાંતિ બધે વ્યાપતી, જે પ્રભુની સુપ્રસન્ન ને અમી ભરી, દ્રષ્ટિ દુઃખો કાપતી For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે પ્રભુએ ભર ચવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના તારક તે જીનદેવ ચરણમાં, હો સદા વંદન. ૩૦ ક્યારે પ્રભો નિજ દેહમાં પણ, આપ બુદ્ધિને તજી, શ્રદ્ધાજળ શુદ્ધિ કરેલ, વિવેકને ચિત્તો સજી, સમ શ૭ મિત્ર વિષે બની, ન્યારો થઈ પરભાવથી, રમીશ સુખકર સંચમે, ક્યારે પ્રભો આનંદશી. ૩૮ અંતરમાં છે એક ઝંખના, તારા જેવા શવાની, રાગી મટીને તારા જેવા, વીતરાગી બનવાની, પણ રાગાદિ વિષય કષાચના, બંધનમાં જકડાયો, કરૂણા સાગર કરૂણા લાવી, બંધન મુક્ત બનાવો. ૩૯ પ્રભુજી મેં તુજ પાલવ પકડ્યો, હવે કદિ નહીં છોડું રે તારા દર્શન કરવા માટે, નિત્ય સવારે દોડું રે, દર્શન દર્શન કરતો પ્રભુજી, આવ્યો તારા દ્વારે રે પાર્શ્વનિણંદનું મુખડું જોતા આનંદ, અતિ ઉભરાય રે. ૪૦ શ્રી સિદ્ધાચલ નયને જોતાં, હૈયું મારૂં હર્ષ ધરે, મહિમા મોટો એ ગિરિવરનો, સુણતા મનડું નૃત્ય કરે, કાંકરે કાંકરે અનંતા સિધ્યા, પાવન એ ગિરી દુઃખડા હરે, એ તીરથનું શરણું હોજો, ભવો ભવ બંધન દૂર ટળે. ૪૧ શક્તિ મળે તો મુજને મળજો, જિનશાસન સેવા સારૂ ભક્તિ મળે તો મુજને મળજો, જિનશાસન લાગે પ્યારૂ મુક્તિ મળે તો મુજને મળજે, રાગદ્વેષ અજ્ઞાન થકી. ભવોભવ તુજ શાસન મુજ મળજો, એવી શ્રદ્ધા થાય નક્કી. ૪૨ સુચ્ચા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કોક ક્ષણે હે જગત બંધુ ચિત્તામાં ધા નહિ ભકિત પણે. જનમ્યો પ્રભુ તે કારણે, દુઃખ પાત્ર આ સંસારમાં આ ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં. ૪૩ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | શ્રી શત્રુંજ્યગિરિરાજ સ્તુતિ તીશ જગતમાં કૈક છે, તીર્થો તણો તોટો નથી, શાશ્વત ગિરિ શ્રી સિદ્ધગિરિ છે, ક્યાંચ તસ જોટો નથી; કોડો મુનિ મોક્ષે ગયા લઈ શરણ આ ગિરિરાજનું ધરું ધ્યાન ગિરિશણગાર, જગદાધાર આદિ જિણંદ હે ૦ ૧ | શ્રી સિદ્ધિગિરિ શાશ્વતગિરિ વળી પુંડરિક ગિરિ નામ છે, પુષ્પદંત ગિરિ ને વિમલગિરિવર, સુરિગિરિ જસ નામ છે, ગિરિરાજ શત્રુંજ્ય સહિત જસ એક શત અષ્ટ નામ છે. ધરું ૦૨ સૌરાષ્ટ્રમાં ગિરિરાજ છે, ગિરિરાજ પર જિનરાજ છે, પાપી અધમ છું તોય, મુજને તરી જવાની આશ છે, મેં સાંભળ્યું છે, તીર્થ આ ભવજલધિમાંહી જહાજ છે. ધરું ૦ ૩ ત્રણ ભુવનના શણગાર એવા, વિમલ ગિરિવર ઉપરે, ત્રણ જગતના તારક બિરાજે, આદિ જિનવર મંદિર, અદ્ભુત જ્યોતિ ઝળહળે જે જોઈ દેવો પણ ઠરે. ધરું ૦ ૪ શ્રી વિમલગિરિ તીર્થેશ, આદિનાથનું ધરે ધ્યાન જે, ષટ્ મહિના-લાગલગાટ પામે દિવ્યતેજ પ્રકાશ તે, ચક્રેશ્વરી તસ ઇષ્ટ પૂરે, કષ્ટ નષ્ટ કરે સદા. ધરું ૦ ૫ ભક્તો તણી ભીડમાં પ્રભુ મુજને ન તું ભુલી જતો, દૂર દૂરથી તુજને નિરખવા, આશ લઈ હું આવતો, ક્ષણવાર પણ તુજ મુખના દર્શન થતાં હું નાચતો, ધરું ૦ ૬ હે નાથ ! તારું મુખડું જોવા નયન મારા ઉલ્લસે, હે નાથ તારા વચણ સુણવા શ્રવણ મારા ઉલ્લાસે; હે નાથ તુજને ભેટી પડવા, અંગ અંગ સમુલ્લસે. ધરું ૦ ૦ કલિકાળમાં અદ્ ભુત જોઈ દિવ્યત જ પ્રભાવને, ભગવાન, માંગુ એટલું, ભવોભવ મળો ભક્તિ મને; તુજ ભક્તિથી “મુક્તિકિરણ”ની જ્યોત જાગો અંતરે. ધરું ૦ ૮ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રી આદિનાથ પરમાત્માની સ્તુતિ. જેને નમે ભક્તો સદા, નિજ હૃદય ભાવો જોડીને, જેને નમે ઇન્દ્રો નરેન્દ્રો, હાથ જોડી જોડીને; મુજ હૃદયના છો નાથ, આદિનાશ હું તમને સ્તવું, કરું નમન આદિ જિનચરણમાં, પ્રાર્થના પ્રેમ કરું ? જગનાશ જગદાધાર આદિનાશ તું ત્રિભુવન ધણી, તુજદ્વારે આવી હું ઊભો કહું, વેદના મુજ મન તણી; કરૂણા કરી સુણજો હવે, જરી નજર કરો મુજ ભણી. કરું ૦ ૨ સંસાર ઘોર અપાર છે, પ્રભુ આપ મુજને ઉધ્ધર, ઉત્તલ કરી મુજ આત્મધરને, આપ તેહમાં ઉતરો; પાપી અધમ અજ્ઞાન મુજને, આપ પ્રભુ પાવન કરો. કરું ૦ ૩ મુજ આત્મધર સુનકાર ભાસે, આપના દર્શન વિના, દર્શન થતાં જિનવર તમારું, થાય મુજ નયણાં ભીનાં; મુજ ભૂલ બધી ભૂલી જજે, રહી ના શકું હું તમ વિના. કરું ૦ ૪ પડછંદ તારા દેહની જયારે કરું હું કલ્પના, નહિ કોઈ સાશ કરી શકું, ત્યારે પ્રભુ તુજ તુલના, ઉંચા હિમાલચ આગળ હું, કીડી જેવો દીસતો કરું ૦ ૫ ત્રણ ભુવનમાં પ્રભુ તુજ સમો, નહિ દેવ દૂજો દીસતો, ઉદ્ધાર નહિ મુજ તુજ વિના, તું એક વિસવાવીસ તો; પાપી અધમ અજ્ઞાન છું, માંગુ છતાં આશિષ તો કરું ૦ ૬ શરણું ગ્રહું, જેણે જીવનમાં, આપનું સદ્ભાવથી, ભવજલ તરી પહોંચી ગયા, મોક્ષે બહુ સહેલાઈથી; લેવા શરણ આવ્યો ચરણમાં શરણ દેજો જલ્દીથી. કરું ૦ ૦ મેં મારી વાત કહી તને કહેવાય એવી જ હતી, બાકી બધું તું જાણતો, છાનું કશું તુજથી નથી; માંગું છું “મુક્તિ તણું કિરણ” આપો એ મુજ પાસે નથી કરું ૦ ૮ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ****** www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તુતિ * ૧૫ જેના સ્મરણથી જીવનના, સંકટ બધા દૂરે ટળે, જેના સ્મરણથી મન તણાં, વાંછિત સહુ આવી મળે; જેના સ્મરણથી આધિ વ્યાધિ ને, ઉપાધિ ના ટકે, એવા શ્રી શંખેશ્વર પ્રભુના, ચરણમાં પ્રેમે નમું...૧ વિઘ્નો તણા વાદળ ભલે, ચોમેર ઘેરાઈ જતાં, આપત્તિના કંટક ભલે, ચોમેર વેરાઈ જતાં; વિશ્વાસ છે જસ નામથી એ દૂર ફેંકાઈ જતાં. એવા ૦ ૨ ત્રણ કાળમાં ત્રણ ભુવનમાં, વિખ્યાત મહિમા જેહનો, અદ્ભુત છે દેદાર જેહના,દર્શનીય આ દેહનો; લાખો કરોડો સૂર્ય પણ જસ આગળે ઝાંખા ઠરે.એવા૦ ૩ ધરણેન્દ્રને પદ્માવતી જેની સદા સેવા કરે, ભક્તો તણાં વાંછિત સઘળા,ભક્તિથી પૂરા કરે; ઇન્દ્રો નરેન્દ્રો ને મુનીન્દ્રો, જાપ કરતા જેહનો એવા૦ ૪ જેના પ્રભાવે જગતના જીવો બધા સુખ પામતા, જેના ન્હવણથી યાદવોના રોગ રે ભાગતા; જેના ચરણના સ્પર્શને નિશદિન ભક્તો ઝંખતા. એવા ૦૫ For Private And Personal Use Only બે કાને કુંડલ જેહને માથે મુગટ બિરાજતો, આંખો મહિ કરૂણા અને નિજ હૈયે હાર બિરાજતો; દર્શન પ્રભુનું પામી મનનો મોરલો મુજ નાચતો એવા ૦૬ ૐ હ્રીઁ પદોને જોડીને શંખેશ્વરાને જે પે, ધરણેન્દ્ર પદ્માવતી પૂજિત, શંખેશ્વરાને જે પે; જનમો જનમના પાપને સહુ અંતરાયો તસ તૂટે. એવા ૦૭ કલિકાલમાં હાજરાહજુર દેવો તણા યે દેવ જે, ભક્તો તણી ભવ ભાવઠોને ભાંગનારા દેવ જે; “મુક્તિકિરણ”ની જ્યોતને પ્રગટાવનાર દેવ જે. એવા૦ ૮ +++++++++++++ Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સીમંધર સ્વામી સ્તુતિ ક્યારે અમારું, ભાગ્ય એવું જાગશે અમે આવીશું, મહાવિદેહ ક્ષેત્રે આવીને નજરે તને નિહાળીશું, અદ્ભુત તારું રૂપ ને અદ્ભુત તુજ સ્વરૂપ છે, કરૂં વંદના ઉઠી નિત્ય પ્રાતઃ શ્રી સીમંધર સ્વામીને ૧ હું ભારતમાં તું મહાવિદેહે, આંતરૂં વચમાં ઘણું, સંદેશ શે' પહોંચાડવો, મુંઝાય મારું મન ઘણું, તુજકાય પાંચસો ધનુષ્યની, હું સાવ લાગું પાંગળો. કરું ૦ ૨ છે ધન્ય ત્યાનાં લોકને, એ ધન્ય વળી એ ધરતીને, પગલા પડે જ્યાં તાહરા, નિત્ય થાય દર્શન તેહને, તુજ પાસે આવું ઉડીને, પણ પાંખ મુજ પાસે નથી. કરું ૦ ૩ ત્રણ ગઢ રચે તુજ દેવતાઓ, રત્ન રજત સુવર્ણના, બે પ્રહર ચાલે દેશના, સહુ સાંભળે થઈ તન્મના, સિંહનાદ જેવી દેશના સુણી, કૈંક ભવ્યો ભવ તર્યા.કરું ૦ ૪ ( અરિહંત વંદનાવલિ જન્મ અવસ્થા જે ચૌદ મહાસ્વપ્નો થકી, નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહિ જ્ઞાનત્રયને, ગોપવી અવધારણા; ને જન્મતા પહેલાં જ ચોસઠ, ઇન્દ્ર જેને વંદતા; એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. ૧ મહાયોગના સામ્રાજ્યમાં, જે ગર્ભમાં ઉલ્લાસતા, ને જન્મતાં ત્રણલોકમાં, મહાસૂર્ય સમ પ્રકાશતા; જે જન્મકલ્યાણક વડે સૌ, જીવને સુખ અર્પતા. એવા. ૨ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છપ્પન્ન દિકુમરી તણી, સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટ મહી, ધારી જગત હરખાવતા; મેરૂશિખર સિંહાસને જે, નાથ જગના શોભતા. એવા૦ ૩ કુસુમાંજલિથી સુરઅસુર જે, ભવ્ય જિનને પૂજતા, ક્ષીરોદધિના ન્હવણજલથી, દેવ જેને સિંચતા; વળી દેવદુંદુભિ નાદ ગજવી, દેવતાઓ રીઝતા. એવા ૪ મધમધ થતા ગોશીષ ચંદનથી, વિલેપન પામતા, દેવેન્દ્ર દેવી પુષ્પની, માળા ગળે આરોપતા; કુંડલ કડાં મણિમય ચમકતા, હાર મુકુટ શોભતા. એવા. ૫ ને શ્રેષ્ઠવેણું મોરલી, વીણા મૃદંગતણા દધ્વનિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી, કિન્નરીઓ સ્વર્ગની; હર્ષે ભરી દેવાંગનાઓ, નમન કરતી લળી લળી. એવા ૬ જયનાદ કરતા દેવતાઓ, હર્ષના અતિરેકમાં, પધરામણી કરતા જનેતાના, મહાપ્રાસાદમાં; જે ઇન્દ્રપૂરિત વસુધાને, ચૂસતા અંગુષ્ઠમાં. એવા છે આહાર ને નિહાર જેના, છે અગોચર ચક્ષુથી, પ્રસ્વેદ - વ્યાધિ - મેલ જેના, અંગને સ્પર્શે નહિ; સ્વર્ધનું દુષ્પસમાં રૂધિરને, માંસ જેના તનમહીં. એવા. ૮ મંદાર પારિજાત સૌરભ, શ્વાસને ઉચ્છવાસમાં, ને છબચામર જયપતાકા, સ્તંભ જવ કરપાદમાં; પૂરા સહસ્ત્ર વિશેષ અષ્ટક, લક્ષણો જ્યાં શોભતા. એવા. ૯ દેવાંગનાઓ પાંચ આજ્ઞા, ઇન્દ્રની સન્માનતી, પાંચે બની ધાત્રી દિલે, કૃતકૃત્યતા અનુભાવતી; વળી બાલક્રીડા દેવગણના, કુંવરો સંગે રાતી. એવા ૧૦ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે બાહ્ય વચમાં પ્રોટજ્ઞાને, મુગ્ધ કરતા લોકને, સોળે કળા વિજ્ઞાન કેરા, સારને અવધારીને; ત્રણ લોકમાં વિસ્મયસમાં, ગુણરૂપ યોવનયુક્ત જે. એવા૦ ૧૧ ( રાયાવસ્થા) મથુન પરિષહથી રહિત છે, નંદતા નિજભાવમાં જે ભોગકર્મ નિવારવા, વિવાહ કંકણ ધારતા ને બ્રહ્મચર્ય તણો જગાવ્યો, નાદ જેણે વિશ્વમાં. એવા ૧૨ મૂછ નથી પાખ્યા મનુજના, પાંચ ભેદે ભોગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્ય નીતિથી, પ્રજા છે સુખચેનમાં; વળી શુદ્ધ અધ્યવસાચથી જે, લીન છે નિજભાવમાં એવા ૧૩ પામ્યા સ્વયંસંબુદ્ધપદ જે, સહજવર વિરાગવંત, ને દેવ લોકાંતિક ઘણી, ભક્તિ થકી કરતા નમન; જેને નમી કૃતાર્થ બનતા, ચારગતિના જીવગણ. એવા ૧૪ આવો પધારો ઇષ્ટવસ્તુ, પામવા નરનારીઓ, એ ઘોષણાથી અર્પતા, સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિય સૌનું, દાનના મહાકાળી. એવા ૧૫ શ્રિમણ અવસ્થા દીક્ષા તણો અભિષેક જેનો, યોજતા ઇન્દ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં, વિરાજતા ભગવંતશ્રી; અશોક પુન્નાગ તિલક ચંપાવૃક્ષ, શોભિત વનમહીં. એવા. ૧૬ શ્રી વજધર ઇન્દ્ર રચેલા, ભવ્ય આસન ઉપરે, બેસી અલંકારો ત્યજે, દીક્ષા સમય ભગવંત રે; જે પંચમુષ્ટિ લોચ કરતા, કેશ વિભુ નિજ કર વડે. એવા ૧૦ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકાગ્રત ભગવંત સર્વે સિદ્ધને વંદન કરે, સાવધ સઘળા પાપયોગોના કરે પચ્ચક્ખાણને; જે જ્ઞાન દર્શન ને મહાચારિત્ર રત્નત્રયી ગહે. એવા૦૧૮ નિર્મલવિપુલમતિ મન:પર્યવ, જ્ઞાન સહ જે દીપતા, જે પંચસમિતિ ગતિશ્રયની, રયણમાળા ધારતા; દશભેદથી જે શ્રમણ સુંદર, ધર્મનું પાલન કરે. એવા. ૧૯ પુષ્કર કમલનાં પત્રની, ભ્રાંતિ નહિ લેપાય છે, ને જીવની માફક અપ્રતિહત, વરગતિએ વિચરે; આકાશની જેમ નિરાલંબન, ગુણ થકી જે ઓપતા. એવા ૨૦ ને અખ્ખલિત વાયુ સમૂહની, જેમ જે નિર્બધ છે, સંગોપિતાંગોપાંગ જેના, ગુપ્ત ઇન્દ્રિય દેહ છે; નિસ્ટંગતા ચ વિહંગશી, જેનો અમુલખ ગુણ છે. એવા ૨૧ ખગીતણા વરશૃંગ જેવા, ભાવથી એકાકી જે, ભારંડપંખી સારિખા, ગુણવાન ને અપ્રમત્ત છે; વ્રતભાર વહેતા વરવૃષભની, જેમ જેહ સમર્થ છે. એવા ૨૨ કુંજરસમાં શૂરવીર જે છે, સિંહસમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી, જેના હૃદયને છે વરી; જેના સ્વભાવે સોમ્યતા છે, પૂર્ણિમાના ચંદ્રની. એવા. ૨૩ આકાશ ભૂષણ સૂર્ય જેવા, દીપતા તપતેજથી, વળી પૂરતા દિગંતને, કરૂણા ઉપેક્ષા મૈત્રીશી; હરખાવતા જે વિશ્વને, મુદિતાતણા સંદેશથી. એવા. ૨૪ જે શરદબદતુના જળસમા, નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહાર કરતા, જે વિભિન્ન સ્થળો વિષે; જેની સહન શક્તિ સમીપે, પૃથ્વી પણ ઝાંખી પડે. એવા. ૨૫ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦************* બહુપુણ્યનો જયાં ઉદય છે, એવા ભવિકના દ્વારને, પાવન કરે ભગવંત નિજ તપ, છઠ્ઠ અઠ્ઠમ પારણે; સ્વીકારતા આહાર બેતાલીસ, દોષ વિહીન જે. એવા૦ ૨૬ ઉપવાસ માસક્ષમણ સમા, તપ આકરાં તપતા વિભુ, વિરાસનાદિ આસને, સ્થિરતા ઘરે જગના પ્રભુ; બાવીસ પરીષહને સહંતા ખૂબ જે અદ્ભુત વિભુ. એવા૦ ૨૭ બાહ્ય અત્યંતર બધા પરિગ્રહથકી જે મુક્ત છે, પ્રતિમાવહન વળી શુક્લ ધ્યાને, જે સદાય નિમગ્ન છે; જે ક્ષેપકશ્રેણી પ્રાપ્ત કરતા, મોહમલ્લ વિદારીને. એવા૦ ૨૮ પદસ્થ અવસ્થા જે પૂર્ણ કેવળજ્ઞાન, લોકાલોકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેરો, પાર કો નવ પામતું; એ પ્રાપ્ત જેણે ચારઘાતી, કર્મને છેદી કર્યું. એવા૦ ૨૯ જે રજત સોના ને અનુપમ, રત્નના ત્રણ ગઢમહીં, સુવર્ણના પાદપીઠમાં, પદકમલને સ્થાપન કરી; ચારે દિશા મુખ ચાર ચાર, સિંહાસને જે શોભતા. એવા૦ ૩૦ જ્યાં છત્રસુંદર ઉજ્જવલા, શોભી રહ્યા શિર ઉપરે, ને દેવદેવી રત્ન ચામર, વીંઝતા કરદ્વય. વડે; દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ, અશોકયી ય પૂજાય છે. એવા૦ ૩૧ મહાસૂર્ય સમ તેજસ્વી શોભે, ધર્મચક્ર સમીપમાં, ભામંડલે પ્રભુપીઠથી, આભા પ્રસારી દિગંતમાં; ચોમેર જાનું માણ પુષ્પો, અર્ધ્ય જિનને અર્પતા. એવા૦૩૨ જ્યાં દેવદુંદુભિ ઘોષ ગજવે, ઘોષણા ત્રણલોકમાં, ત્રિભુવન તણા સ્વામી તણી, સૌએ સુણો શુભદેશના; પ્રતિબોધ કરતા, દેવ માનવ ને વળી તિર્યંચને, એવા૦૩૩ ************ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં ભવ્ય જીવોના અવિકસિત, ખીલતાં પ્રજ્ઞા કમળ, ભગવંતવાણી દિવ્યસ્પર્શી, દૂર થતાં મિથ્યા વમળ; ને દેવદાનવ ભવ્યમાનવ, ઝંખતા જેનું શરણ. એવા૦૩૪ જે બીજ ભૂત ગણાય છે, ત્રણપદ ચતુર્દશપૂર્વના, ઉપ્પન્નઇ વા વિગમેઇ વા, ધુવેઇ વા મહાતત્વના એ દાન સુશ્રુતજ્ઞાનનું દેનાર, ત્રણ જગનાથ જે. એવા ૩૫ એ ચૌદપૂર્વના રચે છે, સૂત્ર સુંદર સાર્થ જે. તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ જે; ખોલે ખજાનો ગૂઢ માનવ, જાતના હિત કારણે. એવા ૩૬ જે ધર્મતીર્થકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને, સુરઅસુર સહુ વંદન કરે; ને સર્વજીવો ભૂત-પ્રાણી,-સત્વશું કરૂણા ધરે. એવા ૩૦ જેને નમે છે ઇન્દ્ર, વાસુદેવ ને બલભદ્ર સહુ, જેના ચરણને ચક્રવર્તી, પૂજતાં ભાવે બહુ; જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હસ્યા. એવા ૩૮ જે છે પ્રકાશક સી પદાર્થો, જડ તથા ચેતન્યના, વરશુક્લ લેશ્યા તેરમે, ગુણસ્થાનકે પરમાતમા; જે અંત આયુષ્યકર્મનો, કરતા પરમ ઉપકારથી. એવા ૩૯ રૂપસ્થ અવસ્થા) લોકાગ્રભાવે પહોંચવાને, યોગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધના સુખ અર્પતી, અંતિમ તપસ્યા જ કરે; જે ચૌદમા ગુણસ્થાનકે, સ્થિર પ્રાપ્ત શેલેશીકરણ. એવા ૪૦ હર્ષે ભરેલા દેવનિર્મિત, અંતિમ સમવસરણે, જે શોભતા અરિહંત પરમાત્મા, જગતધર આંગણે; જે નામના સંસ્મરણથી, વિખરાય વાદળ દુઃખના. એવા ૪૧ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે કર્મનો સંયોગ વળગેલો, અનાદિ કાળથી, તેથી થયા જે મુક્ત પુરણ, સર્વથા સભાવથી; રમમાણ જે નિજરૂપથી, સર્વજગનું હિત કરે. એવા ૪૨ જે નાથ દારિક વળી, તૈજસ તથા કાર્મણ તન, એ સર્વને છોડી અહીં, પામ્યા પરમપદ શાશ્વતું જે રાગદ્વેષ જળ ભર્ચા, સંસાર સાગરને તર્યા. એવા ૪૩ શેલેશીકરણે ભાગ ત્રીજે, શરીરના ઓછા કરી, પ્રદેશ જીવના ધન કરી, વળી પૂર્વધ્યાન પ્રયોગથી; ધનુષ્યથી છૂટેલ બાણ, તણી પરે શિવગતિ લહી. એવા ૪૪ નિર્વિઘ્ન સ્થિરને અચલ અક્ષય, સિદ્ધિગતિ એ નામનું છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી, નહિ પુનઃ ફરવાપણું; એ સ્થાનને પામ્યા અનંતા, ને વળી જે પામશે. એવા ૪૫ આ સ્તોત્રને પ્રાકૃતિગિરામાં, વર્ણવ્યું ભક્તિબળે, અજ્ઞાત ને પ્રાચીન મહામના કો મુનિશ્વર બહુશ્રુતે; પદપદ મહીં જેના, મહાસામર્થ્યનો મહિમા મળે. એવા ૪૬ જે નમસ્કાર સ્વાધ્યાયમાં, પ્રેક્ષી હૃદય ગદ્ગદ બન્યું શ્રીચન્દ્ર નાચ્યો ગ્રંથ લઈ, મહાભાવનું શરણું મળ્યું; કીધી કરાવી અલ્પભક્તિ, હોંશનું તરણું ફળ્યું. એવા ૦ ૪૦ જેના ગુણોના સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલમહીં કે, નાથ સમ કો છે નહિ; જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહિ. એવા ૪૮ જે નાથ છે ત્રણ ભુવનના કરૂણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં, સભાવની સરણી વહે; આપે વચન “શ્રીચંદ્ર જગને, એ જ નિશ્ચય તારશે. એવા ૪૯ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra *** www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir **** શ્રી રત્નાકર પચ્ચીશી મંદિર છો મુક્તિતણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઇન્દ્ર નર ને દેવતા, સેવા કરે તારી વિભુ, સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના ઘણું જીવ તું ઘણું જીવ તું, ભંડાર જ્ઞાનકળા તણા. ૧ ત્રણ જગતના આધાર ને, અવતાર હે કરુણા તણા, વળી વૈધ હે દુર્વાર આ, સંસારના દુઃખો તણા, વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી ઉચ્ચનું જાણો છતાં પણ કહી અને આ, હૃદય હું ખાલી કરું. ૨ શું બાળકો મા-બાપ પાસે, બાળક્રીડા નવ કરે ? ને મુખમાંથી જેમ આવે, તેમ શું નવ ઉચ્ચરે ? તેમજ તમારી પાસ તારક, આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું, તેમાં કશું ખોટું નથી. ૩ મેં દાન તો દીધું નહિ ને, શીયળ પણ પાળ્યું નહિ, તપથી દી કાયા નહિ, શુભ ભાવ પણ ભાવ્યો નહિ, એ ચાર ભેદે ધર્મમાંથી કાંઈ પણ પ્રભુ મેં નવ કર્યું, મારું ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪ હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડસ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મોહન ! મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. ૫ મેં પરભવે કે આ ભવે પણ, હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં, સુખ અલ્પ પણ પામ્યો નહિ, જન્મો અમારા જિનજી !, ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા. ૬ For Private And Personal Use Only ૨૩ +++++++++++++++++++/ Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : - અમૃત ઝરે તુજ મુખરૂપી, ચંદ્રથી તો પણ પ્રભુ, ભિંજાય નહિ મુજ મન અરેરે !, શું કરું હું તો વિભુ, પત્થર થકી પણ કઠણ મારું, મન ખરે ક્યાંથી દ્રવે ? મરકટ સમા આ મન થકી, હું તો પ્રભુ હાર્યો હવે. ૭ ભમતાં મહા ભવસાગરે પામ્યો પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણાં, તે પણ ગયા પરમાદના, વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કિરતાર આ પોકાર હું જઇને કરું ? ૮ ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા, વિધા મચ્યો વાદ માટે, કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું. ૯ મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેમને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને, વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારું પરતણું, હે નાથ ! મારું શું થશે, ચાલાક થઈ ચૂક્યો ઘણું. ૧૦ કરે કાળજાને કતલ પીડા, કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી, તે પણ પ્રકાશ્ય આજ લાવી, લાજ આપ તણી કને, જાણો સહું તેથી કહું, કર માફ મારા વાંકને. ૧૧ નવકાર મંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રનાં વાક્યો વડે, હણી આગમોની વાણીને, કુદેવની સંગત થકી, કર્મો નકામાં આચર્યા, મતિભમ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મેં ગ્રહ્યા. ૧૨ આવેલ દૃષ્ટિમાર્ગમાં, મૂકી મહાવીર આપને, મેં મૂઢધીએ હૃદયમાં, દયારા મદનના ચાપને, For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નેગબાણો ને પયોધર, નાભિ ને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ. ૧૩ મૃગનચણી સમ નારીતણા, મુખચંદ્ર નિરખવા વલી, મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગાઢો અતિ, તે મૃતરૂપ સમુદ્રમાં, ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે, બચું કેમ હું આ પાપથી ? ૧૪ સુંદર નથી આ શરીર કે, સમુદાચ ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કળા તણો, દેદીપ્યમાન પ્રભા નથી, પ્રભુતા નથી તો પણ પ્રભુ!, અભિમાનથી અક્કડ ફરું, ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરું. ૧૫ આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ મટે, ઓધષ વિષે કરું યત્ન પણ હું, ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. ૧૬ આત્મા નથી પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી, કાન પીધી સ્વાદથી, રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ, આપશ્રી તો પણ અરે, દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે. ૧૦ મેં ચિત્તથી નહિ દેવની કે, પાત્રની પૂજા ગ્રહી, ને શ્રાવકો કે સાધુઓનો, ધર્મ પણ પાળ્યો નહિ, પામ્યો પ્રભુ નરભવ છતાં, રણમાં રડ્યા જેવું થયું, ધોબીતણા કુત્તા સમું મમ, જીવન સહુ એળે ગયું. ૧૮ હું કામધેનુ કલ્પતરુ, ચિંતામણીના પ્યારમાં, ખોટા છતાં પંખ્યો ઘણું, બની લુબ્ધ આ સંસારમાં, જે પ્રગટસુખ દેનાર હારો, ધર્મ તે સેવ્યો નહિ, મુજ મૂર્ખ ભાવોને નિહાળી, નાય કર કરુણા કંઈ. ૧૯ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ****** +++++ મેં ભોગ સારા ચિંતવ્યા તે, રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઇચ્છયું ધન તણું પણ, મૃત્યુને પ્રીછયું નહિ, નહિ ચિંતવ્યું મેં નરક, કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં, ભયમાત્ર હું ભૂલી ગયો. ૨૦ હું શુદ્ધ આચારો વડે, સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારનાં, યશ પણ ઉપાર્જન નવ કર્યો, વળી તીર્થના ઉદ્ધાર આદિ, કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે આ લક્ષ, ચોરાશી તણા ફેરા ફર્યા. ૨૧ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો, રંગ લાગ્યો નહિ મને, દુર્જન તણા વાક્યો મહીં, શાંતિ મળે ક્યાંથી મને, તરું કેમ હું સંસાર આ, અધ્યાત્મ તો છે નહિ જરી તૂટેલ તળીયાનો ઘડો, જળથી ભરાયે કેમ કરી ? ૨૨ મેં પરભવે નથી પુણ્ય કીધું, ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો, ક્યાંથી થશે હે નાથજી, ભૂત ભાવીને - સાંપ્રત ત્રણે, ભવ નાથ હું હારી ગયો, w સ્વામી ત્રિશંકુ જેમ હું, આકાશમાં લટકી રહ્યો. ૨૩ અથવા નકામું આપ પાસે, નાથ શું બકવું ઘણું ? હે દેવતાના પૂજ્ય ! આ, ચારિત્ર મુજ પોતા તણું, જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો, માહરું શું માત્ર આ, જ્યાં ક્રોડનો હિસાબ નહિ ત્યાં, પાઈની તો વાત ક્યાં ? ૨૪ હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ ! મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં, જોતાં જડે હે વિભુ, મુક્તિ મંગળ સ્થાન તોય મુજને, ઇચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગ્રત્ન શ્યામજીવને, તો તૃપ્તિ થાયે ઘણી. ૨૫ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | પ્રદક્ષિણા દેતી વખતે બોલવાના દુહા) - કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણનો નહિ પાર; તે ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા ત્રણ વાર. ૧ ભમતીમાં ભમતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દર્શન કાજ, રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ. ૩ જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્ત્વ સંકેત. ૪ ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ; ચારિત્ર નિયુક્ત કહ્યું, વંદો તે ગુણગેહ. ૫ દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી શિવહાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર. ૬ [ અષ્ટપ્રકારી પૂજાના દુહાઓ છે જિલપૂજાના દુહા | જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફલ મુજ હોજો, માગો એમ પ્રભુ પાસ. ૧ જ્ઞાન-કલશ ભરી આતમા, સમતારસ ભરપૂર; શ્રી જિનને નવરાવતાં, ફર્મ હોયે ચકચૂર. ૨ મેરુશિખર હવરાવે, હો સુરપતિ મેરુશિખર૦ જન્મકાળ જિનવરજીકો જાણી, પંચરૂપ કરી ભાવે, હો સુર૦ ૧ રત્નપ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે; ન ખીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે, હો સુર૦ ૨ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એણિપરે જિનપ્રતિમાકો ન્હણ કરી, બોધિબીજ માનું વાવે; અનુક્રમે ગુણરત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો સુર૦ ૩ (ચંદન પૂજાનો દુહો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. ૧ નિવ અંગે પૂજાના દુહા). જલ ભરી સંપુટ પત્રમાં યુગલિક નર પુજંત; ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજલ અંત. ૧ જાનુબળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ; ખડા ખડા કેવળ લ, પૂજી જાનુ નરેશ. ૨ લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન; કર કાંડે પ્રભુપૂજના, પૂજે ભવી બહુ માન. ૩ માન ગયું હોય અંસથી, દેખી વીર્ય અનંત; ભૂજાબળે ભવજળ તય, પૂજો બંધ મહંત. ૪ સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત; વસિયા તેણે કારણ ભવી, શિરશિખા પૂજંત. ૫ તીકર-પદ-પુણ્યથી ત્રિભુવન-જનસેવંત; ત્રિભુવનતિલક સમા, પ્રભુ ભાલ તિલક જયવંત. ૬ સોલ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વ/લ; મધુર ધ્વનિ સુરનર સુણે, તેણે ગળે તિલક અમૂલ. o હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગને રોષ; હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ. ૮ For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++++++++++++++++ રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ; નાભિકમળની પૂજના, કરતાં અવિચલ ધામ. ૯ ઉપદેશક નવ તત્ત્વના, તેણે નવ અંગ જિણંદ; પૂજો બહુવિધ રાગથી, કહે 'શુભવીર' મુણિંદ, ૧૦ પુષ્પ-પૂજાનો દુહો સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગતસંતાપ; સુમનજંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ. ધૂપ-પૂજાનો દુહો ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ; મિચ્છાં દુર્ગંધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. દીપક-પૂજાનો દુહો દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક. અક્ષત-પૂજાનો દુહો શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ. સાથીયો કરતી વખતે બોલવાના દુહા ચિહ્નગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જંજાળ; અષ્ટકર્મ નિવારવા, માંગું મોક્ષફલ સાર. ૧ અક્ષતપૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર; ફલ માંગુ પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ૨ +++++++++++++++++++++++ For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૩૦++++++++++++++ દર્શન-જ્ઞાન-ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. ૩ નૈવેદ્ય-પૂજાનો દુહો અણાહારી પદ મેં કર્યાં, વિગ્ગહ ગઇય અનંત; દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત. ફલ-પૂજાનો દુહો ઇન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફલ ત્યાગ. ચામર-પૂજા કરતી વખતે બોલવાની ઢાળ બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ્ર ઉલાળે, જઇ મેરૂ ધરી ઉત્સંગે, ઇન્દ્ર ચોસઠ મળીયા રંગે; પ્રભુ પાસનું મુખડું જોવા, ભવો ભવનાં પાતિક ખોવા. વિભાગ ++++ Acharya Shri Kailassagarsuri Gyanmandir - પ્રથમ સંપૂર્ણ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra *** www. kobatirth.org વિભાગ-૨ ચૈત્યવહ્યો Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સિદ્ધાચલજીના ચૈત્યવંદનો - ૧૦ + ૩૧ શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરીકગિરિ સાચો; વિમલાચલને તીર્થરાજ, જસ મહિમા જાયો. ||૧|| મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણીજે; મહાપદ્મને સહસ્રપત્ર, ગિરિરાજ કહીજે. ||૨|| ઇત્યાદિક બહુ ભાતશું એ, નામ જપો નિરધાર; ધીરવિમલ કવિરાજનો, શિષ્ય કહે સુખકાર. ॥૩॥ For Private And Personal Use Only ૨ વિમલ કેવલજ્ઞાનકમલા, કલિત ત્રિભુવન હિતકર; સુરરાજસંસ્તુતચરણપંકજ, નો આદિ જિનેશ્વર. ॥૧॥ વિમલ ગિરિવર શૃંગમંડન, પ્રવર ગુણગણ ભૂધરું; સુર અસુર કિન્નર કોડિ સેવિત, નમો આદિ જિનેશ્વર. ॥૨॥ કરતી નાટક કિન્નરીંગણ, ગાય જિનગુણ મનહ; નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિ જિનેશ્વર. ॥૩॥ પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધિત, કોડિ પણ મુનિમનહ; શ્રીવિમલગિરિવરશૃંગ સિધ્યા, નમો આદિ જિનેશ્વર. ॥૪॥ નિજ સાધ્ય સાધક શૂર મુનિવર, કોડિનંત એ ગિવિ; મુક્તિરમણી વર્યાં રંગે, નમો આદિ જિનેશ્વર. [૫] ++++++++++++++++ Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાતાલ નર સુર લોકમાંહિ, વિમલ ગિરિવર તો પરં; નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિ જિનેશ્વર. Wળા " ઇમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુખવિહંડણ ધ્યાઇએ; નિજ શુદ્ધસત્તાસાધના, પરમ જ્યોતિ નિપાઈએ. loll જિત મોહ કોહ વિહોહ નિદ્રા, પરમ પદસ્થિતિ જયકર; ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સહિતકર. || સોના રૂપાને ફૂલડે, સિદ્ધાચલને વધાવું; ધ્યાન ધરી દાદા તણું, આનંદ મનમાં લાવું. ll પૂજા કરી પાવન થયો, અમ મન નિર્મળ દેહ; રચના રચું શુભ ભાવથી, કરૂં કર્મનો એહ. Iરી અભવિને દાદા વેગળા, ભવિને હૈડા હજુર; તન મન ધ્યાન એક લગ્નથી, કીધા કર્મ ચકચૂર. lal કાંકરે કાંકરે સિદ્ધ થયાં, સિદ્ધ અનંતનું ધામ; શાશ્વત ગિરિવર પૂજતાં, જીવ પામે વિશ્રામ. li૪ll દાદા દાદા હું કરૂં, દાદા વસિયા દૂર; દ્રવ્યથી દાદા વેગળા, ભાવથી હૈડાં હજૂર. Iપી દુઃષમ કાળે પૂજતાં, ઇન્દ્ર ધરી બહુ પ્યાર; તે પ્રતિમાને વંદના, શ્વાસમાંહે સો વાર. lls. સુવર્ણગુફામાં પૂજતાં, રતનપ્રતિમા ઇન્દ્ર; જ્યોતિમાં જ્યોતિ મીલે, પૂજે ભવિ સુખકંદ. Iloll રિદ્ધિ સિદ્ધિ ઘેર સંપજે, પહોંચે મનની આશ; ત્રિકરણ શુદ્ધ પૂજતાં, જ્ઞાનવિમલ પ્રકાશ. I૮ For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદીશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત; પ્રગટ નામ પુંડરિક જાસ, મહિમાએ મહંત. Ill પંચ ક્રોડ મુણિંદ સાથ, અણસણ જીહાં કીધ; શુક્લ ધ્યાન ધ્યાતા અમૂલ, કેવલ ત્યાં લીધ. //રા ચૈત્રી પૂનમને દિન એ, પાખ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરિકગિરિ, નામ દાન સુખકંદ. 13 શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે; ભાવ ધરીને જે ચડે, તેને ભવપાર ઉતારે. ૧/l અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય; પૂર્વ નવાણું દષભદેવ, જ્યાં ઠવીચા પ્રભુપાય. Jરા સૂરજકુંડ સોહામણો, કવડજક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડણો, જિનવર કરું પ્રણામ. Hall શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર સિદ્ધાચલ સાચો; આદીશ્વર જિનરાયનો જિહાં મહિમા જાયો. ||૧|| ઇહાં અનંત ગુણવંત સાધુ પામ્યા શિવવાસ; એહ ગિરિ સેવાથી અધિક, હોય લીલ વિલાસ. શા દુષ્કૃત સવિ દૂર હરે એ, બહુ ભવ સંચિત જેહ; સકલ તીરથ શિર સેહરો, દાન નમે ધરી નેહ. ||all For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org +++++++++++KE ७ ઋષભની પ્રતિમા મણિમયી, ભરતેશ્વરે કીધી તે પ્રતિમા છે ઇણગિરિ, એહ વાત પ્રસિદ્ધિ. ||૧|| ૧૨ દેખે દરિસણ કોઈ જાસ, માનવ ઇહ લોકે ત્રીજે ભવ જે મુક્તિ યોગ્ય, નર તેહ વિલોકે ॥૨॥ સ્વર્ણ ગુફા । પશ્ચિમ દિશિએ, એ છે જાસ અહિઠાણ દાન સુહંકર વિમલગિરિ, તે પ્રણમું હિત આણ ||૩|| ૧૬ સિદ્ધાચલ શિખરે ચઢી, ધ્યાન ધરો જગદીશ; મન, વચન, કાય એકાગ્રંશું, નામ જપો એકવીશ. ||૧|| શત્રુંજયગિરિ વંદીએ, બાહુબલી ગુણધામ; મરૂદેવ પુંડરીકગિરિ, રૈવતગિરિ વિશરામ. ॥૨॥ *વિમલાચલ *સિદ્ધરાજી, નામ ‘ભગીરથ સાર; સિધ્ધક્ષેત્રને °સહસકમલ, મુક્તિનિલય જયકાર; II3II Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ સિદ્ધાચલ શતકુટગિરિ,ઢંકને કોડીનિવાસ; કદંબગિરિ લોહિત્યનમો, “તાલધ્વજ પુણ્યરાસ. I॥૪॥ ૧. મહાબલ ને “દૃઢશક્તિ સહી, એમ એકવીશ નામ; સાતે શુદ્ધિ સમાચરી, કરીએ નિત્ય પ્રણામ. પી દગ્ધ શૂન્યને અવિધિ દોષ, અતિપ્રવૃત્તિ જેહ, ચાર દોષ ઠંડી ભજો, ભક્તિભાવ ગુણગેહ. ॥૬॥ મનુષ્ય જન્મ પામી કરીએ, સદ્ગુરુ તીરથ યોગ; શ્રી શુભવીરને શાસને, શિવ રમણી સંયોગ, IIII **************** For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રીરાયણ પગલાનું ચૈત્યવર્દન આદિ જિનેશ્વર રાચના, છે પગલા મનોહાર, ભાવ સહિત ભક્તિ કરે, પહોંચાડે ભવપાર ||૧|| રાયણ રુખ તળે બિરાજી,દીએ જગને સંદેશ, ભવિચણ ભાવે જુહારીએ, દૂર કરે સંકલેશ પરા પગલે પડીને વિનવું, પૂરજો મારી આશ, જ્ઞાન તણી વિનતી સુણો, દેજો શિવપદ વાસ ૧૩. ૧. રુખ-વૃક્ષ (૧૦) શ્રી ઘેટી પગલાનું ચૈત્યવંદન | સર્વ તીર્થ શિરોમણિ, શત્રુંજય સુખકાર, ઘેટી પગલાં પૂજતાં, સફળ થાય અવતાર ||૧|| પૂર્વ નવાણું પધારીયા, જિહાં શ્રી અરિહંત, તે પગલાને વંદીએ, આણી મન અતિ ખેત ||રા ચોવિહાર છઠ્ઠ કરી, ઘેટી પગલે જાય, ધર્મરત્ન પસાયણી, મનવાંછિત ફળ થાય [૩] ( શ્રી પંચતીર્થના ચૈત્યવંદનો -૨) સુખદાયી શ્રી આદિનાથ, અષ્ટાપદ વંદો, ચંપાપુરી શ્રી વાસુપૂજ્ય, મુખ પૂનમ ચંદો III ગિરનાર શ્રી નેમિનાથ, સુખ સુરતરુ કંદો, સમેતશિખરે શ્રી પાર્શ્વનાથ, પૂજી આણંદો /રા For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અપાપા નગરી વીરજી એ, કલ્યાણક શુભ ઠામ, રૂપવિજય કહે સાહિબા, એ પાંચે આતમરામ llal વિમલાચલ ગિરિ વંદિએ, આદિનાથ અરિહંત, રૈવતગિરિ રાજે સદા, બ્રહ્મચારી ભગવંત ||૧|| આબુ તીરથ અતિ ભલો, ભેટ્યો લહે ભવપાર, જિન ચોવીશે વંદિ, અષ્ટાપદ શ્રીકાર ||રા સમેતશીખર ગિરિ ઉપરે,સિધ્યા જિનવર વીશ, વાસુપૂજય ચંપાપુરી, આપે પદવી જગીશ III પાવાપુરી શ્રી વીરજી, ભવદુઃખ ભંજનહાર, ચૈત્ય નમું જિનરાજનાં, તીનહિ લોક મોઝાર ||૪| ચરમ નિણંદે ભાખિયા, શાશ્વતાશાશ્વત જેહ, કીર્તિચંદ્ર મોહે દીજિએ,શિવસુંદરી વર ગેહ પIL પરમાત્માના ચૈત્યવંદનો. શ્રી કષભદેવના ચેત્યવંદનો - ૮ કલ્પવૃક્ષની છાંયડી, નાનડીયો રમતો; સોવન હિંડોળે હિંચતો, માતાને મન ગમતો. [૧] સહુ દેવી બાલક થઈ, અષભજીને તેડે; વ્હાલા લાગો છો કહી, પ્રભુ હેડાશું ભીડે. શા જિનપતિ ચોવન પામીયા, ભાવે શું ભગવાન; ઇન્દ્ર ઘાલ્યો માંડવો, વિવાહનો મંડાણ. |all For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોરી બાંધી ચિહું દિશિ, સુરગીરી ગીત ગાવે; સુનંદા સુમંગલા, પ્રભુજીને પરણાવે. ||૪|| સકલ સંગ ઝંડી કરી, કેવળજ્ઞાનને પામે; અષ્ટકર્મનો ક્ષય કરી, પહોંચ્યા શિવપુર ધામ. Ifપા ભરતે બિંબ ભરાવીચા એ, શત્રુંજય ગિરિરાય; શ્રી વિજયપ્રભસૂરિતણા, ઉદયરત્ન ગુણ ગાય. llઘા અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમો. અ૦ ||૧|| પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; અજર અમર અભુત અતિશયનિધિ, પ્રવચન જલધિમયંક નમો. અo liા તિહુયણ ભવિચણ જણમન વંછિય, પૂરણદેવ રસાલ નમો; લળી લળી પાય નમું હું ભાલે, કર જોડીને ત્રિકાલ નમો. અo ll સિદ્ધ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહનિશસેવ નમો. અo ll૪|| તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો; શરણાગત ભવિ ને હિત વત્સલ, તૃહિ કૃપારસ સિંધુ નમો. અo fપી કેવલજ્ઞાનાદર્શે દર્શિત, લોકાલોક સ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અo ll જગચિંતામણિ જગગુરૂ, જગહિત કારક જગજન નાથ નમો; ઘોર અપાર ભવોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અo Ilol અશરણ શરણ નિરાગ નિરંજન, નિરૂપાધિક જગદીશ નમો; બોધિ દિઓ અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરીશ નમો. અo 12 For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ભકલ્યા નત મૌલિ નિર્જરવર ભ્રાજિષ્ણુ મૌલિપ્રભા સંમિશ્રાડડરુણદીપ્તિશોભિ ચરણામભોજદ્વચઃ સર્વદા; સર્વજ્ઞઃ પુરુષોત્તમ સુચરિતો ધમર્દિનાં પ્રાણીનાં, ભૂચાદ્ ભૂરિવિભૂતચે મુનિપતિઃ શ્રીનાભિસૂનુર્જિનઃ ||૧|| સમ્બોધોપચિતા સદૈવ દધતા પ્રોટપ્રતાપશ્રિયો, ચેનાડજ્ઞાનતમો વિતાનમખિલ વિક્ષિપ્તમન્તઃ ક્ષણમ; શ્રી શત્રુંજયપૂર્વશલશિખરં ભાસ્વાનિવોદભાસયન ભવ્યાખ્ખો જહિતઃ સ એષ જયતુ શ્રીમારુદેવપ્રભુઃ ||રા યો વિજ્ઞાનમયો જગત્મયગુરુ, ચ સર્વલોકાઃ શ્રિતા, સિદ્ધિયૅન વૃતા સમસ્તજનતા, ચમે નતિ તન્વત; ચસ્માત્મોહમતિર્ગતા મતિભૃતાં, ચર્ચવ સેવ્ય વચો, ચમિન્ વિશ્વગુણાસ્તમેવ સુતરાં, વળે યુગાદીશ્વરમ્ III આદિદેવ અલવેસરૂ, વિનીતાનો રાય; નાભિરાયા કુલ મંડણો, મરૂદેવા માય. ||૧|| પાંચસે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ; ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ. રા વૃષભ લંછન જિન વૃષધરુએ, ઉત્તમ ગુણ મણિખાણ; તસ પદ પદ્મ સેવન ચકી, લહીએ અવિચળ ઠાણ. II3II ધુરે સમરું શ્રી આદિદેવ, વિમલાચલ સોહીએ; સુરતિ મૂર્તિ અતિસફળ, ભવિયણના મન મોહીએ. It સુંદર રૂપ સોહામણો, જતાં તૃપ્તિ ન હોય; ગુણ અનંત જિનવરતણા, કહી શકે નવ કોય. રા. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ++++++++++++++++++ ૩૯ વીતરાગ દર્શન વિના, ભવસાગરમાં ડૂબીયો; કુગુરૂ કુદેવે ભોળવ્યો, ગાઢો જલ ભરીયો. 113/0 પૂર્વ પુણ્ય પસાઉલે, વીતરાગ મેં આજ; દર્શન દીઠો તાહરો, તારણ તરણ જહાજ. [[૪]] સુરઘટને સુરવેલડી, આંગણે મુજ આઈ; કલ્પવૃક્ષ ફળીઓ વળી, નવનિધિ મેં પાઈ. ।।૫।। તુજ નામે સંકટ ટળે, નાસે વિષમ વિકાર; તુજ નામે સુખ સંપદા, તુજ નામે જયકાર, [[૬] આજ સફળ દિન માહરો એ, સફળ થઈ મુજ જાત્ર; પ્રથમ તીર્થંકર ભેટીયા, નિર્મળ કીધાં ગામ. llll સુરનર કિન્નર કિન્નરી, વિદ્યાધરની કોડ; મુક્તિ પહોંચ્યાં કેવળી, વંદુ બે કર જોડ. llll શત્રુંજય ગિરિ મંડણોએ, મરૂદેવા માત મલ્હાર; સિદ્ધિ વિજય સેવક કહે, તુમ તરીઆ મુજ તાર. IIલા ૧. ગાઢો જલ = અગાઘ જલ = ઊંડુ પાણી G નાભિ નરેશ્વર કુલકમળ, દિનકર સમ કહીએ, યુગલાધર્મ નિવારણો, જગસ્થિતિ શિવ લહીએ ||૧|| વંશ ઇક્ષ્વાકે રાજહંસ, મરૂદેવી નંદ; આનંદકંદ જિણંદ ચંદ, ટાળે ભવ કંદ ॥૨॥ ૠષભજિનેશ્વર પાચ નમી, આણી ભાવ અપાર; પ્રીતિવિજય કહે સાહિબા, આવાગમન નિવાર ||૩|| મુખનિરખી જિનરાજનું, ભાવું ભાવ ઉદાર; ધન્ય દિવસ વેળા ઘડી, નિરખ્યોતુમ દેદાર ||૧|| ++++++++++++++++++++ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતરજામી. તું માહરો, સમરૂં વારોવાર; તારક બિરૂદ સુણી કરી, મનમંદિર એકતાર સા. સૂતાં બેઠા જાગતાં, એક જ તાહરુ ધ્યાન; ચોગીશ્વર પેરે જપું, નિરખું પરમ નિધાન Hall સુરભિ સમરે વરચ્છને, કોયલડી મધુમાસ; તેમ સમરું હું તુજને, ચંદ ચકોર ઉલ્લાસ ||૪|| જિમ ધનગજિત મોરને, ઉલટ અંગે થાય; નિરખી નિરખી હરખે ઘણું, મુજમન આવે દાય પા અણસંભાચ સાંભરે, સમય સમય સવાર; નચણ અમારા લાલચું, દેખણ તુમ દેદાર ll ll તું મન માન્યો માહરે, સંહિજ જીવન પ્રાણ; સેવક કરીને દાખવો, તું મોરે મહિરાણ III કાળ મોંઘે જે દાન દીયે, તેહની જગમાં વાહ; તે માટે હવે આજથી, રખે વિસારો નાહ ૮. એકવાર સેવક કહી, બોલાવો મહારાજ મુક્તિ નથી હું માંગતો, એટલે સિધ્યાંકાજ પલા સેવક હશે તે બોલશે, ખમજે મુજ અપરાધ; અસમંજસ જે બોલડાં, દાખ્યાં વેળા લાઘ I૧TI ભવોભવ તુમ ચરણતણી, માગું ભક્તિ ઉલ્લાસ; આદિજિનેશ્વર પૂરજો, ખેમવર્ધનની આશ I૧૧|| ૧. નાહ-નાથ વિમલગિરિવર, સયલ અપહર, ભવિક જન મન રંજનો, નિજરૂપધારી, પાપ ટાલી, આદિજિન મદગંજનો, જગજીવ તારે, ભરમ ફારે, સયલ અરિદલ ગંજનો, પંડરિક ગિરિવર, શૃંગ શોભે, આદિનાથ નિરંજનો III For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજ અમર, અચલ આનંદરૂપી જન્મ મરણ વિહંડણો, સુર અસુર ગાવે, ભક્તિભાવે, વિમલગિરિ જગ મંડણો, પુંડરિક ગણાધિપ,રામ પાંડવ, આદિ જે બહુ મુનિવરા, જિહાં મુક્તિ રમણિ, વર્યા રંગે, કર્મ કંટક સહુ જરા ||રા કોઈ જગમાં અન્ય નહિ, વિમલગિરિ સમ તારક, દૂરભાવિયાં, જે અભવિયાં સદા દ્રષ્ટિ નિવારક, એક ત્રીજે, પંચમે ભવ, વરે શિવ દુઃખ વારક, ઇહ આશધારી, શરણથારી, આતમાં હિતકારÉ lall ( શ્રી અજિતનાથ ભગવાના અજીતનાથ પ્રભુ અવતર્યો, વિનીતાનો સ્વામી; જિતશશુ વિજયા તણો, નંદન શિવગામી |૧|| બોહોંતેર લાખ પૂરવ તણું, પાલ્ય જિણે આચ; ગજ લંછન લંછન નહિ, પ્રણમે સુર રાય. ll સાડા ચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ; પાદ પદ્મ તસ પ્રણનીચે, જિમ લહીએ શિવગેહ. llall ( શ્રી સંભવનાથ ભગવાન સાવલ્લી નયરી ધણી, શ્રી સંભવનાથ; જિતારી નૃપ નંદનો, ચલવે શિવ સારા. ||૧| સેના નંદન ચંદને, પૂજે નવ અંગે; ચારશે ધનુષનું દેહમાન, પ્રણમાં મનરંગે. llરા સાઠ લાખ પૂરવ તણુએ, જિનવર ઉત્તમ આય; તુરગ લંછન પદ પાને, નમતાં શિવસુખ થાય. [૩] For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રી અભિનંદન ભગવાન નંદન સંવર રાચનો, ચોથા અભિનંદન; કપિ લંછન વંદન કરો, ભવદુઃખ નિકંદન. ||૧|| સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિનરાય; સાડા ત્રણસેં ધનુષમાન, સુંદર જસ કાય. મારા વિનિતાવાસી વંદીયે એ, આયુ લખ પચાસ; પૂરવ તસ પદ પાને, નમતાં શિવપુર વાસ. al. શ્રી સુમતિનાથ ભગવાન સુમતિનાથ સુહંક, કોસલ્લા જસ નયરી; મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી ||૧|| ક્રિૌંચ લંછન જિનરાજીયો, ત્રણસેં ધનુષની દેહ; ચાલીસ લાખ પૂરવ તણું, આયુ અતિ ગુણગેહ. llરા સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ; તસ પદ “પઘ' સેવા થકી, લહો સુખ અવ્યાબાધ. |all ( શ્રી પદ્મપ્રભ ભગવાન કોસંબીપુર રાજીયો, ધર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતામચી, સુસીમા જસ માય. ll૧૫ ત્રીસ લાખ પૂરવ તણું, જિન આયુ પાલી; ધનુષ અઢીસે દેહડી, સર્વ કર્મને ટાલી. રા પદ્મ લંછન પરમેશ્વરું એ, જિનપદ પદ્મની સેવ, પદ્યવિજય કહે કીજીએ, ભવિજન સૌ નિત્યમેવ. Ilal For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાર્શ્વ ભગવાન શ્રી સુપાસ નિણંદ પાસ, ટાલ્યો ભવ ફેરો; પૃથિવી માત ઉરે જયો, તે નાશ હમેરો. ||૧|| પ્રતિષ્ઠિત સુત સુંદરું, વાણારસી રાય; વીશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય. રિલા ધનુષ બસેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર; પદ પૉ જસ રાજતો, તાર તાર ભાવ તાર. Hall. શ્રીચન્દ્રપ્રભ સ્વામિ લક્ષ્મણા માતા જનમીચો, મહસેન જસ તાય; ઉડુપતિ લંછન દીપતો, ચંદ્રપુરીનો રાચ. |૧|| દશ લાખ પૂરવ આઉખું, દોઢસો ધનુષની દેહ; સુરનરપતિ સેવા કરે, ધરતા અતિ સનેહ. રા. ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર; પદ્મવિજય' કહે પ્રણમીયે, મુજ પ્રભુ પાર ઉતારHall ( શ્રી સુવિધિનાથ ભગવાન સુવિધિનાશ નવમાં નમું, સુગ્રીવ જસ તાત; મગર લંછન ચરણે નમું, રામા રૂડી માતા. ||૧|| આયુ બે લાખ પૂરવ તણું, શત ધનુષની કાય; કાકંદી નચરી ઘણી, પ્રણમું પ્રભુ પાસ. ||રા ઉત્તમવિધિ જેહથી લહ્યો છે, તેણે સુવિધિ જિન નામ; નમતાં તસ પદ અને, લહિયે શાશ્વત ધામ. llall For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રી શીતલનાથ ભગવાન નંદા દઢર નંદનો, શીતલ શીતલનાથ; રાજા ભદીલપુર તણો, ચલવે શિવ સાથ. ||૧|| લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ; કાચા માયા ટાળીને, લહા પંચમ નાણ. રા' શ્રી વત્સ લંછન સુંદરું એ, પદ પશે રહે જાસ; તે જિનની સેવા થકી, લહીચે લીલ વિલાસ. Il3II | શ્રી શ્રેયાંસનાથ ભગવાન શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેહની, એંશી ધનુષની કાચ. ||૧|| વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય; ખગી લંછન પદ કાજે, સિંહપુરીનો રાય. શા રાજ્ય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન; પામ્યા તસ પદ પદ્મને નમતાં અવિચલ થાન. lal (શ્રી વાસુપૂજ્ય ભગવાનો વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ; વાસુપૂજય કુલ ચંદ્રમા, માતા જયા નામ. [૧] મહિષલંછન જિન બારમા, સિત્તેર ધનુષ પ્રમાણ; કાયા આયુ વરસ વલી, બહોંતેર લાખ વખાણ. IFરના સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારા; તસ મુખ પદ્ય વચન સુણી, પરમાનંદિત થાય. llall For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વિમલનાથ ભગવાન કપિલપુર વિમલપ્રભુ શ્યામા માતા મલ્હાર; કૃતવર્મા નૃપ કુલનભે, ઉગમીયો દિનકાર. /૧ લંછન રાજે વરાહન, સાઠ ધનુષ્યની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખ સમુદાય. ||રા વિમલ વિમલ પોતે થયા એ, સેવક વિમલ કરે; તુજ પદ પદ્મ વિમલ પ્રતિ, એવું ધરી સસનેહ. Hall ( શ્રી અનંતનાથ ભગવાનને અનંત અનંત ગુણ આગવું, નચરી અયોધ્યાવાસી; સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી. ll૧TI. સુજસા માતા જનમીયો, ત્રીસ લાખ ઉદાર; વરસ આઉખ પાલિયું, જિનવર જયકાર. રા. લંછન સિંચાણા તણું એ, કાયા ધનુષ પચાસ; જિન પદ પદ્મ નખ્યા થકી, લહિયે સહજ વિલાસ. IBN. ( શ્રી ધર્મનાથ ભગવાન ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત; વજ લંછન વજી નમે, ગણ ભુવન વિખ્યાત. ||૧|| દશ લાખ વરસનું આઉખું વપુ ધનુ પીસ્તાલીશ; રત્નપુરીનો રાજીયો, જગમાં જાસ જગીસ. રા ધર્મ મારગ જિનવર કહે એ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાદ પદ્મ તણી, સેવા કરું નિરધાર. Hall For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રી શાંતિનાથ પ્રભુનાં ચૈત્યવંદનો -પો શાન્તિ જિનેશ્વર સોળમાં, અચિરાસુત વંદો; વિશ્વસેન કુલ નભોમણિ, ભવિજન સુખ કંદો. I૧] મૃગલંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉર નગરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ. IIરા ચાલીશ ધનુષની દેહડીએ, સમચઉરસ સંડાણ; વદન પદ્મ ચંદલો, દીઠે પરમ કલ્યાણ. |3|| શાંતિકરણ શ્રી શાંતિનાથ, જેણે મારી નિવારી; અચિરા કુખે ઉપનો, મૃગલંછન ધારી. ||૧|| ગજપુર રાજા વિશ્વસેન, કુલ મુગટ નગીનો; ચાલીશ ધનુષ પ્રમાણ દેહ, મેં સાહિબ કીનો. પરા સોવન વર્ણ તનુ રાજતો એ, વરસ લાખ જસ આય; માનવિજય વાચક ભણે, જિન નામે સુખ થાય. ll3II પારાપત ઉગારીયો, જિણે નિજ તનુ સાટે; વરતાવી જેણે જગત શાંતિ, શાન્તિ અભિધા તે માટે વI દુવિધ ચક્રધર જે હુઓ, અચિરાનો નંદન ચંદનથી શીતલ સરસ, ભવતાપ નિકંદન Jરા શાન્તિનાથ જિન સમરતાં એ, સીઝે સઘળા કાજ, રામ કહે જિનરાગણી, લહીએ ભુવન રાજ ||૩|| For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમે ભવે શ્રી શાન્તિાન, મેઘરથ રાજા નામ; પોષહ લીધો પ્રેમથી, આત્મસ્વરૂપ અભિરામ 1 એકદિન ઇન્દ્રે વખાણીયો, મેઘરથ મહારાય; ધર્મે ચળાવ્યો નવિ ચળે, જો પ્રાણ પરલોકે જાય ॥૨॥ દેવે માયા ધારણ કરી, પારેવો સીચાણો થાય; અણધાર્યું આવી પડ્યું, પારેવડું ખોળામાંય ॥૩॥ શરણે આવ્યું પારેવડું, થરથર કંપે કાય; રાખ રાખ તું રાજવી, મુજને સીંચાણો ખાચ ॥૪॥ જીવદયા મનમાં વસી, કહે સીંચાણાને એહ; નહિ આપુ પારેવડું, કહે તો કાપી આપું દેહ ॥૫॥ અભયદાન દેઈ કરીએ, બાંધ્યું તિર્થંકર નામ; ઉદયરત્ન નિત્ય પ્રણમતાં, પામે અવિચલ ધામ Isl ૫ શાંતિ જિનેશ્વર સોળમા, ચક્રી પંચમ જાણું, કામકુંભ અધિકથી, જસ મહિમા વખાણું ||૧|| ત્રિગડે બેસી દેશના, દેતા ભવિ ઉપકાર, ભવિક કમળ પ્રતિ બોધતા, ભાવ ધરમ દાતાર III કેવળજ્ઞાન દિવાકરૂ, કેવળ કમળા કંત, ક્ષાયિક ચારિત્ર અનુભવી, કીધો ભવોદધિ અંત. [૩] અનંતવીર્ય અલવેસરૂ, પરમાનંદ જે પામ્યા, આતમસુખ રૂચી થઈ, ચઉગતિનાં દુઃખ વામ્યા. I॥૪॥ For Private And Personal Use Only ४७ ત્રિકરણ જોગે તાહરૂ, ધ્યાન ધરૂ જિનરાજ, ભોળે ભગતે તાહરી, સારૂ વાંછિત કાજ. I]l ++++++++++++++++++++++++ Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગ ચિંતામણિ સારખી,જગવલ્લભ જગનાથ, જિન ઉત્તમ પદ સેવતાં રત્ન થયો સનાથ. દા. | શ્રી કુંથુનાથ ભગવાન કુંથુનાથ કામિત દીચે, ગજપુરનો રાય; સિરિ માતા ઉર અવતર્યો, સુર નરપતિ તાય. ||૧|| કાયા પાંત્રીસ ધનુષ્યની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. ||રા સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીચે, ભાવે શ્રી જિનરાચ. lal (શ્રી અરનાથ ભગવાન નાગપુરે આર જિનવરૂ, સુદર્શન નૃપ નંદ; દેવી માતા જનમીયો, ભવિજન સુખકંદ. ||૧|| લંછન નંદાવર્તનું, કાયા ધનુષહ ત્રીશ; સહસ ચોરાશી વરસનું, આયુ જાસ જગીશ. પુરી અરજ અજર અજ જિનવરુ એ, પામ્યો ઉત્તમ ઠાણ; તસ પદ પદ્મ આલંબતાં, લહીચે પદ નિરવાણ. lal શ્રી મલ્લિનાથ ભગવાન) મલ્લિનાથ ઓગણીશમાં, જસ મિથિલા નગરી; પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વચરી. ૧ તાત શ્રી કુંભ નરેસ, ધનુષ પચવશની કાય; લંછન કલશ મંગલ કરું, નિર્મમ નિરમાય. રિય વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. III For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મુનિસુવ્રત ભગવાન મુનિસુવ્રત જિન વીશમાં, કચ્છપનું લંછન; પદ્મા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. ||૧|| રાજગૃહી નગરી ધણી, વીશ ધનુષ શરીર; કર્મ નિકાચિત રેણું વ્રજ, ઉદ્દામ શરીર. ||રા ત્રીશ હજાર વરસા તણું એ, પાલી આયુ ઉદાર; પદ્મવિજય કહે શિવ લહા, શાશ્વત સુખ નિરધાર. llall (શ્રી નમિનાથ ભગવાનના ચૈત્યવંદન-૨ ) મિથિલા નયરી રાજીયો, વપ્રા સુત સાચો; વિજયરાય સુત છોડીને, અવર મત માચો. lલા નીલકમલ લંછન ભલું. પન્નર ધનુષ્યની દેહ; નમિ જિનવરનું સોહતું ગુણ ગણ મણિગેહ. મરા દશ હજાર વરસ તણું એ, પાલ્યું પરગટ આય; પદ્મવિજય કહે પુણ્યથી, નમીએ તે જિનરાય. lal સકલ મંગલ કેલિકમલા, મંદિર ગણ સુંદર, વરકનક વર્ણ સુવર્ણપતિ જસ, ચરણ સેવે મનહર; અમરાવતી સમ નચરી મિથિલા, રાજ્ય ભાવ ધુરાધર, પ્રણમામિ શ્રી નમિનાથ જિનવર, ચરણ પંકજ સુખકરં. ગજવાદી ચંદન દેશ પુરધન, ત્યાગ કરી ત્રિભવન ધણી, ત્રણશે અઠ્યાસી કોડી ઉપર, દીયે લખ એશી ગણી; દીનાર જનની જનક નામાંકિત, દીયે ઇચ્છિત જિનવર. પ્રણમામિ રિમા IIII For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહસાવનમાં સહસનરયત, સૌમ્ય ભાવ સમાચરે, નરક્ષેત્ર સંજ્ઞીભાવ વેદ, જ્ઞાન મન:પર્યવ વરે; અપ્રમત્ત ભાવે ઘાતિચઉખય, લહે કેવલ દિનકરે. પ્રણમામિ. Hall | તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણ ઉચ્ચરે, જય જગત જંતુ જાત કરૂણાવંત તું ત્રિભુવન શિરે; જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જન મન ભયહરે. પ્રણમામિ. Ifજા | સમદશજસ ગણધરા મુનિ, સહસવિંશતી ગુણનીલા, સહસ એકતાલીશ સાધુણી, સોળસે કેવલી ભલા જિનરાજ ઉત્તમ પદ્મની પેરે, રૂપવિજય સુહંકરે. પ્રણમામિ. //પા. શ્રી નેમિનાથ ભગવાનના ચૈત્યવંદનો -૩ સમુદ્ર વિજય કુલ ચંદ નંદ, શિવા દેવી જાયા; જાદવ વંશ નભોમણિ, શૌરિપુરી આયા. ll ll બાળકી બ્રહ્મચર્યધર, ગત મારક પ્રચાર; ભજી નિજ આત્મિક ગુણ, ત્યાગી સંસાર. llll નિષ્કારણ જગજીવનો એ, આશાનો વિશ્રામ; દીન દયાળ શિરોમણી પૂરણ સુરતરૂ કામ. ilal પશુ પોકાર સુણી કરી, છાંડી ગૃહવાસ; તક્ષણ સંજમ આદરી, કરી કર્મનો નાશ. ૪ll કેવળ શ્રી પામી કરી એ, પહોંચ્યા મુક્તિ મોઝાર; જન્મ મરણ ભવ ટાળવા, જ્ઞાન સદા સુખકાર. પી. નેમિનાથ બાવીશમાં, શિવાર્દેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. [૧] For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાકા-કાન-૪-ક-રાજપ૧ દશ ધનુષ્યની દેહડી, આયુ વર્ષ હજાર; શંખલંછન ધર સ્વામીજી, તજી રાજુલ નાર. રા શૌરીપુરી નગરી ભલીએ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ ઠાણ. ||૩|| વિશુદ્ધવિજ્ઞાનભૂતાં વરેણ, શિવાત્માન પ્રશમાકરેણ, ચેન પ્રયાસન વિનેવ કામ, વિજિત્ય વિક્રાન્તવરં પ્રકામમ. ll૧II વિહાય રાજ્ય ચપલસ્વભાવે રાજીમતી રાજકુમારિકા ચ; ગત્વા સલીલ ગિરિનારલું, ભેજે વ્રત કેવલ મુક્તિયુક્તમ. સા. નિઃશેષયોગીશ્વરમૌલિરત્ન, જિતેન્દ્રિયત્વે વિહિતપ્રયત્નમ; તમુરામાનન્દનિધાનમેર્ક, નમામિ નેમિં વિલસદ્વિવેક. llall શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચેત્યવંદનો - સકલ ભવિજન ચમત્કારી, ભારી મહીમા જેહનો, નિખિલ આતમરમા અજિત, નામ જપીયે તેહનો; દુષ્ટ કર્માષ્ટક ગંજરી જે, ભવિક જન મન સુખકરો, નિત્ય જાપ જપીયે પાપ ખપીચે, સ્વામી નામ શંખેશ્વરો. ૧| બહુ પુન્ય રાશિ દેશ કાશિ, તત્વ નચરી વાણારસી, અશ્વસેન રાજા રાણી નામા, રૂપે રતિ તનું સારિખી; તસ કૂખે સુપન ચૌદ સૂચિત, સ્વર્ગથી પ્રભુ અવતર્યો, નિત્યo ll રા/ પોષ માસે કૃષ્ણ પક્ષે, દશમી દિને પ્રભ જનમીયા, સુરકુમરી સુરપતિ ભક્તિ ભાવે, મેરૂ શૃંગે સ્નાપિચા; પ્રભાતે પૃથ્વીપતિ પ્રમોદે, જન્મ મહોત્સવ અતિ કર્યો. નિત્યo llall ત્રણ લોક તરૂણી મન પ્રમોદી, તરૂણ વચ જબ આવીચા, તવ માત તાતે પ્રસન્ન ચિત્તે, ભામિની પરણાવિયા; કમઠ શઠ કૃત અગ્નિ કુંડે, નાગ બળતો ઉદ્ધર્યો. નિત્યo l૪l. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોષ વદી એકાદશી દિને, પ્રવજ્યા જિન આદરે, સુર અસુર રાજા ભક્તિ સાજા સેવના ઝાઝી કરે; કાઉસ્સગ્ન કરતાં દેખી કમઠે, કીધો પરિસહ આકરો. નિત્ય પા. તવ ધ્યાન ધારા રૂઢ જિનપતિ, મેઘ ધારે નવિ ચડ્યો, ચલિત આસન વરણ આયો, કમઠ પરિસહ અટકળ્યો; દેવાધિદેવની કરે સેવા, કમઠને કાઢી પરો. નિત્ય //શા. ક્રમે પામી કેવળજ્ઞાન કમલા, સંઘ ચઉવિહ સ્થાપીને, પ્રભુ ગયા મોક્ષે સમેતશિખરે, માસ અણસણ પાળીને; શિવરમણી રંગે રમે રસિચો, ભવિક તસ સેવા કરો. નિત્ય ૦ loll ભૂત પ્રેત પિશાચ વ્યંતર, જલણ જલોદર ભય ટળે રાજ રાણી રમા પામે, ભક્તિ ભાવે જો મળે; કલ્પતરૂથી અધિકદાતા, જગત ગાતા જય કરો. નિત્યo ||૮|| જરા જર્જરી ભૂત યાદવ, સૈન્ય રોગ નિવારતા, વઢીયાર દેશે નિત્ય બીરાજે, ભવિક જીવને તારતા; એ પ્રભુ તણા પદ પદ્મ સેવા, રૂપ કહે પ્રભુતા વરો. નિત્યo ll ll ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વ ચિન્તામણીયતે હીં ધરણેન્દ્ર વૈશ્યા , પદ્માદેવી-યુતાય તે. ૧ શાન્તિ-તુષ્ટિ-મહા-પુષ્ટિ-વૃતિ-કીર્તિ-વિધાચિને; ૐ હ્રીં દ્વિવ્યાલ તાલ-સર્વાધિ-વ્યાધિ નાશિને. પરા જયાડજિતાખ્યાતા વિજયાખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાં પાલૈહેર્ય-વિંધાદેવીભિરન્વિતઃ lall છે અસિઆઉસાચ નમસ્તત્ર દૈલોક્યનાચતામ; ચતુઃષષ્ટિ-સુરેન્દ્રાસ્તે, ભાસત્તે છત્ર-ચામરેડ ll૪ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શંખેશ્વરમંડન પાર્શ્વજિન ! પ્રણત-કલ્પતરુકલ્પ! ચૂરય દુષ્ટવાત, પૂરય મે વાંછિત નાથ ! પણ સેવો પાર્થ શંખેશ્વરો મન શુદ્ધ નમો નાથ નિશ્ચ કરી એક બુદ્ધ દેવી દેવલા અન્યને શું નમો છો; અહો ભવ્યલોકો ભૂલા કાં ભમો છો? Ill ત્રિલોકના નાથને શું તજો છો; પડ્યા પાસમાં ભૂતને કાં ભજો છો? સુરઘેનું ઠંડી અજાશું અને છો? મહાપંથ મૂકી કુપંથે વ્રજ છો IIરી તજે કોણ ચિંતામણિ કાચ માટે? ગ્રહે કોણ રાસભને હસ્તિ માટે? સુરદ્યુમ ઉપાડી કોણ આંક વાવે; મહામૂઢ તે આકુલા અંત પાવે. Hall કીહાં કાંકરો ને કીહાં મેરૂશૃંગ; કીહાં કેશરી ને કીહાં તે કુરંગ; કીહાં વિશ્વનાથં કીહા અન્ય દેવા; કરો એક ચિત્તે પ્રભુ પાર્થ સેવા. પૂજે દેવ પ્રભાવતી પ્રાણનાથ, સહુ જીવને જે કરે છે સનાથ; મહાતત્વ જાણી સદા જેહ ધ્યાવે, તેના દુઃખ દારિદ્ર દૂરે પલાવે. પIl પામી મનુષ્યત્વને વૃથા કાં ગમો છો? કુશીલે કરી દેહને કાં દમો છો? નહિ મુક્તિવાસ વિના વીતરાગ ભજો ભગવંત તજો દ્રષ્ટિરાગ. ઘા ઉદયરત્ન ભાખે સદા હેત આણી, દયા ભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજ માહરે મોતીડે મેહ વુક્યા, પ્રભુ પાર્શ્વશંખેશ્વરો આપ તુક્યા. Iloil (૪) આશ પૂરે પ્રભુ પાસજી, ગોડે ભવ પાસ; વામાં માતા જનમીયા, અહિલંછન જાસ. I૧|| અશ્વસેન સુત સુખકરું એ, નવ હાથની કાય; કાશી દેશ વાણારસી, પુણ્ય પ્રભુજી આય. શા એકસો વરસનું આઉખું એ, પાળી પાર્શ્વકુમાર; પદ્મ કહે મુક્ત ગયા, નમતાં સુખ નિરધાર. ||all For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જય ચિંતામણિ પાર્શ્વનાથ જય ત્રિભુવન સ્વામિ; અષ્ટકર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી. ||૧|| પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભવ તણાં, પાતિક સવિ દહિએ. પુરા ૐ હૌં વર્ણ જોડી કરી, જપીએ પાર્શ્વનામ; વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચળ ઠામ. Il3II પ્રભુ પાસજી તાહરું નામ મીઠું, તિહું લોકમાં એટલું સાર દીઠું, સદા સમરતા સેવતા પાપ નીઠું, મન માહરે તારું ધ્યાન બેઠું. ll મન તુમ પાસ વસે રાત દિવસે, મુખ પંકજ નિરખવા હંસ હીસે, ધન્ય તે ઘડી એ ઘડી નયણ દીસે, ભલી ભક્તિ ભાવે કરી વિનવી જે. આશા અહો એહ સંસાર છે દુઃખ દોરી, ઇંદ્રજાલમાં ચિત્ત લાગ્યું ઠગોરી, પ્રભુ માનીએ વિનતિ એક મોરી, મુજ તાર તું તાર બલિહારી તોરી. Hall સહી સ્વપ્ર જાળને સંગ મોહ્યો, ઘડિયાળમાં કાળ રમતો ન જોયો, મુધા એમ સંસારમાં જન્મ ખોયો, અહો ધૃત તણે કારણે જલ વલોયો. મસા | એ- તો ભમરલો કેચુઆ ભ્રાંતિ ધાયો, જઇ શુક તણી ચંચૂ માંહે ભરાયો, શુકે જંબુ જાણી ગલે દુખ પાયો, પ્રભુ લાલચે જીવડો એમ વાહ્યો. Ifપણl ભમ્યો ભર્મ ભૂલ્યો રમ્યો કર્મ ભારી, દયા ધર્મની શર્મ મેંન વિચારી, તોરી નમ્ર વાણી પરમ સુખકારી, તિહું લોકના નાથ ! મેં નવિ સંભારી, બ્રા વિષય વેલડી શેલડી કરી જાણી, ભાજી મોહ તૃષ્ણા તજી તુજ વાણી, એડવો ભલો ભૂંડો નિજ દાસ જાણી, પ્રભુ રાખીએ બાંહીની છાંચ પ્રાણી. IIoll For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોરા વિવિધ અપરાધની કોડી સહીએ, પ્રભુ શરણ આવ્યા તણી લાજ વહીએ, વળી ઘણી ઘણી વિનતિ એમ કહિએ, મુજ માનસ સરે પરમ હંસ રહીએ. Ill કળશ એમ કૃપા મૂરત પાર્શ્વસ્વામિ મુગતિગામી ધ્યાઇયે; અતિ ભક્તિ ભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઈએ, પ્રભુ મહિમા સાગર ગુણ વૈરાગર, પાર્શ્વ અંતરિક્ષ જે સ્તવે; તસ સકલ મંગલ જય જયારવ, ‘આનંદવર્ધન' વિનવે !! શ્રી મહાવીરસ્વામી ભગવાનના ચૈત્યવંદનો ૧ ત્રીસ વરસ કેવલ પણે, વિચર્યા શ્રી મહાવીર; પાવાપુરી પધારીયા, જિનશાસનના ઇશ. ||૧|| હસ્તિપાલ નૃપરાયની, રજ્જુકા સભા મોઝાર; ચરમ ચોમાસું ત્યાં રહ્યાં, લેઇ અભિગ્રહ સાર. ॥૨॥ કાશી કોશલ દેશના, ઘણા રાય અઢાર; સ્વામી સુણી સૌ આવિયા, વંદનને નિરધાર. ||૩|| સોલ પહોર દીધી દેશના, જાણી લાભ અપાર; દીધી મવિહિત કારણે, પીધી તેહી જ પાર. ॥૪॥ દેવશર્મા બોધન ભણી, ગોચમ ગયા સુજાણ; કાર્તિક અમાવાસ્યા દિને, પ્રભુ પામ્યા નિર્વાણ. Ill ભાવ ઉધોત ગયો હવે, કરો દ્રવ્ય ઉધોત; ઇમ કહી રાય સર્વે મલી, કીધી દીપક જ્યોત. ॥૬॥ ૫૫ For Private And Personal Use Only દીવાલી તિહાંથી થઈ એ, જગમાંહી પ્રસિદ્ધ; ‘પદ્મ' કહે આરાધતાં, લઇએ અવિચલ રિદ્ધ. III ++++++++ Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૬ www. kobatirth.org ૨ પાવાપુરી પધારીઆ, ચરમજિનેશ્વર વીર; મેરૂ ગિરિસમ ધીરએ, સાયરવર ગંભીર ||૧|| હસ્તિપાળ રાજાતણી, લેખકશાળા જેહ; ચરમ ચોમાસુ સિંહા વસ્યા, ભાંજે ભવિ સંદેહ ॥૨॥ સોળ પહોર દેઈ દેશના, કરી ભવિક ઉપકાર; કારતક અમાવસ્યા નિશા, પામ્યા પ્રભુ નિસ્તાર ॥૩॥ કલ્યાણકવિધિ સાચવે, સુરનર સુરપતિ સાથ; નંદીશ્વર ઉત્સવ કરે, તરવા ભવોદધિ પાય ||૪|| પર્વ દિવાળી એ થયું, આરાધો ધરી પ્રેમ; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અહોનિશ ખેમ IIII 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધારથ સૂત વંદીએ, ત્રિશલાનો જાયો; ક્ષશિયકુંડમાં અવતર્યું, સુરનરપતિ ગાયો. ||૧|| મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય; બોહોંતેર વર્ષનું આઉખું, શ્રીવીરજિનેશ્વરરાય. ॥૨॥ ખીમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજય વિખ્યાત. ||૩|| ૪ જગનાથ જગદાનંદ જગગુરુ, વિમલ કેવલ ભાસ્કરમ સંસાર સુખકર જગત હિતકર, નમો વીર જિનેશ્વરમ 11911 For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવતાપહર્તા શાન્તિકર્તા, મુક્તિમાર્ગ છૂટકરમ્ | નિજદિવ્ય અનુભવ આત્મ સુખકર, નમો વીર જિનેશ્વરમ્ ll હેચ ડ્રોય પદાર્થ જગસબ, ઉપાદેય દિવાકરમ | વિજ્ઞાન વિશદ વિવેક દિનકર, નમો વીર જિનેશ્વરમ્ llall પ્રકાશતા પ્રભુ ધ્યાન ધ્યાતા, ધ્યેય ગુણકર શોભિતં ! સર્વ વાંછિતપુર જિનવર, નમો વીર જિનેશ્વરમ્ II૪ll જિન રાજ સુખ ભગવાન દિલધર, ત્રિલોક્ય દીવાકર આનંદ પરમાનંદ પાવે, નમો વીર જિનેશ્વરમ્ | પી. પ્રહ ઉઠી નિત્ય પ્રણમીચે, શાસન નાયક વીર; અરિહંત અરિ જીતીએ, પામ્યા સાહસ ધીર |૧| છપ્પન દિશિકુમરી મળી ઓચ્છવ ચોસઠ ઇંદ; ચરણ અંગુઠે કંપાવીયો, લઘુવયે મેરૂગિરિદ III આમલ ક્રીડાએ જીતીયો, સુરને દોય વાર; મહાવીર નામ ઇન્દ્ર દીયો, વરત્યો જય જયકાર ||૩|| સંચમ લહી કેવળ વર્યા, ચઉમુખ ધર્મ પ્રકાશ; બહોંતેર વર્ષ આયુ પૂરી, કાર્તિક શુભ અમાસ ll સોળ પહોર દેઈ દેશના, કરે ભવિ ઉપકાર; શિવસુંદરી રંગે વરી, દીવાલી સુખકાર પIL પરભાતે કેવલ લહ્યું, શ્રી ગોચમ ગણધાર; હુઆ હરખ વધામણા, ઘરઘર મંગલકાર ||દા ભાવભલે પ્રણમુ સદા, તારક ગરીબ નિવાજ; હીરવર્તન શિષ્ય ખેમને, દેજો શિવપુર રાજ floll For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસનના શણગાર વીર, મુક્તિપુરી શણગારી; ગૌતમની પ્રીતિ પ્રભુ, અંત સમયે વિસારી ||૧|| દેશવ પ્રતિબોધવા, મોકલ્યો મુજને સ્વામ; વિશ્વાસી પ્રભુવીરજી, છેતર્યો મુજને આમ પરના હાં હાં વીર ! આ શું કર્યું. ભારતમાં અંધારું કુમતિ મિથ્યાત્વી વધી જશે, કોણ કરશે અજ્વાળું શall નાથ વિનાના સૈન્ય જેમ, ચા અમે નિરધાર; ઇમ ગૌતમ પ્રભુ વલવલે, આંખે આંસુડાની ધાર III કોણ વીરને કોણ તું જાણી એહવો વિચાર; ક્ષપકશ્રેણિ આરોહતા, ગૌતમ પામ્યા કેવળ સાર પણ વીરપ્રભુ મોક્ષે ગયા, દિવાળીદિન જાણ; ઓરછવરંગ વધામણા, જશ નામે કલ્યાણ III સિદ્ધારાસત વંદીએ, ત્રિશલાદેવી માય; ક્ષત્રિયકુંડમાં અવતર્યા, પ્રભુજી પરમ દયાલ ||૧|| ઉજવલી છઠ અષાઢની, ઉત્તરાફાલ્ગની સાર; પુષ્પોત્તર વિમાનથી, રવિયા શ્રી જિનભાણ રચા લક્ષણ અહિઆ સહસ એ કંચન વરણી કાય; મૃગપતિ લંછન પાઉલે, વીરજિનેશ્વર રાય [૩] ચૈત્રસુદી તેરશ દિને, જમ્યા શ્રી જિનરાય; સુરનર મળી સેવા કરે, પ્રભુનું જન્મ કલ્યાણ ૪પ. માગસર વદી દશમી દિને, લીચે પ્રભુ સંચમ ભાર; ચઉનાણી જિનજી થયા, કરવા જગ ઉપકાર //પા. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાડાબાર વરસ લગે, સહ પરિષહ ઘોર; ઘનઘાતી ચઉ કર્મરાજ, તેહ કર્યા ચકચૂર ના વૈશાખ સુદી દશમી દિને, ધ્યાન શુકલ મનધ્યાય; શમીવૃક્ષતળે પ્રભુ, પામ્યા પંચમ નાણ ||olી. સંઘ ચતુર્વિઘ સ્થાપવા, દેશના દીયે મહાવીર; ગૌતમ આદિ ગણધરૂ, કર્યા વજીર હજુર Nટll કાર્તિક અમાવાસ્યા દિને, શ્રી વીર લલ્લા નિર્વાણ; પ્રભાતે ઇન્દ્રભૂતિને, આવું કેવલનાણ I ll જ્ઞાનગુણે દીવા કર્યા એ, કીર્તિકમળા સાર; પુજે મુગતિવધૂ વચ, વરતી મંગળમાળ ||૧૦|| શ્રી સીમંધરસ્વામીનાં ચૈત્યવંદનો - ૫ | સીમંધર પરમાતમા, શિવસુખના દાતા; પુખલવઈ વિજયે જયો, સર્વ જીવના ત્રાતા. ||૧|| પુર્વવિદેહે પુંડરીગિણી નગરીએ સોહે; શ્રી શ્રેયાંસ રાજા તિહાં, ભવિચણનાં મન મોહે. Ill ચોદ સુપન નિર્મલ લહી, સત્યકી રાણી માતઃ કુંથુ અરજિન અંતરે, શ્રી સીમંધર જાત. lal અનુક્રમે પ્રભુ જનમીયા, ભર ચૌવન પાવે; માત પિતા હરખે કરી, રૂકમણી પરણાવે. ll ભોગવી સુખ સંસારનાં, સંયમ મન લાવે; મુનિસુવ્રત નમિ અંતરે,દીક્ષા પ્રભુ પાવે. પણl For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘાતી કર્મનો ક્ષય કરી, પામ્યા કેવલજ્ઞાન; બાષભ લંછને શોભતા, સર્વ ભાવના જાણ. Iળા ચોરાશી જસ ગણધરા, મુનિવર એકસો ક્રોડ; ત્રણ ભુવનમાં જોવતાં, નહીં કોઈ એહની જોડ. lol દશ લાખ કહ્યા કેવલી, પ્રભુજીનો પ િાર; એક સમય ત્રણ કાળના, જાણે સર્વ વિચાર. ll ઉદય-પેઢાલ જિન અંતરે એ, થાશે જિનવર સિદ્ધ; જસવિજય’ ગુરુ પ્રણમતાં, મન વાંછિત ફલ લીધ. લાં સીમંધર જિન વિચરતા, સોહે વિજય મોઝાર; સમવસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર. ||૧| નવ તત્ત્વ દીએ દેશના, સાંભળી સુર નરકોડ; ષટુ દ્રવ્યાદિક વર્ણવે, લે સમકિત કરજોડ. રા/ ઇહાં થકી જીન વેગલા, સહસ્ત્ર તેત્રીશ શત એક; સત્તાવન જનવળી, સત્તર કળા સુવિશેષ. [3II. દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મોઝાર; ત્રિતું કાળે વંદન કરું, શ્વાસ માંહે સો વાર. ||૪|| શ્રી સીમંધર જિનવરૂએ, પૂરે વાંછિત કોડ; કાંતિવિજય' ગુરૂ પ્રણમતા, ભક્તિ બે કર જોડ. પણl શ્રી સીમંધર ! વીતરાગ! ત્રિભુવન તુમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુળે બહુ શોભા તુમારી. ૧ For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય ધન્ય માતા સત્યકી, જેણો જાયો જયકારી; વૃષભ લંછને વિરાજમાન, વંદે નરનારી. ll ધનુષ પાંચસે દેહડી એ, સોહીએ સોવનવાન; કીર્તિવિજય' વિઝાચનો, વિનય ધરે તુમ ધ્યાન. hall શ્રી સીમંધર ! જગધણી ! આ ભરતે આવો; કરુણાવંત કરુણા કરી, અમને વંદાવો. |૧| સકલ ભક્ત તુમે ઘણી, જો હોવે અમ નાથ; ભવોભવ હું છું તાહરો, નહિ મેલું હવે સાથ. રા સયલ સંગ ઠંડી કરી, ચારિત્ર લઇશું. પાય તમારા સેવીને, શિવરમણી વરીશું. llall એ અળજો મુજને ઘણો એ, પૂરો સીમંધર દેવ; ઇહાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. III કર જોડીને વિનવું, સામો રહી ઇશાન; ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમકિત દાન. પી. ( શ્રી વીશ વિહરમાન જિન ચૈત્યવંદના સીમંધર યુગમંધર પ્રભુ, બાહુ સુબાહુ ચાર; જંબુદ્વીપના વિદેહમાં, વિચરે જગદાધાર llll સુજાત સાહેબને સ્વયંપ્રભુ રાષભાનન ગુણમાલ; અનંતવીર્યને સુરપ્રભુ, દશમાદેવ વિશાલ રા વજાધર ચંદ્રાનન નમું, ઘાતકીખંડ મોઝાર; અષ્ટકમ નિવારવા, વંદુ વાર હજાર llall For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કર www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ++++++ ચંદ્રબાહુ ભુંજગમપ્રભુ, નમિ ઇશ્વર વીરસેન; મહાભદ્રને દેવયશા, અજિતવીર્ય નામેણ ||૪|| આઠે પુષ્કર અર્ધમાં, અષ્ટમીગતિ દાતાર; વિજય અડ-નવ ચઉવીશમી, પણવીશમી નિરતાર |૫|| જગનાયક જગદીશ્વરૂએ જગબંધવ હિતકાર; વિહરમાનને વંદતા, જીવ લહે ભવપાર 11૬॥ પર્વતિથિના ચૈત્યવંદનો બીજનું ચૈત્યવંદન દુવિધ ધર્મ જેણે ઉપદિશ્યો, ચોથા અભિનંદન; બીજે જન્મ્યા જે પ્રભુ, ભવ દુઃખનિકંદન. ||૧|| દુવિધ ધ્યાન તુમે પરિહરો, આદરો દોય ધ્યાન; એમ પ્રકાશ્યું સુમતિજિને, તે ચવિયા બીજ દિન. ॥૨॥ દોય બંધન રાગ દ્વેષ, તેહને ભવિ તજીએ; મુજ પરે શીતલિજિન કહે, બીજ દિન શિવ ભજીએ. ॥૩॥ જીવાજીવ પદાર્થનું, કરો નાણ સુજાણ; બીજ દિન વાસુપૂજ્ય પરે, લહો કેવલ નાણ. ॥૪॥ નિશ્વય ને વ્યવહાર દોય, એકાંતે ન ગ્રહીએ; અરજિન બીજ દિને ચ્યવી, એમ જન આગળ કહે. પા વર્તમાન ચોવીશીએ, એમ જિનના કલ્યાણ; બીજ દિને કેઈ પામીઆ, પ્રભુ નાણ અને નિર્વાણ. ॥૬॥ એમ અનંત ચોવિશીએ એ, હુવા બહુ કલ્યાણ; જિન ઉત્તમ પદ પદ્મને નમતાં હોય સુખ ખાણ. llll +++++++++++++++ ++++++ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( શ્રી જ્ઞાનપંચમીના ચૈત્યવંદન-૩ શ્યામલ વાન સોહામણા, શ્રી નેમિ જિનેશ્વર; સમવસરણ બેઠા કહે, ઉપદેશ સોહંકર. ||૧|| પંચમી તપ આરાધતાં, લહે પંચમ નાણ; પાંચ વરસ પંચ માસનો, એ છે તપ પરિમાણ. Iીરી જિમ વરદત્ત ગુણમંજરીએ, આરાધ્યો તપ એહ; જ્ઞાન વિમળ' ગુરુ એમ કહે, ધનધન જગમાં તેહ. lal ત્રિગડે બેઠા વીરજિન, ભાખે ભવિજન આગે; ત્રિકરણશું ટિહું લોકજન, નિસૂણો મન રાગે. III આરાધો ભલી ભાતમેં, પંચમી અનુવાલી; જ્ઞાન આરાધના કારણે, એહિજ તિથિ નિહાળી. IIરા જ્ઞાન વિના પશુ સારિખા, જાણો એણે સંસાર; જ્ઞાન આરાધનાથી લહે, શિવપદ સુખ શ્રીકાર. સા. જ્ઞાન રહિત ક્રિયા કહી, કાશ કુસુમ ઉપમાન; લોકાલોક પ્રકાશકર, જ્ઞાન એક પ્રધાન. ||૪|| જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કરે કર્મનો છે; પૂર્વ કોડી વરસાં લગે, અજ્ઞાની કરે એહ. પણ દેશ આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન; જ્ઞાન તણો મહિમા ઘણો, અંગ પાંચમે ભગવાન. દા. પંચમાસ લઘુ પંચમી, જાવજજીવ ઉત્કૃષ્ટી; પંચવર્ષ પંચ માસની પંચમી કરો શુભ દૃષ્ટિ IIoણી For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકાવન હી પંચનો એ, કાઉસગ્ગ લોગસ્સ કેરો; ઉજમણું કરો ભાવશું, ટાળો ભવ ફેરો. ૮ ઇમ પંચમી આરહિએ, આણી ભાવ અપાર; વરદત્ત ગુણમંજરી પરે, રંગવિજય' લહો સાર. INલા શ્રી સૌભાગ્ય પંચમી તણો, સચલ દિવસ શણગાર; પાંચે જ્ઞાનને પૂજીએ, થાચ સફળ અવતાર. ll૧ સામાયિક પોસહ વિષે નિરવધ પૂજા વિચાર; સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મનોહાર. પરિણા પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સાર; પંચવર્ણ દિન બિંબને, થાપી જે સુખકાર. Hall પંચ પંચ વસ્તુ મેળવી, પૂજા સામગ્રી જોગ; પંચવર્ણ કળશા ભરી, હરીએ દુઃખ ઉપભોગ. llll યથાશક્તિ પૂજા કરો, મતિજ્ઞાનને કાજે; પંચજ્ઞાનમાં પુરે કહ્યું, શ્રી જિનશાસન રાજે. પિII મતિ શ્રત વિણ હોવે નહિ એ, અવધિ પ્રમુખ મહાજ્ઞાન, તે માટે મતિ ધુરે કહ્યું, મતિષ્ણુતમાં મતિમાન. શા ક્ષય ઉપશમ આવરણનો, લધિ હોચ સમકાળે; વાખ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાળે. loll લક્ષણ ભેદભેદ છે, કારણ કારજ ચોગ; મતિસાધન શ્રુત સાધ્ય છે, કંચન કલશ સંચોગ. ll૮મા પરમાતમ પરમેશ્વરુએ, સિદ્ધ સકલ ભગવાન; મતિજ્ઞાન પામી કરી, કેવળ લક્ષ્મી નિધાન. I૯ll +-8-a-|-8---**-a-jet-it-a------ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ** hs+++++++++++++++++++++ શ્રી અષ્ટમીનું ચૈત્યવંદન Acharya Shri Kailassagarsuri Gyanmandir મહા સુદિ આઠમ દિને, વિજયાસૂત જાચો; તેમ ફાગણ સુદિ આઠમે, સંભવ ચવી આયો. ||૧|| ચૈતર વદીની આઠમે, જનમ્યા ઋષભજિણંદ; દીક્ષા પણ એ દિન લહી, હુઆ પ્રથમ મુનિચંદ. ॥૨॥ માધવ સુદિ આઠમ દિને, આઠ કર્મ કર્યા દૂર; અભિનંદન ચોથા પ્રભુ, પામ્યા સુખ ભરપૂર. ||૩|| એહિજ આઠમ ઉજળી, જન્મ્યા સુમતિજિણંદ; આઠ જાતિ કળશે કરી, હવરાવે સુર ઇંદ્ર ||૪|| જન્મ્યા જેઠ વદિ આઠમે, મુનિસુવ્રત સ્વામી; નેમિ અષાઢ સુદિ આઠમે, અષ્ટમી ગતિ પામી. /પા શ્રાવણ વદીની આઠમે, નમિ જન્મ્યા જગભાણ; તેમ શ્રાવણ સુદિ આઠમે, પાસજીનું નિર્વાણ. 1111 ભાદરવા વદી આઠમ દિને, ચવિયા સ્વામી સુપાસ જિન ઉત્તમ પદ પદ્મને, સેવ્યાથી શિવવાસ. IIII શ્રી એકાદશીનું ચૈત્યવંદન શાસન નાયક વીરજી, પ્રભુ કેવળ પાયો; સંઘ ચતુર્વિઘ સ્થાપવા, મહસેન વન આયો. ||૧|| માધવ સિત એકાદશી, સોમિલ દ્વિજ યજ્ઞ; ઇન્દ્રભૂતિ આદે મળ્યા, એકાદશ વિજ્ઞ. તારા એકાદશમેં ચઉ ગુણો, તેહનો પરિવાર; વેદ અર્થ અવળો કરે, મન અભિમાન અપાર. ||૩|| For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવાદિક સંશય હરીએ, એકાદશ ગણધાર; વીરે થાપ્યા વંદિયે, જિનશાસન જયકાર. ||૪|| મલ્લિ જન્મ અર-મલિ-પાસ, વ્રત ચરણ વિલાસી; બદષભ-અજિત-સુમતિ-નમી, મલ્લિ ઘનઘાતી વિનાશી. IIull પદ્મપ્રભ શિવલાસ પાસ, ભવભવના તોડી; એકાદશી દિન આપણી, અદ્ધિ સઘળી જોડી. llધા દશ ક્ષેત્રે સિહું કાળના, ત્રણસેં કલ્યાણ; વરસ અગ્યાર એકાદશી, આરાધો વરનાણ . lol અગિયાર અંગ લખાવીએ, એકાદશ પાઠાં; પંજણી ઠવણી વીંટણી, મશી કાગળ ને કાઠાં. ll૮. અગીયાર અવ્રત ઠંડવાએ, વહો પડિમા અગીચાર; ક્ષમાવિજય જિનશાસનને, સફળ કરો અવતાર. I ll ( શ્રી પુર્યુષણપર્વના ચૈત્યવંદનો - ૪ ) પર્વ પર્યુષણ ગુણ નીલો, નવ કલ્પી વિહાર; ચાર માસાન્તર ચિર રહે, એહી જ અર્થ ઉદાર. Hall અષાઢ શુદિ ચઉદશ થકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિરોરમેં પડિક્કમતાં ચોમાસ. પુરા શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરુનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભળે થઈ એકતાન. lal જિન વર ચેત્ય જુહારીચે, ગુરુભક્તિ વિશાલ; પ્રાચે અષ્ટ ભવાંતરે, વરીએ શિવ વરમાળ. ll દર્પણથી નિજ રૂપનો, જુવે સુદૃષ્ટિ રૂપ; દર્પણ અનભવ અર્પણે, જ્ઞાન રમણ મુનિ ભૂપ. //પા For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આતમ સ્વરૂપ વિલોકતા એ, પ્રગટયો મિત્ર સ્વભાવ; રાય ઉદાચી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. ll નવ વખાણ પુજી સુણો, શુક્લ ચતુર્થી સીમા; પંચમી દિને વાંચે સુણે, હોય વિરાધક નિયમા. foll. એ નહીં પર્વે પંચમી, સર્વ સમાણી ચોથે; ભવ ભીરુ મુનિ માનશે, ભાખ્યું અરિહાનાથે. ૧૮ શ્રુતકેવલી વયણાં સુણીએ, લહી માનવ અવતાર; શ્રી શુભવીરને શાસને, પામ્યા જયજયકાર. ૯ll. પ્રણમ્ શ્રી દેવાધિદેવ, જિનવર મહાવીર; સુરવર સેવે શાંત દાંત, પ્રભુ સાહસધીર. ||૧| પર્વ પર્યુષણ પુણ્યશી, પામી ભવિ પ્રાણી; જૈન ધર્મ આરાધીએ, સમકિત હિત જાણી. પરી શ્રી જિન પ્રતિમા પૂજીએ એ, કીજે જન્મ પવિત્ર; જીવ જતન કરી સાંભળો, પ્રવચન વાણી વિનીત. llall કલ્પતરૂવર કલ્પસૂત્ર, પૂરે મન વંછિત; કલ્પધરે દુરથી સુણો, શ્રીમહાવીર ચરિત. |૧ ક્ષત્રિયકુંડે નરપતિ, સિદ્ધારથ રાય; રાણી ત્રિશલા તણી કૂખે, કંચન સમજાય llી પુષ્પોત્તરવરથી ચવ્યા એ, ઉપજ્યા પુણ્ય પવિત્ર; ચતુરા ચૌદ સુપન લહે, ઉપજે વિનય વિનીત. lall For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra se www. kobatirth.org ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ********** સકળ પર્વ શૃંગાર હાર, પર્યુષણ કહીએ; મંત્રમાંહિ નવકાર મંત્ર, મહિમા જગ લહીએ. ||૧|| આઠ દિવસ અમારી સારૂ, અઠ્ઠાઈ પાળો; આરંભાદિક પરીહરિ, નરભવ અજુવાલો. ॥૨॥ ચૈત્ય પરિપાટી શુદ્ધ સાધુ, વિધિ વંદન જાવે; અઠ્ઠમ તપ સંવત્સરી, પડિક્કમણું ભાવે. ॥૩॥ સાધર્મિક જન ખામણાંએ, ત્રિવિધ શું કીજે; સાધુમુખ સિદ્ધાંત કાંત, વચનામૃત રસ પીજે. ||૪|| નવ વ્યાખ્યાને કલ્પસૂત્ર, વિધિપૂર્વક સુણીએ; પૂજા નવ પ્રભાવના નિજ પાતિક હણીએ. ॥૫॥ પ્રથમ વીરચરિત્ર બીજ, પાર્શ્વ ચરિત્ર અંકુર; નેમચરિત્ર પ્રબંધ ખંધ, સુખ સંપત્તિ પૂર. ||૬|| ૠષભ ચરિત્ર પવિત્ર પત્ર, શાખા સમુદાય; સ્થવિરાવલી બહુ કુસુમ પુર, સરિખો કહેવાય Ill સામાચારી શુદ્ધતાએ, વરગંધ વખાણો; શિવસુખ પ્રાપ્તિ ફલ સહી, સુરતરૂ સમજાણો, Ill ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ, જિણે કલ્પ ઉદ્ધરિયો; નવમા પૂર્વથી યુગપ્રધાન, આગમજલ દરિઓ. ચા ત્રિસપ્તવાર શ્રી કલ્પસૂત્ર, જે સૂણે ભવિપ્રાણી; ગૌતમને કહે વીરજિન, પરણે શીવરાણી. ||૧૦|| કાલિકસૂરિ કારણેએ, પર્યુષણ કીધા; ભાદરવા સુદિ ચોથમાં, જિમ કારજ સિદ્ધાં. ||૧૧|| પંચમી કરણી ચોથમાં, જિનવર વચન પ્રમાણે; વીર થકી નવશે એશી, વરસે તે આણે. ||૧૨|| +++++++++++++++++++++ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *************** ૬૯ શ્રી લક્ષ્મીસાગરસૂરીશ્વરૢ એ, પ્રમોદસાગર સુખકાર; પર્વ પર્યુષણ પાળતાં, હોવે જય જયકાર. ||૧૩|| શ્રી સિદ્ધચક્રના ચૈત્યવંદનો : ૭ ૧ જો ધુરિ સિરિ અરિહંત મૂલ દ્દઢ પીઠપઢિઓ, સિદ્ધ સૂરિ ઉવજ્ઝાય સાહુ, ચિઠું પાસ ગરિઢિઓ. ||૧|| દંસણનાણ ચરિત્ર ત્તવહિ, પડીસાહા સુંદરૂં, તાક્બર સર વગ્ય લદ્ધિ, ગુરૂ પયદલ દુંબરૂ. ||રા દિસિવાલ જ′′ જલ્ખિણી, પમુહ સુર કુસુમેહિં અલંકિયો; સો.સિદ્ધચક્ક ગુરુ કલ્પતરુ, અમ્હ મણ વંછિત ફલ દિઓ. ॥૩॥ ૨ સકલ મંગલ પરમ કમલા, કેલિ મંજુલ મંદિર; ભવોટિ સંચિત પાપ નાશન, નમો નવપદ જયકર. ||૧|| અરિહંત સિદ્ધ સૂરીશ વાચક, સાધુ દર્શન સુખકરું; વર જ્ઞાન પદ ચારિત્ર તપ એ, નમો નવપદ જયકર. ॥૨॥ શ્રીપાળરાજા શરીર સાજા, સેવતા નવપદ વર્તે; જગમાંહી ગાજા કીર્તિભાજા, નમો નવપદ જયકર. II3II શ્રી સિદ્ધચક્ર પસાય સંકટ, આપદા નાસે સવિ; વળી વિસ્તરે સુખ મનોવાંછિત, નમો નવપદ જયકરે. ॥૪॥ આંબિલ નવદિન દેવવંદન, ત્રણ ટંક નિરંતર; બે વાર પડિક્કમણા પડિલેહણ, નમો નવપદ જયકરું. પા ત્રિકાળ ભાવે પુજીએ, ભવતારક તીર્થંકર; તિમ ગણણું દોય હજાર ગણીએ, નમો નવપદ જયકર, IIFII ************* For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધિ સહિત મન વચન કાચા, વશ કરી આરાધીએ; તપ વર્ષ સાડા ચાર નવપદ, શુદ્ધ સાધન સાધીએ. loll ગદ કષ્ટ ચૂરે શર્મ પૂર, ચક્ષ વિમલેશ્વર વરં; શ્રી સિદ્ધચક્ર પ્રતાપ પાણી, વિજય વિલસે સુખભર ૮ll સિદ્ધચક્ર આરાધતાં, ભવસાગર તરીયે; ભવાટવીથી ઉતરી, શિવવધૂને વરીએ. ||૧|| અરિહંત પદ આરાધતાં, તીકર પદ પાવે; જગ ઉપકાર કરે ઘણો, શિધ્ર શિવપુર જાવે. |રામાં સિદ્ધપદ ધ્યાતાં થકાં, અક્ષય અચલ પદ પાવે; કર્મ કટક ભેદી કરી, અચલ અરૂપી થાવ. 3 આચારજ પદ દયાવતાં, યુગપ્રધાન પદ પાવે; જિનશાસન અજવાળીને, શિવપુર નગર સોહાવે. ||૪|| પાઠક પદ દયાવતાં, વાચક પદ પાવે; ભણે ભણાવે ભાવશું, સુરપુર શિવપુર જાવે. પણ સાધુપદ રાધતાં, સાધુપદ પાવે; તપજપ સંચમ આદર, શિવસુંદરીને કામે. ||. દર્શન નાણપદ ધ્યાવતાં, દર્શન નાણ અજુવાલે; ચારિત્ર તપ પદ દયાવતાં, શિવમંદિરમાં મહાલે. Holl કેશર કસ્તૂરી કેતકી, મચકુંદ માલતી માલે; સિદ્ધચક્ર સેવુ ત્રિકાલ, જિમ મયણા ને શ્રીપાલ. તા. નવ આંબિલ નવવાર,શિચલ સમકિત શું પાળો; શ્રીરૂપવિજય કવિરાજનો, માણેક કહે થઈ ઉજમાળો. ll ll ૧. સુરપુર-દેવલોક, ૨. શિવપુર-મોક્ષ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલે દિન અરિહંતનું નિત્ય કીજે દશાન; બીજે પદ વળી સિદ્ધનું, કીજે ગુણગાન. ll૧|| આચારજ ત્રીજે પદ, જપતાં જય જયકાર; ચોથે પદે ઉપાધ્યાયના, ગુણ ગાઓ ઉદાર. ||રા સકલ સાધુ વંદો વળી, અઢીદ્વીપમાં જેહ; પંચમ પદ આદર કરી, જપજો ધરી સસનેહ. Imall છઠું પદે દર્શન નમો, દરિસણ અજુઆળો; નમો નાણ પદ સાતમે, જિમ પાપ પખાળો. ll૪ll. આઠમે પદ આદર કરી, ચારિત્ર સુચંગ; પદ નવમેં બહુ તપ તણો, ફળ લીજે અભંગ. Ifપી. એણી પરે નવપદ ભાવશું એ, જપતાં નવ નવ કોડ; પંડિત શાંતિ વિજય તણો, શિષ્ય કહે કરે જોડ. ૧દા બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ; છત્રીસ ગુણ આચાર્યના, જ્ઞાન તણા ભંડાર. ||૧|| પચ્ચીસ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ; શ્યામ વર્ણ તનુ શોભતા, જિન શાસનના ઇશ. રા. જ્ઞાન નમું એ કાવને, દર્શનના સડસઠું; સીત્તોર ગુણ ચારિત્રના, તપના બાર જે જિદ્દ. ||૩|| એમ નવ પદ યુક્ત કરી, ત્રણશતઅષ્ટ ગુણ થાય; પૂજે જે ભવિ ભાવશું, તેહના પાતક જાય. ૪ll પૂજ્યા મચણા સુંદરીએ, તેમ નરપતિ શ્રીપાળ; પૂણ્ય મુકિત સુખ લહા, વર્તી મંગળ માળ. ||પા! For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહંત પદ ધ્યાતો ચકો, દબૂહ ગુણ પાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે ||૧|| રૂપાતીત સ્વભાવ છે, કેવળદંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હોચ સિદ્ધ ગુણખાણી રે !રા દયાતા આચારજ ભલા, મહામંત્ર શુભધ્યાની રે, પંચપ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે ! તપ સ%ાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે ||૪|| અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આતમાં, શું કૂંડે શું લોચે રે. પI શમ સંવેગાદિક ગુણા, ક્ષચ ઉપશમ જે આવે રે, દર્શન તેહિજ આતમાં, શું હોય નામ ધરાવે રે. ITI જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે, તો હુએ એહિજ આતમા, જ્ઞાન અબોધતા જાય રે Ilol જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકય, મોહવને નવિ ભમતો રે. ૮ ઇચ્છારોઘ સંવરી, પરિણતિ સમતા યોગે રે, તપ તે એહી જ આતમા, વરતે નિજગુણ ભોગે રે. I. ઇવ નવપય સિદ્ધ, લદ્ધિ વિજ્જા સમિદ્ધિ, પયરીય સરવગું હી તિરેહા સમર્ગ, દિસિવઇ સુરસાર, ખોણી પીટાવયારે, વિજય વિજય ચક્ક, સિદ્ધચક્ક નમામિ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપન્ન સન્નાણ મહો મયાણ, સપાડિહેરાયણ સંઠિયાણ; સદેસણાણંદિર સજ્જણાણે નમો નમો હોઉ સયા જિણાë. III સિદ્ધાણમાણંદરમાલયાણ, નમો નમોડસંત ચક્રિયાણ; સુરીણ દૂરીકચ કુગ્ગહાણ, નમો નમો સૂર સમપ્રહાણે. ll સુત્તથ્ય વિત્યારણ તપ્પરાણે, નમો નમો વાયગ કુંજરાણ; સાહૂણ સંસાહિઆ સંજમાણે, નમો નમો સુદ્ધ દયા દમાણે. llall જિણzતત્તે રૂઇ લખણમ્સ, નમો નમો નિમ્પલ દંસણમ્સ; અજ્ઞાણ સંમોહ તમોહરમ્સ, નમો નમો નાણ દિવાયરસ. માં આરાહિચખંડિચ સક્કિીમ્સ, નમો નમો સંજમ વીરિયસ્સ; કમ દુમો મુલણ કુંજરસ, નમો નમો તિબ્ધ તવો ભરસ. પll ઇય નવપય સિદ્ધ, લદ્ધિ વિક્સાસદ્ધિ, પયરીય સરવગું હી તિરેહા સમગ્ગ, દિસિવઇ સુરસાર, ખાણી પીઢાવચાર, વિજય વિજય ચક્ક, સિદ્ધચક્યું નમામિ શ્રી સામાન્યજિન ચૈત્યવંદન - ૧૨) જય જય તું જિનરાજ આજ, મળિયો મુજ સ્વામી; અવિનાશી અકલંક રૂપ, જગ અંતર જામી. ||૧|| રૂપારૂપી ધર્મ દેવ, આતમ આરામી; ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવ લીલા પામી. |રા સિદ્ધ બુદ્ધ તુજ વંદતાં, સકલ સિદ્ધ વર બુદ્ધ; રમો પ્રભુ દશાને કરી, પ્રગટે આતમ બદ્ધ. lal For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાળ બહુ સ્થાવર ગયો, ભમિયો ભવ માંહી; વિકસેન્દ્રિય એળે ગયો, સ્થિરતા નહિ ક્યાંહી. III તિર્યંચ પંચેન્દ્રિય માંહી દેવ, કર્મે હું આવ્યો; કરી કુકર્મ નકે ગયો, તુમ દરિશન નહીં પાચો. પll એમ અનંત કાળે કરી એ, પામ્યો નર અવતાર; હવે જગતારક તુંહી મળ્યો, ભવજલ પાર ઉતાર. IIકા જગન્નાથને તે નમું હાથ જોડી, કરૂં વિનતિ ભક્તિશું માન મોડી; કૃપાનાથ સંસાર પાર તારો, લહ્યો પુન્યથી આજ દેદાર તારો. IIll. સોહિલા મળે રાજ્યદેવાદિભોગો, પરમદોહિલો એક તુજ ભક્તિ જોગો; ઘણા કાલથી તું લલ્લો સ્વામિ મીઠો, પ્રભુ પારગામી સહુ દુઃખ નીઠો. રા. ચિદાનંદ રૂપી પરબ્રહ્મ લીલા, વિલાસી વિભો વ્યક્ત કામાગ્નિકિલા; ગુણાધાર જોગીશ નેતા અમાચી, જય વૅ વિભો! ભૂતલે સુખદાયી. lal ન દીઠી જેણે તાહરી ચોગ મુદ્રા પડ્યા રાત દિને મહામોહ નિદ્રા; કિસી તાસ હોસે ગતિ જ્ઞાનસિંધો, ભમતા ભવે હે જગજીવ બંધો. I૪ll સુધાઢંદીની દર્શન નિત્ય દેખે, ગણું તેહનો હે વિભો જન્મ લેખે; ત્વદાજ્ઞા વશે જે રહ્યા વિશ્વમાંહે, કરે કર્મની હાણ ક્ષણ એકમાંહે. પણ જિનેશાય નિત્યં પ્રભાતે નમસ્તે, ભવિ ધ્યાન હોને હૃદયં સમસ્તે, સ્તવિ દેવના દેવને હર્ષ પૂરે, મુખાંભોજ ભાલી ભજે હેજ ઉરે. IIકા કહે દેશના સ્વામિ વૈરાગ્ય કેરી, સુણે પર્ષદા બાર બેઠી ભલેરી; સુધાંભોદધારા સમી તાપ ટાળે, બેહુ બાંધવા સાંભળે એક ટાળે IIoll લહે મોક્ષના સુખ લીલા અનંતી, વરસારિક જ્ઞાન ભાવે લહતી; ચિંદાનંદ ચિત્ત ધરે ધ્યેય જાણી, કહે રામ નિત્યે જપો જિનવાણી. તા. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ******* Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તરસે; તુજ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. ||૧|| *** ૦૫ કાચા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરશે ૪ એમ જાણીને સાહિબાએ, નેક નજર મોહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તેહ શું જે નવિ હોય. II3II ; ||૨|| પરમેશ્વર પરમાતમા, પાવન પરમિઠ્ઠ; જય જગગુરુ દેવાધિદેવ, નયણે મેં દિઠ્ઠ. ||૧|| અચલ અકલ અવિકાર સાર, કરૂણારસ સિંધુ; જગતી જન આધાર એક, નિષ્કારણ બંધુ. ॥૨॥ ગુણ અનંત પ્રભુ તાહરા એ, કિમહિ કહ્યાં ન જાય; રામ પ્રભુ જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય. ||૩| ૫ પ્રથમ તીર્થંકર તણા હુવા, ભવ તેર કહીજે; શાંતિ તણા ભવ બાર સાર, નવ નેમ લહીજે. ||૧|| દશ ભવ પાસ જિણંદના, સત્તાવીસ શ્રી વીર; શેષ તીર્થંકર ત્રિઠું ભવે, પામ્યા ભવજલ તીર. ॥૨॥ For Private And Personal Use Only જીહાંથી સમકિત ફરશીયું એ, તિહાંથી ગણીએ તેહ; ધીરવિમલ પંડિત તણો, જ્ઞાનવિમલ ગુણગેહ. llall G પદ્મપ્રભ ને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ; ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દોય ઉજ્જવલ લહીએ. ||૧|| +++++++++++++++++++++ Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ७७ www. kobatirth.org *******$*$*$*$*‡ મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દોય નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દોય અંજન સરખિા. ॥૨॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir સોળે જિન કંચન સમા એ, એવા જિન ચોવીશ; ધીરવિમલ પંડિત તણો જ્ઞાનવિમલ કહે શિષ્ય ||૩|| ७ આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ. ॥૧॥ શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આબુ રિખવ જુહાર. ॥૨॥ અષ્ટાપદ ગીરિ ઉપરે, જિન ચોવીશે જોય; મણીમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય. ||૩|| સમેતશીખર તીરથુ વડું, જિહાં વીસે જિન પાય; વૈભારગીરિવર ઉપરે, શ્રી વીર જિનેસર રાય. II૪l માંડવગઢનો રાજિયો, નામે દેવ સુપાસ; ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ III શ્રી વીશસ્થાનકનું ચૈત્યવંદન પહેલે પદ અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ ત્રીજે પ્રવચન મન ધરો, આચારજ સિદ્ધ. ||૧|| નમો થેરાણ પાંચમે, પાઠક પદ છઠ્ઠ, નમો લોએ સવ્વ સાહૂણં, જે છે ગુણ ગરિà. ||૨|| નમો નાણસ્સ આઠમે, દર્શન મન ભાવો; વિનય કરો ગુણવંતનો, ચારિત્ર પદ ધ્યાવો. ||૩|| ++++++++++++++ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમો બંભવય ધારીણ,તેરમે ક્રિયા જાણ; નમો તવસ્સ ચૌદમે, ગોચમ નમો જિણાë. I૪ સંચમ જ્ઞાન સુઅસ્સનેએ, નમો તીત્યમ્સ જાણી; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં હોય સુખ ખાણી. પા. જિનવર બિંબને પૂજતા હોય શતગણુ પુચ સહસગણુ પુણ્ય ચંદને જે લેપે તે ધન્ય ll ll લાખગણુ ફલ કુસુમની માળા પહેરાવે, અનંતગણું ફલ તેહથી ગીત ગાન કરાવે |રા. તીર્થંકરપદવી લહે, જિનપૂજાથી જીવા પ્રીતિ ભક્તિ પણે કરી સ્થિરતાપણું અતીવ llall જિનપડિમા જિન સારિખી, સિદ્ધાંતે ભાખી નિક્ષેપ સહુ સારીખા, શાપના તિમ દાખી II૪ll ત્રણ કાળ ત્રિભુવનમાં કરે તે પૂજન જેહ, દરિસન કેરૂ બીજ છે. એમાં નહિ સંદેહ પામે જ્ઞાનવિમલ પ્રભુ એહને, હોચ સદા સુપ્રસન્ન એહી જ જીવીત ફળ જાણે તે, તેહી જ ભવિજન ધન્યાશા ( અઢાર દોષ અભાવ વર્ણન ગર્ભિત ચૈત્યવંદના આરાધો આદર કરી, દેવતત્ત્વ જગ સાર; દોષ અનંતા ક્ષચ કરી, થયા તે કેવલ ધાર. Hall વ્યવહાર નયે કરી, દોષ અઢારથી દૂર; નામ કહ્યું હવે તેહના, અજ્ઞાન કર્યું ચકચૂર. |રા For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ક્રોધમાનમ'લોભ નહિ, માયા“રતિને‘અરતિ; ભયશોક દશમો સહી, બોલે નહિ" અસત્ય. Imall ચોરી, “મચ્છર"ભચનહિ"પ્રાણીવધ નહિજાસ; "પ્રેમક્રીડા સોલમો, “પ્રસંગ દોષ નહિ તાસ. I૪ll હાસ્યદોષ અઢારમો, જેહમાં નહિ લવલેશ; દોષ બીજા અઢાર છે, તે શાશે અશેષ. પી પાંચ અંતરાય જેહને નહિ, દાન લાભને ભોગ; ચોથો ઉપભોગ પાંચમો, વીર્યંતરાય નહિ ચોગ. દા. મોહનીસકર્મના ક્ષય થકી દોષ અગ્યારથી નાશ; હાસ્ય રતિ અરતિ નહિ, ભચ દુર્ગછા નહિ તાસ. loll શોક ગયો અગ્યારમો, કામતાપ ચચા શાન્તિ; મિથ્યાત્વને અવિરતી નહિ રાગદ્વેષની ગઈ ભ્રાંતિ. Iટા અજ્ઞાન નિદ્રા તેમ નહિએ, તે પરમેશ્વર શુદ્ધ ત્રણ તત્ત્વઆરાધતાં, રિદ્ધિ કીર્તિ લહે બુદ્ધ. લી. ( ચોત્રીશ અતિશય વર્ણન ગર્ભિત ચૈત્યવંદના અદ્ભુત અતિશય જેહને, હોયે જન્મથી ચાર; રોગ સ્વેદ મલ રહિત દેહ., હોચ રૂપ ઉદાર. ||૧|| સવિ શુભ પરિમલથી અધિક, જાસ સાસ ઉસાસ; રૂધિર માંસ ઉજ્વલ અનિંધ, ગોક્ષીર સમ ભાસ. llણી ચર્મચક્ષ ગોચર નહિએ, આહારને નિહાર; જ્ઞાનવિમલ પ્રભુ જિનતણા, જન્મ સંઘાતે ચાર. lh3 ભગવદલંકૃત ઢોરમાં, સુરનર રહે હરસી; વાણી રોજન ગામિની, સવિ ભાષા સરસી. IIII. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભામંડલ પૂંઠે રહે, ચઉદિશિ અહે ઉટ્ટ; પણવીસ જોજન લગે નહિ, રૂજ વૈર અનિઠ્ઠ. પિI ઇતિ મારી દુર્મિક્ષ નહિએ, અપર ચક અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ એકાદશી, ઘાતિકર્મ ક્ષયની વૃષ્ટિ. શા ધર્મચક્ર ચામર દવજા, સિંહાસન છગ; ત્રિગડે ચૌમુખ સોહીએ, સુવર્ણ નવકમલ પવિત્ર. loll ચૈત્યતરૂ સવિ તરૂ નમે, કંટક અધોવદને; રોમ કેશ વાઘે નહિ, અનુકૂલતા પવને. llઢા પ્રદક્ષિણા પંખી દિયે અતિહિ દુદુભિ નાદ; સુરભિગંધ જલવૃષ્ટિશું, પંચવણ કુસુમ પાદ llલા ચઉવિ દેવનિકાચ ફોડી, સેવે જશ પાય; પગ્નતુ અનકૂળ હુએ, સમકાલ નિવાય ll૧ell ઇન્દ્રિય અર્થ અનૂકૂળતા, દુઃખ શીલ ન ભાસે; સુકૃત ઓગણીશ સહુએ, ચઉતીસ મીલી ખાસે ll૧૧| જ્ઞાનવિમલ ગુણથી લહેએઅતિશય ગુણ નહિ પાર; ધ્યાન ધરું તે પ્રભુતણું, તે મુજ પ્રાણ આધાર I૧ણા શ્રી દેરાસર જવાના ફલ વિશે ચૈત્યવંદન (૧ર) પ્રણમું શ્રી જિનરાજ આજ, જિન મંદિર કેરો; પુન્ય ભણી કરીશું સફલ,જિન વચન ભલેરો. |૧|| દહેરે જાવા મન કરે, ચોથ તણું ફલ પાવે; જિનવર જુહારવા ઉઠતાં, છઠ્ઠ પોતે આવે. પરા જાવા માંડ્યું એટલે, અઠ્ઠમતણાં, ફલ જોય; ડગલું ભરતા જિન ભણી, દશમ તણો ફલ હોય. llall For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ++++++++++=+++++૦ જાઈસ્યુ જિનવર ભણી, મારગ ચાલંતા; હોવે દ્વાદશ તણું, પુન્ય ભક્તિ માલંતા, ॥૪॥ અર્ધ પંથ જિનવર ભણી, પનરે ઉપવાસ; દીઠું સ્વામી તણું ભુવન, લહિએ એક માસ. ॥૫॥ જિનવર પાસે આવતાં એ, છ માસિ ફલ સિદ્ધ; આવ્યા જિનવર બારણે, વર્ષીતપ ફલ લીધ, IIFI સો વરસ ઉપવાસ પુન્ય, પ્રદક્ષિણા દેતા; સહસ વરસ ઉપવાસ પુન્ય, જિન નજરે જોતા. llll ભાવે જિનહર જુહારિએ, ફલ હોવે અનંત; તેહથી લહીએ સો ગુણો, જો પૂજો ભગવંત. તા ફલ ઘણો ફૂલની માલનો, પ્રભુ કંઠે ઠવતાં; પાર ન આવે ગીત નાદ, કેરો ફલ ભણતાં. IIII જિન પૂજી પૂજા કરે એ, સૂર ધુપ તણું પ; અક્ષત સાર તે અક્ષય સુખ, દીપે તનુ રૂપ. ||૧૦|| નિર્મલ તનમન કરીએ, થુણંતા ઇમ જગીશ; નાટક ભાવનાં ભાવતાં પામે પદવી જગીશ. ||૧૧|| જિનવર ભક્તિ વલિ એ, પુન્ય પ્રકાશી; સુણી શ્રી ગુરુ વયણસાર, પુરવ ઋષિએ ભાખી. ||૧૨|| ટાલવા આઠ કર્મને, જિન મંદિર જાસ્યું; ભેટી ચરણ ભગવંતના, હવે નિર્મલ થાસ્યું. ||૧૩|| કીર્તિવિજય ઉવજ્ઝાયનો એ, વિનય કહે કર જોડ; સફલ હોજો મુજ વિનંતી, પ્રભુ સેવાના કોડ. ||૧૪|| વિભાગ - ૨ સંપૂર્ણ For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિભાગ-૩ શોયોનો સુંદર સંગ્રહ છે. મકાન, શ્રી સિદ્ધાચલજીની થોયો-૧૧ શ્રી શત્રુંજયમંડન, ષભ નિણંદ દયાલ, મરૂદેવાનંદન, વંદન કરૂં ત્રણ કાલ; એ તીરથ જાણી, પૂર્વ નવ્વાણું વાર, આદિશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ૧ ત્રેવીશ તીર્થકર, ચઢીયા ઇણ ગિરિરાય, એ તીરથના ગુણ, સુર અસુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તોલે, એ તીરથના ગુણ, સીમંધર મુખ બોલે. ૨ પુંડરિકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ વિમલાચલ ભેટી, લહીએ અવિચલ રિદ્ધ પંચમી ગતિ પહોંતા, મુનિવર કોડાકોડ, ઇણ તીરથે આવી, કર્મ વિપાક વિછોડ. ૩ શ્રી શત્રુંજય કેરી, અહોનિશ રક્ષાકારી, શ્રી આદિ જિનેશ્વર, આણ હૃદયમાં ધારી; શ્રી સંઘ વિઘનહર, કવડજસ ગણ ભૂર, શ્રી રવિબુઘસાગર, સંઘના સંકટ ચૂર. ૪ પ્રણમો ભવિયાં રિરાહજિનેસર, શત્રુંજયકરો રાય જી, વૃષભ લંછન જસ પારણે સોહે, સોવનવણી કાચ જી; ભરતાદિક શત પુત્ર તણો જે, જનક અયોધ્યા રાય જી; ચૈત્રી પૂનમને દિને જેહના, હોટા મહોત્સવ થાય છે. ૧ અષ્ટાપદગિરિ શિવપદ પામ્યા, શ્રી રિસોસર સ્વામી જી, ચંપાયે વસુપૂજ્ય નરેસર, નંદન શિવગતિ ગામી જી; વીર અપાપાપુર ગિરનારે, સિદ્ધા નેમિ નિણંદો જી, વીશ સમેતગિરિશિખરે પહોંતા, એમ ચોવીશે વંદો જી. ૨ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ૮૨ આગમ નોઆગમ પર જાણો, સવિ વિષનો કરે નાસો જી, પાપતાપ વિષ દૂર કરવા, નિશિદિન જેહ ઉપાસો જી; મમતા કંચુકી કીજે અલગી, નિર્વિષતા આદરીએ જી, ઘણી પરે સહજ થકી ભવ તરીયે, જિમ શિવ સુંદરી વરીએ જી. ૩ કવડજક્ષ પ્રત્યક્ષ થઇને, જેવફા પરચા પૂરે છે, દોહગ દુર્ગતિ દુર્જનનો ડર, સંકટ સઘળાં ચૂરે જી; દિન દિન દોલત દીપે અધિકી, જ્ઞાનવિમલ ગુણ નૂર છે, જીત તણાં નિશાન વજાવો, બોધિબીજ ભરપૂર જી. ૪ સકલ મંગલ લીલા મુનિ ધ્યાન, પરભવ ધૃતનું દીધું દાન, ભવિજન એક પ્રધાન, મરૂદેવાએ જન્મજ દીધો, ઇન્ડે સેલડી રસ આગળ કીધો, વંશ ઇન્બાગ તે સીધો; સુનંદા સુમંગલા રાણી, પૂરવ પ્રીત ભલી પટરાણી, પરણાવે ઇન્દ્ર ઇન્દ્રાણી, સુખ વિલસે રસ અમીરસ ગૂંજે, પૂરવ નવ્વાણું વાર શેગુંજે, પ્રભુ જઇ પગલે પૂજે. ૧ આદિ નહિ અંતર કોચ એહનો, કેમ વર્ણવીજે સખી ગુણ એનો, મોટો મહિમા તેનો, અનંત તીર્થકર ઇણ ગિરિ આવે, વિહરમાન વ્યાખ્યાન સુણાવે, દિલ ભરી દિલ સમજાવે; સકલ તીર્થનું એહિ જ ઠામ, સર્વે ધર્મનું એહિ જ ધામ, એ મુજ આતમરામ, રે રે મુરખ મન શું મુંઝે, પુજીએ દેવ ઘણાં શેગુંજે, જ્ઞાનની સુખડી ગુંજે. ૨ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોવન ડુંગર ટુંક રૂપાની, અનુપમ માણેક ટુંક સોનાની, દીએ દેરા દધાની, એક ટુંકે મુનિ અણસણ કરતા, એક ટુંકે મનિ વ્રત તપ કરતા, એક ટુંકે ઉતરતા; સૂરજકુંડ જલ અંગ લગાયો, મહિપાલનો કોઢ ગમાયો, તેને તે સમુદ્ર નિપાયો, સવાલાખ શત્રુંજય મહાતમ, પાપતણી તિહાં ન રહે રાતમ, સુણતાં પવિત્ર આતમ. ૩ રમણિક ભોંયરુ ગઢ ઢીચાલો, નવખંડ કુંમર તીર્થ નિહાલો, ભવિજન પાપ પખાલો, ચોખાખાણ ને વાઘણપોળ, ચંદનતલાવડી ઉલખા જોળ, કંચન ભરો રે અંઘોળ; મોક્ષબારીનો જગ જશ મોટો સિદ્ધિશિલા ઉપર જઈ લોટો, સમકિત સુખડી બોટો, સોના ગભારે સોવન્ન જાળી, જારો જિનની મૂર્તિ રસાલી, ચક્કેસરી રખવાલી. ૪ શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરું ઉદાર, ઠાકુરરામ અપાર, મંગમાંહે નવકાર જ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જલધર જલમાં જાણું પંખીમાંહે જેમ ઉત્તમ હંસ, કુળમાંહે જેમ બદષભનો વંશ, નાભિ તણો એ અંશ.. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪++++++++++++++++ ક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશૂરામાં મુનિવર મહંત, શત્રુંજયગિરિ ગુણવંત. ૧ ૠષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા, પદ્મપ્રભ સુખકંદા, શ્રી સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ શ્રેયાંસ સેવો બહુબુદ્ધિ, વાસૂપૂજ્ય મતિ શુદ્ધિ, વિમલ અનંત ધર્મજિન શાન્તિ, કુંથુ અરમલ્લિ નમું એકાન્તિ, મુનિસુવ્રત શુદ્ધ પાન્તિ, નમિ તેમ પાસ વીર જગદીશ, નેમ વિના એ જિન તેવીશ, સિદ્ધિગિરિ આવ્યા ઇશ. ૨ ભરતરાય જિન સાથે બોલે, સ્વામી શત્રુંજયગિરિ કુણ તોલે ? જિનનું વચન અમોલે, ઋષભ કહે સુણો ભરતજીરાય, છ'રી પાલંતા જે નર જાય, પાતિક ભૂક્કો થાય; પશુ પંખી જે ઇણગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ જ થાવે, અજરામર પદ પાવે, જિનમતમેં શેત્રુંજો વખાણ્યો, તે મેં આગમ દિલમાંહે આણ્યો, સુણતાં સુખ ઉર ઠાણ્યો. ૩ સંઘપતિ ભરત નરેસર આવે, સોવનતણાં પ્રાસાદ કરાવે, મણિમય મૂરતિ હાવે, નાભિરાયા મરૂદેવી માતા બ્રાહ્મી સુંદરી બેન વિખ્યાતા, મૂર્તિ નવ્વાણું ભ્રાતા; ગોમુખ યક્ષ ચક્કેસરી દેવી, શત્રુંજય સાર કરે નિત્યમેવી, તપગચ્છ ઉપર હેવી, શ્રી વિજયસેનસૂરીશ્વર રાયા, શ્રી વિજયદેવ ગુરુ પ્રણમી પાયા, ૠષભદાસ ગુણ ગાયા. ૪ ++++++++++++++++++ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra +++++++++ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ : ત્ર્યાસી લાખ પૂરવ ઘરવાસે) શ્રીશેત્રુજે આદિજિન આયા, પૂર્વ નવ્વાણું વારો જી, અનંત લાભ તિહાં જિનવર જાણી, સમોસર્યા નિરધારો જી; વિમલિગિરવર મહિમા મોટો, સિધ્ધાચલ ઇણે ઠામો જી, કાંકરે કાંકરે અનંતા સિદ્ધા, એકસો આઠ ગિરિ નામો જી. ૧ * ૮૫ પુંડરિક પર્વત પહોળો કહીયે, એંસી જોજન માન જી, વીશ કોડસું પાંડવ સિદ્ધા, ત્રણ કોડસું રામ જી; શાંબ-પ્રધુમ્ન સાડી આઠ કોડ સિદ્ધા, દશકોડ વપરિષેણ જાણજી, પાંચ કોડર્સ પુંડરીક ગણઘર, સચલ જિનની વાણ જી. ૨ સયલ તીર્થનો રાજા એ વલી, વિમલાચલ ગિરિવરીયે જી, સાત છઠ્ઠ દોચ અઠ્ઠમ કરીને, અવિચલ પદવી લહીયે જી; છ'રી પાલી જાત્રા કરીયે, કેવલકમલા વરીયે જી, સકલ સિદ્ધાન્તનો રાજા એ વલી, તીર્થ હૃદયમાં ધરીયે જી. ૩ શ્રી સિદ્ધક્ષેત્ર શેત્રુંજે જાણું, શ્રીઆદિસરરાયા જી, ગોમુખ જક્ષ ચક્કેસરીદેવી, સેવે પ્રભુજીના પાયા જી; શાસનદેવી સમકિતધારી, સાંનિધ્ય કરે સંભારી જી, રંગ વિજય ગુરુ ઇણિપરે જંપે, મેરૂવિજય જયકારી જી. ૪ (રાગ : વીરજિનેશ્વર અતિ અલવેસર) સીમંધરને પુછે ઇંદા, વિનતડી અવધારો જી, ભરતક્ષેત્રમાં વડુ કુણ તીરથ, મુજને નિરધારો જી; વલતું શ્રી જિન મુખે ઇમ ભાખે, સુણ ઇંદા મુજ વાત જી, સકલ તીરયમાં શ્રીશેત્રુંજો, તિહાં ભરતેસર તાત જી. ૧ અતીત અનાગત ને વર્તમાન, બહોત્તેર જિનવર વંદુ જી, વિહરમાન જિન વીસ વંદુ ભવની કોડી નિકંદુ જી; For Private And Personal Use Only +++++++++++++] Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir F +++++++++++++++++++++ ચંદ્રાનન વારિપેણ વર્ધમાન, ઋષભ આનંદી વલી કહીયે જી, એ છઠ્ઠુ જિનનાં ગુણ ગાતાં, શિવરમણી સુખ લહીયે જી. ૨ અગ્યાર અંગ ને બાર ઉપાંગ, છ છેદ ગ્રંથ કહીએ જી, ચૌદપૂરવ ને દશપયજ્ઞા, મૂળસૂત્ર ચાર લહીયે જી, દૂર્ગતહરણી સંપત્તિકરણી, શિવમંદિર નિસરણી જી, જિનની વાણી અમૃત પાણી, સુણો ભવિકા ભાવ આણીજી. ૩ પાટ પટ્ટધર શુદ્ધપ્રરૂપક, શ્રીવિજયદેવ ગણધાર જી, ગોમુખયક્ષ ચક્કેસરીદેવી, તેહના વિઘન નિવારે જી; વીરવિજય જ્ઞાન વિજયતણો શિષ્ય, બોલે આણંદ આણીજી, સંઘવિજયને વંછિત દેજો, કવડજક્ષ સુણો વાણી જી. ૪ ko (રાગ : આદિ જિનવર રાયા) સવિ મળી કરી આવો, ભાવના ભવ્ય ભાવો, વિમલગિરિ વધાવો, મોતીયાં થાળ લાવો; જો હોય શિવ જાવો, ચિત્ત તો વાત ભાવો, ન હોય દુશ્મન દાો, આદિ પૂજા રચાવો. ૧ શુભ કેશર ઘોલી, માંહે કપૂર ચોલી, પહેરી સિત પટોલી, વાસીયે ગંધ ઘોલી; ભરી પુષ્કર નોલી, ટાલીયે દુઃખ હોલી, સવિ જિનવર ટોલી, પૂજીયે ભાવ ભોલી. ૨ શુભ અંગ અગ્યાર, તેમ ઉપાંગ બાર, વલી મૂલસૂત્ર ચાર, નંદી અનુયોગદ્વાર; દશપયન્ના ઉદાર, છેદ ષવૃત્તિ સાર, પ્રવચન વિસ્તાર, ભાષ્ય નિર્યુક્તિ સાર. ૩ જય જય જય નંદા, જૈન દૃષ્ટિ સુરીંદા, કરે પરમાનંદા, ટાલતા દુઃખદંદા; જ્ઞાનવિમલસૂરી દા, સામ્ય માકંદ કંદા, વર વિમલ ગિરિંદા, ધ્યાનથી નિત્ય ભટ્ટા. ૪ ૧. ભાજન વિશેષ, ૨. સમતા રૂપી આંબો, ૩.કલ્યાણ (રાગ- શ્રી શત્રુંજયતીરથસાર) શેત્રુંજે શ્રીૠષભજિણંદ, જિનમુખ સોહે પૂનમચંદ, પેખિયે પરમાનંદ, ****************** For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ********** For Private And Personal Use Only ८७ જેહને સેવે ચોસઠ ઇંદ, નાભિરાયા કુલકમલદિણંદ, મરુદેવાનો નંદ, જેહને જીત્યો મોહ દિણંદ, ટાળ્યો દુઃખ દોહગનો દંદ, મોહનવલ્લીકંદ, જેહને નામે હોય આણંદ, ધ્યાવે શ્રી વિજયપ્રભસૂરિંદ, પૂજે નરના વૃંદ. ૧ વિદ્રુમ સરીખા જિનવર દોય, દો નીલા દો ઉજ્જવલ દોચ, કાલા જિન દો હોય, કંચનવરણા સોલ અરિહંતા, એ ચોવીશે જગ જયવંતા, રાગાદિકના હતા, વિહરમાન વંદુ જિન વીશ, જેહની જગમાં અધિક જીશ, ત્રિભુવન કેરા ઇશ, તીરથ સ્થાનક પ્રતિમા જેહ, વંદે શ્રી વિજયપ્રભસૂરિદ તેહ, આણી અધિક સસ્નેહ. ૨ સમવસરણ બેઠા જિન રાજે, દેવદુંદુભિ આકાશે વાજે, નાદે અંબર ગાજે, વાણી વરસે જિમ જલધાર, સુણવા આવે પર્ષદા બાર, આણી હર્ષ અપાર, ત્રિપદી ભાખે જગદાધાર, ગણધરરચના કરે ઉદાર, આગમ અરથ વિચાર, અમૃતથી અધિકી જિનવાણી, શ્રીવિજયપ્રભસૂરિંદ વખાણી, ભાવે સુણો ભવ્ય પ્રાણી. ૩ ગજગતિ ચાલે ચલે ચમકતી, ચરણે નેઉર રણરણકંતી, કટિમેખલ ખલકુંતી, હિયડે નવસરહાર વિશાલ,કાને કુંડલ ઝાકઝમાલ, બોલે વચન રસાલ; 1 ચક્કેસરી દેવી કરે ચક્રધાર, શત્રુંજયની સેવા સાર, સંઘના દુરિત નિવાર, *************** Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir K ૮૮ બનીને શ્રી વિજયપ્રભસૂરીસર રાયા, મણિવિજયબુધ પ્રણમી પાયા, રત્નવિજય ગુણ ગાયા. ૪ (રાગ - શ્રી શત્રુંજયતીરથસાર) વિમલાચલ તીરથનો રાચા, સુરનર પ્રણમે જેહના પાયા, દીઠે દુરિત પલાયા, શત્રુંજામહાતમ ષભિજન આયા, પુંડરીક પાંચ કોડી, સાહુ સુહાયા ધ્યાન ધરી સિધાયા, તિર્યંચગણ જે પાપે ભરિયા, તે પણ શેત્રુંજે હેજે તરિયા, ઇમ બહુ શિવપુર વરીયા, સકલસુરાસુર પૂજિત કાયા, ભવિજન ભાવે એ ગિરિ ધ્યાયા, તેહના મન વંછિત થાયા. ૧ તાતવાણી સુણી ભરતજી રાચા, સંઘ લેઇ સિદ્ધાચલ આયા, ઊલટ અંગ ભરાયા, શેત્રુજે કનક પ્રાસાદ કરાયા, મણિમય આદિ જિન અપાયા, ત્રિભુવન નામ રખાયા સુનંદાસુમંગલા મરુદેવીમાયા, બ્રાહ્મી સુંદરી બહિની નવ્વાણું ભાયા, શેત્રુંજે તસ બિંબ ભરાયા, અતીત અનાગત તીરથરાયા, વર્તમાન જિન વંદુ પાયા, વિહરમાન ચિત્ત ધ્યાયા. ૨ રાયણરુખ તળે સુર નરરાચા, રચીચ સમોસરણ સુખદાચા, તિહાં બેઠા જિનવરરાજા, ઇંદ ચન્દ્ર કિન્નર ચાર નિકાયા, બારે પર્ષદા અરથ સુણાયા, સૂત્ર રચે ગણધર રાયા, અંગ ઇગ્યાર ઉપાંગ દશ દોયા, નંદી અનુયોગ મૂલ ચારે હોય, છ છેદ વિશેષ જોવા, દશ પન્ના મૂળસૂત્ર સુણાયા, ભકિલોકને બહુ ફળદાયા, સાંભળતાં પાપ ગમાચા. ૩ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવડજક્ષ કરે દિનરાયા, શેત્રુંજે સાનિધ્ય શિવપદદાયા, ગોમુખ ચક્કસરી માયા, ચંપકવરણી જેહની કાચા, પિહરણ નવ રંગ વેષ બનાયા, નાભિનંદન શિવ માયા, શ્રીવિજયદેવસૂરિ પાટ સોહાયા, શ્રી વિજયપ્રભસૂરિ પાટ વધાયા, અમૃતવાણી સુણાયા, હર્ષવિજય કવિ શિશ સવાયા, દર્ભાવતીમાં સિદ્ધાચલ ગાયા, લક્ષ્મીવિજય સુખ પાયા. ૪ (રાગ - શ્રી શત્રુંજય તીરથસાર) સકલ તીરથમાંહે શિરદાર, શ્રી શત્રુંજો અતિ હે ઉદાર, મહિમા જેહનો અપાર, શ્રી આદિશ્વર જગદાધાર, સમોસર્યા પ્રભુજી સુખકાર, પૂરવ નવ્વાણું એ વાર; એક દિન ચૈત્રીપૂનમ સાર, પ્રભુજી આવ્યા શત્રુંજે લેઇ પરિવાર, સુર રચે સમોસરણ તિવાર, તે સમોસરણે પ્રભુજી વિરાજે, છત્ર બચ શિર ઉપર છાજે, જજન વાણી ગાજે. ૧ પ્રણામો ભગતે ભવિયાં સોચ, નંદીશ્વર યાત્રાએ ફલ હોય, તેહથી બમણું પુંડરીક જોય, રુચકાચલ ગજcતે ચૈત્ય વખાણું, જંબૂવૃક્ષ ઘાતકી મન આણું, પુકખર દ્વિપ સમેતશિખરે જાણું, આબુ અષ્ટાપદ ચેત્ય જુહારી, ભવ ભવના હવે કાજ સમારી, આતમને હિતકારી, એ તીરથસેવાથી જે ફલ લીજે, તેથી કોડગણું શત્રુંજે જો ભાવીજે, આદિશ્વર પૂજીજે. ૨ For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુંડરીકગણધર પૂછે એમ, ચૈત્રીપૂનમનો મહિમા છે કેમ? શ્રી આદિશ્વર ભાખે તેમ, પાંચકોડી મુનિસુ કેવલજ્ઞાન, ચિત્રીપૂનમે કહ્યું મોનિદાન. તેણે એ પુંડરીક ઓપમાન; અનંત ચોવીશીના તીર્થકરજેહ,ચેત્રીપૂનમે સિદ્ધયા સિદ્ધાચલ તેહ, વળી સીઝશે ઇણ ગિરિ કેય, આગમમાંહે એહ વખાણી, ચેત્રીમહિમા ગુણની ખાણી, ઇમ કહે કેવલનાણી. ૩ ગોમુખ જક્ષ ચક્કેસરીદેવી, શત્રુંજે સાનિધ્ય કરે નિતમેડી, સમકિતધારી સેવી, જિનશાસનની છે રખવાલી, મિથ્યામતિના મદ જ ગાલી, રૂપે કરી રઢીઆલી; શ્રીવિજયસિંહસૂરિ ધ્યાને ધ્યાવે, તસશિષ્ય ઉદચવાચક, સુખપાવે, જય જય શબ્દ સુણાવે, તસ શિશ નય વિબુધ સુખકારી,દેવીકરજો સાનિધ્ય મારી, શીશ ભાણને જય જયકારી. ૪ (રાગ - શ્રીવીરજિનેશ્વર અતિ અલવેસર) શ્રીશંસંજયગિરિદ મનોહર, ધન ધન જન મન મોહે જી, નાભિનવેસરનંદન નિરુપમ, મૂલનાચક જિહાં સોહે જી; સન્મુખ મૂરતિ પુંડરીકની, ભવિજન આનંદકારી જી, ચૈત્રીપૂનમ દિન બહુ બહુ મહિમા, પ્રણમ્ સુમતિ વિચારી જી. ૧ અતીત અને વર્તમાન અનાગત, જે હુઆ ભગવંત જી, સંપ્રતિ છે વલી હોસ્પે જે જિન, શિવકમલાના કંત જી; એ ગિરિ કેરો મહિમા જાણી, સમોસર્યા અનંતા જી, પ્રણમું ભરત ખેત્રિ અનંતા, આવચ્ચે જે અરિહંતા જી. ૨ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનવર ભાખ્યો ગણધર ગૂંથ્યો, આગમ જલધિ અપાર જી, તે માંહિ એ તીરથમહિમા, અનંતા અર્થ વિસ્તાર જી; ચૈત્રી પૂનમદિને જે ભવિજન, યાત્રા કરે ઉદાર જી, ત્રીજે અથવા સાતમે ભવે, તે પામે ભવપાર જી. ૩ ગોમુખ ને ચક્કેસરી દેવી, શ્રીસંઘ કરતી સંભાલ જી, ચઉવીશે જિન દેવ ને દેવી, એ ગિરિના રખવાલ જી; ચૈત્રીપૂનમ યાત્રાએ આવે, શત્રુંજયગિરિ નીભાળ જી, વિઘ્ન નિવારે કારજ સારે, રત્નવિમલ જયકાર,જી. ૪ શ્રી ઋષભદેવની થોયો-૬ ૧ પ્રહ ઊઠી વંદું, ઋષભદેવ ગુણવંત, પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત; ત્રણ છત્ર વિરાજે, ચામર ઢાળે ઇન્દ્ર, જિનના ગુણ ગાવે, સુર નરનારીના વૃંદ. ૧ બાર પર્ષદા બેસે, ઇન્દ્ર ઇન્દ્રાણી રાય, નવકમળ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાય; દેવ દુંદુભિ વાગે, કુસુમ વૃષ્ટિ બહુ હુંત, એવા જિન ચોવીશે, પૂજો એકણ ચિત્ત. ૨ જિન જોજન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદીજે ગતિ ચાર, જિન વચન વખાણી, લીજે ભવનો પાર. ૩ જક્ષ ગોમુખ ગિવો, જિનની ભક્તિ કરેવ, તિહાં દેવી ચક્કેસરી, વિઘ્ન કોડી હરેવ; શ્રી તપગચ્છ નાયક, વિજયસેન સૂરિરાય, તસ કેરો શ્રાવક ઋષભદાસ ગુણગાય. ૪ ત્ર્યાસીલાખ પૂરવ ઘરવાસે, વસીયા પરિકર યુક્તાજી, જન્મ થકી પણ દૈવતરૂ ફલ, ક્ષીરોદધિ જલ ભોક્તાજી; મઇ સુઅ ઓહિ નાણે સંયુત, નયણ વચણ કજ ચંદાજી, ચાર સહસર્જી દીક્ષા શિક્ષા, સ્વામી શ્રી ઋષભ જિણંદાજી. ૧ ૧ મન:પર્યવ તવ નાણ ઉપન્થે, સંયત લિંગ સહાવાજી, અઢી દ્વીપમાં સન્નીપંચેન્દ્રિય, જાણે મનોગત ભાવાજી; ***** For Private And Personal Use Only ***** Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્રવ્ય અનંતા સૂક્ષ્મ તિર્થી, અટારર્સ ખિત્ત હાયાજી, પલિચ અસંખમ ભાગ નિકાલિક, દ્રવ્ય અસંખ્ય પરજાયાજી ૨. બાષભ જિણસર કેવલ પામી, રચણ સિંહાસન ઠાચાજી, અનભિલષ્ઠ અભિલણ અનંતા, ભાગ અનંત ઉચ્ચરાયાજી; તાસ અનંતમે ભાગે ધારી, ભાગ અનંતે સૂત્રેજી, ગણધર રચિયાં આગમ પૂજી, કરીએ જન્મ પવિત્રજી. ૩ ગોમુખ જક્ષ ચક્કેસરી દેવી, સમકિત શુદ્ધ સોહાવેજી, આદિ દેવની સેવા કરતી, શાશન શોભ ચઢાવેજી; શ્રદ્ધા સંયુત જે વ્રતધારી, વિઘન તાસ નિવારેજી, શ્રી શુભવીરવિજય પ્રભુ ભગત, સમરે નિત્ય સવારેજી. ૪ (રાગ : જય જય ભવિ હિતકર) શ્રી પ્રથમ જિનેશ્વર, રિસહેસર પરમેશ, સેવકને પાલે, હાલે કરમ કલેશ ઇન્દ્રાદિક દેવો, સેવા સારે જાસ, મરુદેવા નંદન, વંદન કીજે તાસ. ૧ | અષ્ટાદશ દોષો, અષ્ટ કરમ અરિહંતા, પ્રતિબંધ નિવારી, વસુધાતલે વિચરતા; જે ગત ચોવીશી, અનામત વર્તમાન, તસ પાયેલાગું માંગુ સમકિત દાન. ૨ પુંડરિકગિરિ કેરો, પ્રવચનમાં અધિકાર, દીઠે દુઃખ વારે, ઉતારે ભવપાર; સિદ્ધાચલ સિદ્ધા સાધુ અનંતી કોડ, આગમ અનુસાર, વંદુ બે કર જોડ. ૩ રવિ મંડલ સરીખા, કાને કુંડલ દોય, સુખ સંપત્તિ કારક, વિક્ત નિવારક સોય; ચક્કેસરી દેવી, ચક્રતણી ધરનારી, સેવક આધારી ઉદયરત્ન જયકારી. ૪ આદિ જિનવર રાયા, જાસ સોવન્ન કાયા, મરુદેવી માયા, ધોરી લંછન પાયા; જગતસ્થિતિ નિપાયા, શુદ્ધ ચાસ્ત્રિ પાયા, કેવલસિરિ રાયા, મોક્ષ નગરે સિધાયા. ૧ સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુઃખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમીએ નર નારી, જેહ વિશ્વોપકારી. ૨ For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમવસરણે બેઠા, લાગે જે જિનજી મીઠા, કરે ગણપ પછઠ્ઠા, ઇન્દ્રચંદ્રાદિ દીઠા દ્વાદશાંગી વરિઠા, ગુંથતાં ટાલે રિઠા, ભવિજન હોય હિદ્દા, દેખી પુણ્ય ગરિઠા. ૩ સુર સમકિતવંતા, જેહ દ્ધ મહંતા, જે સજ્જન સંતા, ટાલીયે મુજ ચિન્તા; જિનવર સેવંતા, વિપ્ન વારો દૂરન્તા, જિન ઉત્તમ થર્ણતા, પઘને સુખ દિન્તા. ૪ (રાગ - વરસ દિવસમાં અષાઢ ચોમાસું) સુધર્મદેવલોક પહેલો જણો, દોઢ રાજ ઊંચો ચિત્ત આણો, સૌધર્મેન્દ્ર તેહનો રાણો, શક્ર નામે સિંહાસન છાજે, ઐરાવણ હાથી તિહાં ગાજે, દીઠે સંકટ ભાંજે; સર્વ દેવ માને તસ આણ, આઠ ઇન્દ્રાણી ગુણની ખાણ, વજ રત્ન જમણે પાણ, બત્રીસ લાખ વિમાનનો સ્વામી, બાષભદેવને નમે શિર નામી, હૈયે હર્ષ બહુ પામી. ૧ ચોવીસે જિન નિત પ્રણમીજે, વિહરમાનજિન પૂજા કીજે, નરભવ લાહો લીજે, બાર દેવલોકને નવ વેચક, પાંચ અનુત્તર તિહાં સબલ વિવેક, - તિહાં પ્રતિમા છે અનેક; ભુવન પતિ વ્યંતરમાં સાર, જ્યોતિષી દેવ ન લાભે પાર, તેહસું નેહ અપાર, મેરુ પ્રમુખવલી પર્વત જેહ, તિછલોકમાં પ્રતિમા ગુણગેહ, તે વંદુ ધરી નેહ. ૨ સમવસરણ સુર કરે ઉદાર, ચોજન એકતણે વિસ્તાર, રચના વિવિધ પ્રકાર, અઢી ગાઉ ઊંચો એ માન, ફૂલ પગર સોહે જાનું પ્રમાણ, દેવ કરે ગુણ ગાન; For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણિ હેમ રજતમય સોહે, ગિગડું દેખી ત્રિભુવન મોહે, - તિહાં બેઠા પડિબોહે, અણવાગ્યા વાજાં તિહાં વાજે, ત્રણ છત્ર શિર ઉપર છાજે, સેવક જનને નિવાજે. ૩ ચરણકમલ નેઉરના ચાળા, કટી મેખલ સોહે અતિ વિશાળા. કંઠે મોતનકી માળા, પુનમચંદ સમ વદન વિરાજે, નયન કમલની ઉપમા છાજે, નિત નિત નવલ દિવાજે; ચક્કસરી શાસનની માય, બહષભદેવના પ્રણમે પાય. શ્રી સંઘને સુખદાય, શ્રી વિજયપ્રભસૂરીસરરાય, વંદુ કીર્તિવિજય ઉવજઝાય, કાતિવિજય ગુણ ગાય. ૪ (રાગ : શ્રાવણ સુદિ પંચમી દિને એ) ચૈત્રવદ આઠમ દિને એ, જનમ્યા આદિ જિનરાજ તો, પાંચસે ધનુષનું દેહમાન એ, કંચન વરણી કાય તો; લાખ ચોરાશી પૂર્વનું એ, આયુ ભોગવી વિશાળ તો, અષ્ટ કર્મ શત્રુ હણી એ, વેગે શિવપુર જાય તો. ૧ ભરતે ભરાવ્યાં દેહરાં એ, થાપ્યાં જિન ચોવીશ તો, હનુમાન આપ આપણું એ, તેહને નામું શીશ તો; સમનાસિકા થાપીયા એ, મણિમય પ્રતિમા કીઘ તો, અષ્ટ દ્રવ્યનું પૂજતાં એ, મનવંછિત ફલ સીધ તો. ૨ બાષભદેવ જ્ઞાની હુઆ એ, ભાખે શુદ્ધ ઉપદેશ તો, દુવિધ ધરમ પ્રકાશીયો એ, શ્રાવક-સાધુ નિવેશ તો; પદ્રવ્ય તિહાં ભાખીયા એ, પાંચ છંડી એક વાર તો, ને નિખેવા સંજુત લહો એ, એમ અનેક વિચાર તો. ૩ મહાવદ તેરશે શિવ લહુ એ, અષ્ટાપદગિરિ આય તો, ગોમુખજક્ષ ચશ્કેસરી એ, કરે શાસનની સહાય તો; For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવા જિનવર સેવતાં એ, પાતક સરવે જાય તો, મુનિ હુકમ તસ ધ્યાનથી એ મનવંછિત તસ થાય તો. ૪ શ્રી સુમતિનાથ જિન થાય-૧) મોટા તે મેઘરથ રાચ રે, રાણી સુમંગલા સુમતિનાથ જિનજનમિયા એ, આસન કંપ્યું તામ રે હરિ મન કંપીયા અવધિજ્ઞાને નિરખતા એ, જાણી જન્મ નિણંદ રે ઉડ્યા આસન થકી સાત આઠ ડગ ચાલીચા એ, કરજોડી હરિ તામ રે કરે નમુત્યુર્ણ સુમતિનાથના ગુણ સ્તવે એ. ૧ હરિનિગમેષિ તામ રે ઇન્દ્ર તેડીયા ઘંટ સુઘોષા વજડાવીયા એ, ઘંટા તે બત્રીશલાખ રે વાગે તે વેલા સુરપતિ સહુ કો આવીયા એ, રચ્યું તે પાલક વિમાન રે લાખ જો જનતણું ઉંચું જોજન પાંચસે એ, હરિ બેસી તે માંહે રે આવે વંદવા જિમ રૂષભાદિક વંદીયા એ. ૨ હરિ આવે મૃત્યુલોક રે સાથે સુર બહુ કેતા ગજ ઉપર ચડ્યા એ, ગરૂડ ચડ્યા ગુણવંત રે નાગ પલાણીઆ સુર મલી જિનઘર આવીયા એ, ત્રણ પ્રદક્ષિણા દેઇ રે પ્રણમી સુમંગલા રત્નકુખ તારી સહી એ, જગ્ગા સુમતિ નિણંદ રે ત્રણ જ્ઞાન સહિત ધન્ય વાણી જિનજી તણી એ. ૩ પંચ રૂપ કરી હાશ રે ઇન્દ્ર તેડીયા ચામર વિંઝે દોચ હરિ એ, એક હરિ છત્ર ધરંત રે વજ કરે ગ્રહી એક હરિ આગળ ચાલતા એ, આવ્યા મેરૂને શૃંગ રે પાંડુકવન જિહાં નવરાવી ઘર મૂકીયા એ, ચક્ષ તુંબરુ દેવ રે મહાકાલી ચક્ષિણી, ગટષભ કહે રક્ષા કરો એ..૪ શ્રી શીતલનાથ જિન સ્તુતિ-૧ શ્રી શીતલ જિન શીતલકારી, ભવિજનને મન ભાયજી, શાંત સુધારસ નયન કચોલા, કનક સુકોમલ કાચજી, દસરથ રાય સુત નંદા નંદન, પ્રણમે સુરનર પાયજી, જન્મ જરા મરણ તાપ સમાવા, અહર્નિશ ગુણગણ વાચજી. ૧ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : - -- - - - - - અતીત અનાગત હુઆ હોશે, જિનવર અનંત અપારજી, વિહરમાન જિન વિચરે વિશે, મહાવિદેહ મઝારજી, અષભ ચંદ્રાનન વારિણ, વલી વર્ધમાન એ ચારજી, ચાર નિક્ષેપે સવિ જિન સેવો, જિમ પામો ભવપારજી. ૨ અર્થ પરંપરા આગમ જિનવર, ગણધર સામે દાખ્યુંજી, સૂચથી મુનિવરને આપ્યું, સુરનરને અરથ તે ભાગુંજી, સાધુ સૂરિ ઉવઝાવિધિસે, ભણીગણી ચિત્તમાં રાખ્યુજી, સુલભ બોધિ અલ્પ સંસારી, તેણે અનુભવ ચાખ્યુંજી. ૩ ચીર ચુંદડી ચોળી ચરણાણું, પહિરણ ઝાકઝમાળજી, બ્રહયક્ષ અશોકા જક્ષણી, દીસે અતિ ઉજમાળજી, શીતલ જિનની સેવા સારઈ, ધરમીને પ્રતીપાળજી, રૂપવિજય મુનિ માણેક સંઘને, નિત નિત મંગળ માળજી. ૪ - - - - - - - - - - - - - - - ( શ્રી વાસુપૂજ્ય જિન સ્તુતિ-૧) (રાગ - ગંધારે શ્રી મહાવીર જીણંદા) વાસુપૂજ્ય જિનેશ્વર નંદા, જયા માતા આનંદ કંદા, સર્વજીવ સુખકંદા; ભવભવસંચિત પાપ નિકંદો, વાસુપૂજ્ય જિનેશ્વર વંદો, આતમ ગુણ આનંદો. ૧ શષભાદિક ચોવિશ જિગંદા, સેવા કરે નિત્ય સકલ સુરીંદા, મન ધરી હરખ આણંદા, તાસ ચરણ સેવે મન શુદ્ધા, શિવ સુખ કારણ સવિ એ બુદ્ધા નિર્મલ સુરસા દુદ્ધા ૨ રોહિણી પ્રમુખ તપસ્યા સારી, જે ભાષિત જિનવર ગણધારી, ભવિક કરે હિતકારી; એહવા આગમ જે ચિત્ત ધારે, શ્રી જિનવાણી પઢે પઢાવે, તેહ અક્ષયસુખ પાવે. ૩ For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિન શાસન સાનિધ્યકારી, ધુરથી મંગલ દુરિત નિવારી, સેવો શુભ આચારી, કલ્યાણકારી જિનને સેવો, સુરનર પૂજિત શાસન દેવો વિઘ્ન હરે નિત્યમેવો. ૪ શ્રી શાન્તિજિન થોયો - ૧૧ શાન્તિ સુહંકર સાહિબો, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે વિચરતા અવનીતલે, તપ ઉગ્ર વિહાર, જ્ઞાન ધ્યાન એકતાનથી, તિર્યંચને પણ તારે. ૧ પાસ વીર વાસુપૂજ્યજી, નેમ મલ્લિકુમારી, રાજ્યવિહુણા એ થયા, આપે વ્રતધારી; શાન્તિનાથ પ્રમુખ સવિ, લહી રાજ્ય નિવારી, મલ્લી નેમ પરણ્યા નહિ, બીજા ઘરબારી. ૨ કનક કમલ પગલાં ઠવે, જગ શાન્તિ કરીએ, રાયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે; યોગાવંચક પ્રાણીયા, ફલ લેતાં રીઝે, પુષ્પરાવર્તના મેઘમાં, મગશેલ ને ભીંજે. ૩ કોડવદન શૂકરારૂટો, શ્યામ રૂપે ચાર, હાથ બીજોરું કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરૂડ વામ પાણિએ નકુલાલ વખાણે, નિર્વાણીની વાત તો, કવિ વીર તે જાણે. ૪ શાન્તિજિનેસર સમરીએ, જેની અચિરામાય, વિશ્વસેન કુલ ઉપન્યા, મૃગ લંછન પાય; ગજપુર નગરીનો ઘણી, કંચન વરણી કાચ, ઘનુષ ચાલીશ દેહડી, લાખ વરસનું આય. ૧ શાન્તિજિનેસર સોલમા, ચક્રી પંચમ જાણું, કુંથુનાથ ચક્રી છઠ્ઠા, અરનાથ વખાણું; એ ત્રણે ચક્રી સહી, દેખી આણંદુ, સંજમ લઇ મુગતે ગચા, નિત્ય ઊઠીને વંદુ. ૨ શાન્તિજિનેસર કેવલી, બેઠા ધર્મ પ્રકાશે, દાન શીયલ તપ ભાવના, નર સોચ અભ્યાસે; For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org *************** ૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir એહ વચન જિનજી તણાં, જેણે હિયડે ધરીયાં, સુણતાં સમકિત નિર્મલા, નિશ્ચે કેવલ વરીયા. ૩ સમેતશિખરગિરિ ઉપરે, જેણે અણસણ કીધાં, કાઉસ્સગ્ગ ધ્યાન મુદ્રા રહી,જેણે મોક્ષ જ સિધ્યાં; જક્ષ ગરૂડ સમરું સદા, દેવી નિરવાણી, ભવિક જીવ ! તુમે સાંભળો, ૠષભદાસની વાણી. ૪ 3 વંદો જિન શાંતિ, જાસ સોવન કાંતિ, ટાળે ભવભ્રાંતિ, મોહ મિથ્યાત્વ શાંતિ; દ્રવ્ય ભાવ અરિ પાંતિ, તાસ કરતા નિકાંતિ, ધરતા મન ખાંતિ, શોક-સંતાપ-વાંતિ. ૧ દોય જિનવર નીલા, દોય ધોળા સુશીલા, દોય રક્ત રંગીલાં, કાઢતાં કર્મ કીલા; ન કરે કોઈ હીલા, દોય શ્યામ સલીલા, સોળ સ્વામિજી પૌલા, આપજો મોક્ષલીલા. ૨ જિનવરની વાણી, મોહ-વલ્લી કૃપાણી, સૂત્રે દેવાણી, સાધુને યોગ્ય જાણી; અરથે ગુંથાણી, દેવ મનુષ્ય પ્રાણી, પ્રણમો હિત આણી, મોક્ષની એ નિશાણી. ૩ વાગેશ્વરી દેવી, હર્ષ હિયડે ઘરેવી, જિનવર પય સેવી, સાર શ્રદ્ધા વરેવી; જે નિત્ય સમરેવી, દુઃખ તેહના હરેવી, પદ્મવિજય કહેવી, ભવ્ય સંતાપ ખેવી. ૪ ૪ શાન્તિનાથ ભજો ભગવંત, આઠ કરમનો કીધો અંત, જિન પામ્યા શિવપુરીનો વાસ, ભવિજનની તે પૂરો આશ. ૧ ૠષભાદિક જિન ચોવીશ, દુર્જય મન્મથ મર્દન ઇશ, ભવિકમન વિકાશ્યું ચંદ, તે નમતાં મુજ હોય આનંદ. ૨ આગમ ભાખ્યો અરિહંત તો, તે નમતાં મુજ ઉલટ ઘણો, ભણે ગણે જે ભાવે કરી, તે પામે નિશ્ચે શિવપુરી. ૩ શાન્તિનાથ શાસસની સૂરિ, વિઘન નિવારે બહુગુણ ભરી, ચઉંવિહ સંઘની સુખકર સદા, પભણઇ દેવવિજય કવિ મુદ્દા. ૪ +++++++• For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રણત સુરેસર, અસુર નવેસર, શાંતિ જિનેશ્વર રાજાજી, અચિરાનંદન ભુવન આણંદન, ચંદન ચરચિત કાયાજી; તરણ શરણ તનુ વરણ કંચનસમ, હરણ લંછન પ્રભુ પાયાજી, શ્રી લક્ષ્મીસાગર સૂરિશ પૂરંદર, પ્રણમે શિવસુખ દાયાજી. ૧ સિદ્ધાચલ શ્રી આદિજિનેસર, ઉજ્જત નેમિકુમારજી, તારંગે શ્રી અજિતજિનાધિપ, સુરત પાસ ઉદારજી; ભરૂ-અચ્છ મુનિસુવ્રતસ્વામી, પ્રબલ પ્રતાપ અપારજી, શ્રી લક્ષ્મીસાગરસૂરિશ પુરંદર, વંદે વારંવારજી. ૨ અંગ અને ઉપાંગ અનુપમ, મૂલસૂત્ર સુવિચાર જી, છેદ ગ્રંથને દશ પન્ના, નંદી અનુયોગ દ્વારજી; ઇત્યાદિક અરથે, જિન વિરચ્યા, સૂત્રથકી ગણધારજી, શ્રી લક્ષ્મીસાગર સૂરિશ પુરંદર, ઉપદેશે ભવિ તારેજી. ૩ ચરણે નુપૂર રમઝમ કરતી, શીલાલંકૃતધારીજી, કટિ તટી મેખલ નાકે મોતી, શ્રુતદેવી મનોહારીજી; શ્રી લક્ષ્મીસાગરસૂરિશ પુરંદર, દિનદિન સા જયકારીજી, પ્રમોદસાગર હરખે ઇમ ભાખે, સંઘ સકલ સુખકારીજી. ૪ (રાગ : શ્રાવણશુદિ દિન પંચમીએ) સોલમાં શાન્તિજિનેસરૂ એ, શાન્તિકરણ દુઃખ વાર તો, સર્વારથી અવતર્યા એ, અચિરા ગરબે સુખકાર તો; ભાદરવા સુદ સાતમે એ, મરકી માર નિવાર તો, ગજપુર વિશ્વસેન રાજીયો એ, તીર્થકર અવતાર તો. ૧ ચઉદ સુપન માતા લહે એ, ચૌદલોક અધીશ તો, જેઠસુદ તેરસને દિને એ, જનમ્યા શ્રી જગદીશ તો; For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૦ www. kobatirth.org +++++++++++++++++++ Acharya Shri Kailassagarsuri Gyanmandir છપ્પનકુમરી લડાવીયા એ, ચોસઠ ઇન્દ્ર બહુ કોડ તો, મેરૂશિખર પાંડુકશિલા એ, નમણ કરે હોડાહોડ તો. ૨ શાન્તિનાથ સોહામણું એ, નામ સુણી સહુ હરખંત તો, ચક્રીપદ સુખ ભોગવી એ, સંવચ્છરીદાન વરસંત તો; જેષ્ઠવદિ ચઉદસને દિને એ, દીક્ષા લહણ અધિકાર તો, પોષશુદ નવમી કેવલ લહ્યો એ, ભવિજનને હિતકાર તો. ૩ વૈશાખ વદિ તેરસે લહ્યો એ, સમેતશિખર સિદ્ધશીશ તો, કલ્યાણક પંચ પેખજો એ, નિરંજન વિસવાવીસ તો; ગરુડયક્ષ કંદર્પાસુરી એ,જિનશાસન રખવાલ તો, સુખપાટે રત્નગુરુ રાજવી એ, વિનિતવિજય ભણે બાલ તો. ૪ ه) (રાગ : વીરજિનેસર અતિ અલવેસર) શાન્તિકરણ શ્રીશાન્તિજિનેસર, સોલમા જિનવર રાયા જી, વિશ્વસેન અચિરાસુત સુંદર, સુરકુમરી ગુણ ગાયા જી; મૃગલંછન પ્રણમે સુરરાયા, કંચનવરણી કાયા જી, વિવિધ પ્રકારે પુજા રચંતા, મનવંછિત ફલ પાયા જી. ૧ ૠષભ અજિત સંભવ અભિનંદન, સુમતિ પદ્મપ્રભ દેવોજી, સુપાસ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ, શ્રેયાંસ વાસુપૂજ્ય સેવો જી; વિમલ અનંત ધર્મ શાન્તીસર, કુન્થુ અર મન આણું જી, મલ્લિ મુનિસુવ્રત નમિ નેમી, પાસ વીર વખાણું જી. ૨ સમોવસરણ સિંહાસન બેઠા, છત્રત્રય શિર સોહે જી, યોજનવાણી વખાણ કરંતા, રૂપે, ત્રિભુવન મોહે જી; સરસ સુધારસથી અતિ મીઠી, શ્રીજિનવરની વાણી જી, શ્રવણે સુણતાં ભાવે ભણતાં, લહીએ શિવપદ રાણી જી. ૩ For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાયે ને ઉર રમઝમ કરતી, ઘુઘરડી વાચાલી જી, પંચાનન જીત્યો કટિ લંકાઈ, ચાલે રાજમરાલી જી; શાન્તિનાથ ચરણાંબુજ સેવી, નિવણી મનોહારી છે, વિબુદ્ધશિરોમણી મુક્તિવિજય શિષ્ય, રામવિજય જયકારી જી. ૪ (રાગ -આદિ જિનવર રાચા) ગજપુર અવતારા, વિશ્વસેન કુમાર, અવનીતલે ઉદારા, ચક્કવિ લચ્છી ધારા; પ્રતિદિવસ સવારા, સેવીએ શાન્તિ સારા, ભવજલધિ અપારા, પામીયે જેમ પારા. ૧ જિનગણ જ મલ્લિ, વાસના વિશ્વવલ્લી, મન સદન ચસલ્લી, માનવંતી નિસલ્લી: સકલ કુશલ વલ્લી ફૂલડે વેગ ફૂલ્લી, દૂરગતિ તસ દૂલિ, તા સદા શ્રી બહૂલ્લી. ૨ જિનકથિત વિશાલા, સૂત્રશ્રેણીરસાલા, સકલ સુખ સુખાલા, મેળવવા મુક્તિબાલા; પ્રવચન પદમાલા, દૂતિકા એ દયાલા, ઉર ધરી સુકુમાલા, મૂકીયે મોહજાલા. ૩ અતિચપલ વખાણી, સૂત્રમાં જે પ્રમાણી, ભગવતિ બ્રાહ્માણી, વિદન હંતિ નિવણી, જિનપદ લપટાણી, કોડી કલ્યાણ ખાણી, ઉદયરતને જાણી, સુખદાતા સચાણી. ૪ (રાગ - વીરજિનેશ્વર અતિ અલવેસર) કુરજનપદ ગજપુર વનચરી, વિશ્વસેન અચિરા રાણી જી, ચઉદ સુપન યુગ લહી જાસો, શાક્તિકરણ ગુણખાણી જી; દશ દિકુમરી છપ્પન અમરી, આવે હેજે ભરાણી જી, સૂતિ કરમ નિજ કરમ ભરમહર, કરતી નિજ કર્મ જાણી જી. ૧ ચસફિ હરિ મલી જન્મોચ્છવ, મેરૂમહિધર શૃંગે છે, ન્યવણ કરાવે જિન ગુણગાવે, શક ધરી ઉસંગે જી; અટ્ટોત્તર શત પૂજાને વલી, કરી સુરવર નવા માંગે છે, માત ઉસંગે ચાપી જિનને, પહોંતા નિજ પદ રંગે જી. ૨ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવનિપતિ સુત ઉચ્છવ કીનો,નામે શાન્તિકુમાર જી, ચક્રીપદ પામી સવિ બદ્ધિ વામી, લીનો સંચમભાર , કરમ ખપાવી કેવલ પામી, પર્ષદા મીલી બાર , સમવસરણ જિનદેશના નાદે, ભવિક લહ્યા ભવપાર જી. ૩ માસ સંલેખન નવસે મુનિશ્ય, મુગતિ શાન્તિનિણંદા જી, સમેતશિખર પર નિવૃત્તિ મહોત્સવ, મીલી કરે ચઉસક્રિ ઇંદા જી; ગરુડચક્ષ નિરવાણી દેવી, સમકિતધર સુરવૃંદા જી, લક્ષ્મીવિબુધનો રામ પર્યાપે, દિઉ સેવક આણંદા જી ૪ સકલ સુખાકર પ્રણમિત નાગર, સાગર પર ગંભીરોજી, સુકૃત લતાવના સિંચન ધનસમ, ભવિજન મન તરૂ કીરોજી; સુરનર કિનર અસુર વિધાધર, વંદિત પાદ અરવિંદોજી, શિવસુખ કારણ શુભ પરિણામે, સેવો શાંતિ નિણંદોજી. ૧ સચલ જિનસેર ભુવન દિસેસર, અલવેસર અરિહંતાજી, ભવિજન કુમુદ સંબોધન શશિસમ, ભયભંજન ભગવંતાજી, અષ્ટ કરમ અરિદલ અતિ ગંજન, રંજન મુનિજન ચિત્તાજી, મન શુદ્ધ જે જિનને આરાધે, તેહને શિવસુખ દિતાજી. ૨ સુવિહિત મુનિજન માન સરોવર, સેવિત રાજ માલોજી, કલિમલ સકલ નિવારણ જલધર, નિર્મલ સૂત્ર રસાલોજી, આગમ અકલ સુપદે શોભિત, ઊંડા અર્થ અગાધોજી, પ્રવચન વચન તણી જે રચના, ભવિજન ભાવે આરાધોજી. ૩ વિમલ કમલ દલ નિર્મલ લોચણ, ઉલ્લાસીત કરે લલિતાંગીજી, બ્રહ્માણી દેવી નિરવાણી, વિઘ્નહરણ કણચંગીજી, મુનિવર મેઘરત્ન પદ અનુચર, અમરરત્ન અનુભાવેજી, નિરવાણી દેવી પ્રભાવે, ઉદય સદા સુખ પાવેજી. ૪ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શાંતિ જિનેસર, શાંતિકરણ ભગવંત, વાંછિત ફલદાયક, નાયક બહુ ગુણવંત, યોગીર જંગમ, નેહે સુરતરૂ દેવ, શ્રી રત્ન વિજયસૂરિ, કરે નિરંતર સેવ. ૧ કોધાદિક વેરી, વિષમ વિદિતા જેહ, તેહના મદ જતી, પોહતા શિવપુર એહ, ઇમ અતિત અનાગત, વર્તમાન જિનરાય, શ્રી રત્નવિજયસૂરિ, વંદે તેમના પાય.૨ શ્રી જિનવર ભાષિત, આગમ વયણ વિવેક, દુર્ગતિ દુખ વારણ, કારણ સુખ અનેક તે સુણતાં લહિયે, શાશ્વત શિવપુર સાર, શ્રી રત્નવિજયસૂરિ, ભાખે તેહ ઉદાર. ૩ શ્રી જિનવર શાસન, ભાસન સુરી પરાણી, દુર્ગતિ દુઃખ ટાળણ, પાલણ સંઘ સુજાણી, સુખ સંપત્તિ સોહે, મોહે ગુણમણી ખાણી, શ્રી રત્નવિજયસૂરિ, પાય નમે નિર્વાણી. ૪ શ્રીનેમનાથ જિન થોચો-૧૨ શ્રી ગિરનાર શિખર શણગાર, રાજીમતી હૈડાનો હાર, જિનવર નેમકુમાર, પૂરણ કરુણારસ ભંડાર, ઉગાર્યા પશુઆ એ વાર, સમુદ્રવિજય મલ્હાર; મોર કરે મધુરો કિંકાર, વિચે વિચે કોયલના ટહુકાર, સહસ્રગમે સહકાર, સહસાવનમાં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવલ સાર, પહોંતા મુક્તિ મોઝાર. ૧ સિદ્ધિગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર, ચિત્રકુટ વૈભાર, સોવનગિરિ સમેત શ્રીકાર, નંદીશ્વર વર દ્વીપ ઉદાર, જિંહા બાવન વિહાર; કુંડલ ચકને ઇસુકાર, શાશ્વતા અશાશ્વતા ચેત્ય વિચાર, અવર અનેક પ્રકાર, For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમતિ વયણે મ ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, ભવિચણ ભાવે જુહાર. ૨ પ્રગટ છઠ્ઠ અંગે વખાણી, દ્રોપદી પાંડવની પટરાણી, પૂજ જિન પ્રતિમાની વિધિશું કીધી ઉલટ આણી, નારદ મિથ્યાદૃષ્ટિ અન્નાણી, છાંડ્યો અવિરતિ જાણી; શ્રાવકકુલની એ સહિ નાણી, સમકિત આલાવે આખ્યાણી, સાતમે અંગે વખાણી, પૂજનીક એ પ્રતિમા અંકાણી, દમ અનેક આગમની વાણી, તે સુણજો ભવિ પ્રાણી. ૩ કેડે કટિ મેખલા ઘુઘરીયાલી, પાયે નેઉર રમઝમ ચાલી, ઉર્જિતગિરિ રખવાલી, અધર લાલ જિસ્યા પરવાલી, કંચનવાન કાયા સુકુમાલી, કર લહકે અંબડાલી; વૈરીને લાગે વિકરાલી, સંઘના વિઘ્ન હરે ઉજમાલી, અંબાદેવી મથાલી, મહિમાએ દશ દિશિ અજુઆલી, ગુરુ શ્રી સંઘવિજય સંભાલી, દિન દિન નિત્ય દીવાલી. ૪ સુર અસુર વંદિત પાયપંકજ, મયણમલ્લમફોભિત, ઘનસુઘન શ્યામ શરીર સુંદર, શંખ લંછન શોભિતં; શિવાદેવી નંદન ત્રિજગવંદન, ભવિક કમલ દિનેશ્વર, ગિરનાર ગિરિવર શિખર વંદો, નેમિનાથ જિનેશ્વર. ૧ અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વર, વાસુપૂજ્ય ચંપાનગરી સિદ્ધા, નેમ રેવત ગિરિવર; For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમેત શિખરે વીશ જિનવર, મુક્તિ પહોતા મુનિવર, ચોવીશ જિનવર નિત્ય વંદુ, સયલ સંઘને સુખકર. ૨ અગ્યાર અંગ ઉપાંગ બારે, દશ પચન્ના જાણીએ, છ છેદ ઝભ્ય પથ્થ અથ્થા, મૂલ ચાર વખાણીએ; અનુયોગ દ્વાર ઉદાર નંદી, સૂત્ર જિનમત ગાઈએ, વૃત્તિ ટીકા ભાષ્ય ચૂર્ણિ, પીસ્તાલીશ આગમ ધ્વાઈએ. ૩ દોય દિશિ બાલક દોય જેને, સદા ભવિયણ સુખકરું, દુઃખહરું અંબા લૂબ સુંદર દુરિત દોહગ અપહરું ગિરનારમંડણ નેમિજિનવર, ચરણ પંકજ સેવીયે, ચઉવિહસંઘ સુપ્રસન્ન મંગલ, કરો અંબાદેવીએ ૪ શ્રાવણ સુદિ દિન પંચમીએ, જખ્યા નેમિનિણંદ તો, શ્યામવરણ તનુ શોભતું એ, મુખ શારદકો ચંદ તો; સહસ વરસ પ્રભુ આઉખું એ, બ્રહ્મચારી ભગવંત તો, અષ્ટ કરમ હેલા હણીએ, પહોતાં મુક્તિ મહંત તો. ૧ અષ્ટાપદ પર આદિ જિન એ, પહોતાં મુક્તિ મોઝાર તો, વાસુપૂજ્ય ચંપાપુરી એ, નેમ મુક્તિ ગિરનાર તો પાવાપુરી નગરીમાં વળી એ, શ્રી વીરતણું નિરવાણ તો, સમેતશિખર વીસ સિદ્ધ હુઆએ, શિર વહું તેહની આણ તો. ૨ નેમિનાથ જ્ઞાની હુવા એ, ભાખે સત્ય વચન તો, જીવદયા ગુણવેલડી એ, કીજે તાસ જતન તો; મૃષા ન બોલો માનવી એ, ચોરી ચિત્ત નિવાર તો, અનંત તીર્થકર એમ કહે છે, પરહરીએ પરનાર તો. ૩ ગોમેધ નામે યક્ષ ભલો એ, દેવી શ્રી અંબિકા નામ તો, શાસન સાન્નિધ્ય જે કરે છે, કરે વળી ધર્મનાં કામ તો; For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપગચ્છ નાયક ગુણનીલોએ, શ્રી વિજયસેનસૂરિરાય તો, બદષભદાસ પાચ સેવતા એ, સફલ કરો અવતાર તો. ૪ રાજુલ વર નારી, રૂપથી રતિ હારી, તેહના પરિહારી, બાળથી બ્રહ્મચારી; પશુ ઉગારી, હુઆ ચારિત્રધારી, કેવળસિરિ સારી પામિયા ઘાતી વારી. ૧. ત્રણ જ્ઞાન સંયુક્તા, માતની કુખે હુંતા, જનમે પુરહંતા, આવી સેવા કરતા અનુક્રમે વ્રત કરતા, પંચ સમિતિ ધરતા, મહિયલ વિચરતા, કેવલશ્રી વરતા. ૨. સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે, ત્રિગડું સોહાવે, દેવછંદો બનાવે સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે, તિહાં જિનવર આવે, તત્વ વાણી સુણાવે. ૩ શાસનસુરી સારી, અંબિકા નામ ધારી, જે સમકિતી નર નારી, પાપ સંતાપ વારી; પ્રભુસેવાકારી, જાપ જપીએ સવારી, સંઘદુરિત નિવારી, પદને જેહ પ્યારી. ૪ (રાગ-શ્રાવણ સુદી પંચમીએ) જાદવકુલશ્રી નંદ સમો એ, નેમીજિનેસર દેવ તો, કૃષ્ણ આદેશે ચાલીયાએ, વરવા રાજુલનાર તો; અનુક્રમે ત્યાં આવીયાએ, ઉગ્રસેન દરબાર તો, ઇન્દ્ર ઇન્દ્રાણી નાચતા એ, નાટક થાય તેણીવાર તો. ૧ તોરણ પાસે આવીયા એ, પશુઓનો પોકાર તો, સાંભળીને મુખ મરડીયું એ, રાજુલ મન ઉચ્ચાટ તો, આદિનાથ આદિ તીર્થકર એ, પરણ્યા છે બહુનાર તો, તેણે કારણ તમે કાંઈ ડરો એ, પરણો રાજુલનાર તો. ૨ રથ ફેરી સંજમ લીયો એ, ચઢીચા ગઢ ગિરનાર તો, નેમીશ્વર કાઉસ્સગ્ગ રહ્યા , પામ્યા કેવલ સાર તો; For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોલપહોર દીચે દેશના એ, આપી અખંડા ધાર તો, ભવિક જીવ પ્રતિબોધિયા એ, બૂઝી રાજુલનાર તો. ૩ અવિર જાણી સંયમ લીયો એ, અંબા જય જયકાર તો, પાચે ઝાંઝર ઝણઝણે એ, નાચે નેમ દરબાર તો; શ્યામ વર્ણના નેમજીએ, શંખ લંછન શ્રીકાર તો, કવિ નમી કહે રાચને એ, પરણ્યા શિવસુંદરીનાર તો. ૪ (રાગ - કનક તિલક ભાલે) દુરિત ભય નિવાર, મોહ વિદવંસકાર, ગુણવંતમવિકાર, પ્રાપ્ત સિદ્ધિમુદાર જિનવરજયકાર, કમ સંકલેશહાર, ભવજલ નિધિતા, નૌમિ નેમિકુમારે. ૧ અડ જિનવર માતા, સિદ્ધિ સીધે પ્રયાતા, અડજિનવરમાતા સ્વર્ગની જે વિખ્યાતા અડ જિનવર માતા, પ્રાપ્ત માહેન્દ્ર સાતા, ભવ ભય જિન ગાતા, સંતને સિદ્ધિ દાતા. ૨ ભાષભ જનક જાવે, નાગસુર ભાવપાવે, ઇશાન સગ કહાવે, શેષ કાન્તા સ્વભાવે; પદ્માસન સુહાવે, તેમ આધન્ત પાવે, શેષ કાઉસગ્ગ ભાવે, સિદ્ધિ સૂર પઠાવે. ૩ વાહન પુરુષ જાણી, કૃષ્ણ વર્ષે પ્રમાણી, ગોમેધ ને ષટુ પાણિ, સિંહ બેઠી વાણી; સજી કનક સમાણી, અંબિકા ચાર પાણિ, નેમ ભક્તિ ભરાણી, વીરવિજયે વખાણી. ૪ (ાગ-સુર અસુરવંદિતપાય પંકજ મયણમલ્લમક્ષોભિત) નેમિજિનવર સકલ દુઃખહર, અસુર સુરનરપૂજિત, શ્યામલી શુભકાચ શોભિત, મોહ મલ્લ અક્ષોભિત, નિખિલ ગુણકર મોહ તમહર, રાજ્ય રમણી ન લોભિત ગિરનારમંડણ અધવિહંડન, પાપ એહથી ધૂજિત. ૧ આદિનાથ અજિત સંભવ અભિનંદન વંદિયે, સુમતિ પદ્મ સુપાર્થ ચંદ્ર સુવિધિ જિન અભિવંદીયે; For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીતલ વિષ્ણુનંદ વાસુપૂજ્ય વિમલ જુહારીએ, અનંત ધર્મ શાન્તિ આદિ જિન નમી દુઃખ વારીચે. ૨ જ્ઞાન જિનવર દાન મુક્તિ આપવા સાધન ખરું, સાત નય ને સપ્તભંગી વિવિધ ગમથી અલંકરું; ચરણ દ્રવ્ય ગણિત ધર્મ ચાર ભેદ વખાણના, ધારો મનમાં ભક્તિભાવે ગુણ ગણો ઓળખાણના. ૩ દેવી અંબા બહુ અચંબા પૂરતી ભવિજન ધરે, ભકિતભાવે નેમિ દશાવે સંઘના સંકટ હરે; દોય બાલક દોરા બાહુ અંબ લેબ ધરી કરે, કૂપ પડતાં પુન્ય લધિ સાધી દેવી પદ ધરે. ૪ (રાગ - જિનશાસન વંછિત પૂરણદેવ રસાલ) ગયા શસ્ત્રાગારે, શંખ નિજ હાથ ધરે, કીયો શબ્દ પ્રચારે, વિશ્વ કંપ્ય તિવારે, હરિ સંશય ધારે, એહની કોઈ સારે, જયો જેમકુમારે, બાલશી બ્રહ્મચારે. ૧ ચાર જંબૂદ્ધિએ, વિચરતા જિનદેવ, અડ ઘાતકીખંડે, સુર નર સાથે સેવે; અડ પુષ્કર અરધે, ઘણીપરે વીસ જિનેશ, સંપતિએ સોહે, પંચવિદેહે નિવેશ. ૨ પ્રવચન પ્રવાહણસમ, ભવજલનિધિને તારે, કોહાદિક હોટા, મચ્છતણા ભયવારે; જિહાં જીવદયા રસ સરસ સુધારસ દાખ્યો, ભવિ ભાવ ધરીને, ચિત્તા કરીને ચાખ્યો. ૩ જિન શાસન સાંનિધ્યકારી વિદન વિદારે, સમકિતપ્તિ સુર, મહિમા જાસ વધારે; શત્રુંજયગિરિ સેવો, જિમ પામો ભવપાર, કવિ ધીરવિમલનો શિષ્ય કહે સુખકાર. ૪ (રાગ જિનશાસન વંછિત પૂરણ દેવ રસાલ) ગિરનારવિભૂષણ નિર્દૂષણ સુખકાર, શ્રીનેમિજિનેસર અલવેસર આધાર; પ્રભુ વાંછિત પૂરે દુઃખ ચૂરે નિરધાર, બહુ ભાવે વંદો, રાજિમતી ભરતાર. ૧ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈમાનિક પ્રભુ દશ ભુવનાધીશ વર વીસ, જ્યોતિષીપતિ દોય વ્યંતરપતિ બત્રીસ, જય ચઉસઠ ઇંદ્ર પૂજ્યા જિન ચોવીશ, તે જિનની આણા શિર વહું હું નિશદિસ. ૨ ત્રિભુવન જિનવંદન આનંદન જિનવાણી,સિંહાસન બેસી ઉપદેશ હિત આણી; જેહમાંહે વખાણી જીવદયા સુણો પ્રાણી, તે વાણી આરાધી વરીયે શિવપટરાણી. ૩ સંઘ સાન્નિધ્યકારી જયકારી વરદાય, શાસન રખવાલી વિઘ્ન હરે અંબાઈ બાવીશમાં જિનની સેવા કરો ચિત્ત લાય, બુધ પ્રીતિવિજય કહે સુખસંપદ મેં પાય. ૪ (રાગ - વીરજિનેશ્વર અતિ અલવેસર) રાજુલરાણી ગણમણિખાણી તેહતણો ભરતાર છે, સમુદ્રવિજય શિવાદેવીનંદન, સુખસંપતિ દાતાર જી; શંખલંછન ને શામલવરણી, કાચા કોમલ સાર છે, નેમિજિનેસર નિત નિત નમતા, હોચે સદા જયકાર. જી. ૧ દશ વૈમાનિક દોય જ્યોતિષી, બત્રીશ વ્યંતર ઇદે છે, વીશ ભવનપતિ સર્વ મલીને, ચોસઠ ઇન્દ્ર આણંદ જી; મેરૂશિખર જઇ રચીચ સિંહાસન, હઇડે હરખ અપાર જી, ચોવીશ જિનનો જન્મ મહોત્સવ, કીધો અતિ મનોહાર જી.૨ દાન સુપાત્રે દીજે સુઘ, શીલયણ પાલીજે જી, તપ તપીએ પોતાની શક્તિ, ભાવના મન ભાવીજે જી; ક્રોધ લોભ માન માયા જૂઠું પંચ પ્રમાદ પરિહરિયે જી, એહવી જિનની વાણી સુણતાં, ભવસાયર ઉતરીયે જી. ૩ નેમિનાશ શાસન સુર સોહે, ગોમેધયક્ષ મચાલ જી, સમકિતધારી સંઘ ચતુર્વિધ, સાન્નિધ્યકારી દયાલ જી; ભવિકજીવને આનંદ કરતો, સેવતો જિનપાય જી, શ્રીવિજયરાજસૂરીસર વિનયી, લક્ષ્મીવિજય ગુણ ગાય જી. ૪ *િ:-1*:-1} :--:-:-:-:-:-:-1-:-Fi - - - - - - For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-વીર જિનેસર અતિ અલવેસર) નેમિનાથ નિરંજન નિરખ્યો, નિજ નયને મેં આજજી. પાપ સંતાપ ટળે તુચ્છ નામે, હચે વાંછિત કાજ જી, સેવ સ્હાલી ખાંડ જલેબી, લાપસી તલધારીજી સેવઇઆ મોતયા મોદક,તુમ નામે લહે નર નારી જી. •....૧ ખાજાં તાજાં ફીણાં મગદલ, મેસૂર ને મોતીચુર જી, દ્રાખ બદામ અખોડ ખલેલાં, ખારેક ખૂરમાં ખજૂર છે, નાલિયેર નારંગી દાડિમ, મીઠાફણસ ઉદારજી એ ફલ શૂળ લઇ જિનજીને પૂજે, ચઉવીશે સુખકાર જી. ...૨ દૂધપાક દસી માલપુઆ પેંડા, પતાસા ને પૂરી જી, ગુંદપાક ગોળધાણી ગલેફાં, ગોળપાપડી ગુણ ભરી જી, આંબા રાયણ સાકર ઘેબર, મરકીની સમ મીઠી જી, એ સુખડીશી જિનજીની વાણી, અતિમીઠી મે દીઠી જી. સાલિ દાલિ પંચામૃત ભોજન,ખીર ખાંડ ને પોલી જી. સરસ સલુણા ઉન્હાં તીખાં, નિત જમીચે ધીસ્યું ઝબોળી જી, પાન સુપારી કાળો ચૂનો, એલચી વાસિત પાણી જી, વીરકહે જો અંબાઈ તુકે, તો સુખ લહે સવિ પ્રાણી છે. ...૪ ...૩ શ્રી ગિરનારે જે ગુણ નીલો, તે તરણ તારણ ત્રિભુવન તિલો, નેમીશ્વર નમીએ તે સદા, સેવ્યો આપે સુખ સંપદા. ૧ ઇન્દ્રાદિક દેવ જેહને નમે, દર્શન દીઠે દુઃખ ઉપશમેં, જે અતિત અનામત વર્તમાન, તે જિનવર વંદુ વર પ્રધાન. ૨ અરિહંતે વાણી ઉચ્ચારી, ગણધરે તે રચના કરી, પીસ્તાલીશ આગમ જાણીએ, અને તેના ચિત્ત આણીએ. ૩ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિન : - -- - - - ૧૧૧ ગઢ ગિરનારની અધિષ્ઠાયિકા જિન શાસનની રખવાળીકા, સમરૂ સા દેવી અંબિકા, કવિ ઉદયરત્ન સુખદાચિકા. ૪ શ્રી પાર્શ્વનાથ જિન થોચો - ૧૪ - (૧) શ્રી શંખેશ્વર પાસ જિણેસર, વિનતિ મુજ અવધારો જી, દુરમતિ કાપી સમકિત આપી, નિજ સેવકને તારો જી; તું જગનાયક શિવસુખદાચક, તું ત્રિભુવન સુખકારી જી, હરિ હિતકારી પ્રભુ ઉપગારી, ચાદવ જરા નિવારી જી. ૧ શ્રી શંખેશ્વર પુર અતિ સુંદર, જિહાં જિન આપ બિરાજે છે, સુરગિરિ સમ અતિ ધવલ પ્રાસાદ, દંડ કલશ ધ્વજ રાજે જી; ચિહું દિશિ બાવન જિનમંદિરમે, ચોવીશે જિન વંદો જી, ભીડભંડન જગગુરુ મુખ નિરખો, જિમ ચિરકાલે નંદો જી. ૨ શ્રી શંખેશ્વરસાહિબ દરિસન, સંઘ બહું તિહાં આવે છે, ધન કેકી જિમ જિનમુખ નિરખી, ગોરી મંગલ ગીત ગાવે છે, આઠ સત્તર એકવીશ પ્રકારે, અકોત્તર બહું ભેદે છે, આગમ રીતે જગગુરુ પૂજે, કર્મકઠીનને છેદે જી. ૩ શંખેશ્વરને જિમણે પાસે, મા પદ્માવતી દરે જી, સુરપતિ ધરણરાજ પટરાણી, તેજે રવિ શશી જીપે જી; તપગચ્છપતિ શ્રી વિજય નિણંદસૂરિ, અહનિશ તસ આરાધેજી, કૃષ્ણવિજય જિનસેવા કરતાં, રંગ અધિક જશ વાઘે જી. ૪ સકલ સુરાસુર સેવે પાચા, નગરી વાણારસી નામ સોહાચા, અશ્વસેન કુલ આયા, દશ ને ચાર સુપન દીખલાયા, વામાદેવી માતાએ જાચા, લંછન નાગ સોહાચા, For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૧૧૨ કલાક છપ્પન દિકુમરી ફુલરાયા, ચોસઠ ઇન્દ્રાસન ડોલાયા મેરુશિખર નવરાયા, નીલવરણ તનુ સોહે કાચા, શ્રીવિજયસેનસૂરીશ્વરરાયા, પાસ જિનેશ્વર ગાયા. ૧ વિદ્યુમવરણા દોય જિગંદા, દો નીલા દો ઉજ્વલ ચંદા, દો કાલા સુખકંદા, સોલે જિનવર સોવનવરણા, શિવપુરવાસી શ્રીપરસન્ના, જે તે ધન્ના; મહાવિદેહે જિન વિચરંતા વીસે પૂરા શ્રીભગવંતા, ત્રિભુવન તે અરિહંતા, તીરથ સ્થાનક નામું એ શિશ, ભાવ ધરીને વિશ્વાવીશ, શ્રીવિજયસિંહ સૂરીશ. ૨ સાંભલ સખરા અંગ અગીઆર, મન શુદ્ધ ઉપાંગ જ બાર, દશ પચન્ના સાર, છેદ ગ્રંથ વળી ષટ વિચાર, મૂલસૂત્ર બોલ્યા જિન ચાર, નંદી અનુયોગદ્વાર; પણચાલીશ જિન આગમ નામ, શ્રીજિન અરયે ભાખ્યા જામ, ગણધર ગુંથે તામ, શ્રીવિજયસેનસૂરીદ વખાણે, જે ભવિકા નિજ ચિત્તમાં જાણે, તસ ઘર લક્ષ્મી આણે. ૩ વિજાપુરમાં સ્થાનક જાણી, મહિમા હોટે તું મંડાણી, ધરણેન્દ્ર ધણિયાણી, અહનિશ સેવે સુર વૈમાની, પરચો પૂરણ તું સપરાણી, પૂરવ પુણ્ય કમાણી; સંઘ ચતુર્વિઘ વિધ્ધ નિવારો, પાર્શ્વનાથની સેવા સારો, સેવક પાર ઉતારો, શ્રી વિજયસેનસૂરીશ્વરરાયા, શ્રી વિજયદેવગુરુ પ્રણમી પાયા, અષભદાસ ગુણ ગાયા. ૪ For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra *** www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++++++ ૧૧૩ 3 પાસ જિણંદા, મુખ પુનમ ચંદા, પદ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઇંદા; લંછન નાગિંદા, જાસ પાયે સોહંદા, સેવે ગુણી વૃંદા, જેહથી સુખકંદા. ૧ જન્મથી વર ચાર, કર્મ નાસે અગ્યાર, ઓગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર; સવિ ચૌત્રીશ ધાર, પુણ્યના એ પ્રકાર, નમીએ નર નાર, જેમ સંસાર પાર. ૨ એકાદશ અંગા, તેમ બારે ઉવંગા, ષટ્ છેદ સુયંગા, મૂલ ચારે સુરંગા; દશ પઇન્ના સુસંગા, સાંભળો થઈ એકંગા, અનુયોગ બહુ ભંગા, નંદી સૂત્ર પ્રસંગા. ૩ પાસે યક્ષ પાસો,નિત્ય કરતો નિવાસો, અડતાલીસ જાસો, સહસ પરિવાર ખાસો; સહુએ પ્રભુ દાસો, માગતા મોક્ષ વાસો, કહે પદ્મ નિકાસો, વિઘ્નનાં વૃન્દ પાસો. ૪ ૪ પાસ જિણંદા વામાનંદા, જબ ગરભે ફળી, સુપનાં દેખે અર્થ વિશેષે, કહે મઘવા મલી; જિનવર જાયા, સુર હુલરાયા, હુવા રમણી પ્રિયે, નેમિરાજી ચિત્ત વિરાજી, વિલોકિત વ્રત લીયે. ૧. વીર એકાકી ચાર હજારે, દીક્ષા ધૂરે જિનપતિ, પાર્શ્વ ને મલ્લિ ત્રયશત સાથે, બીજા સહસે વ્રતી; ષટ્કત સાથે સંચમ ધરતા, વાસુપૂજ્ય જગધણી, અનુપમ લીલા, જ્ઞાન રસીલા, દેજો મુજને ઘણી. ૨ જિનમુખ દીઠી, વાણી મીઠી, સુરતરુ વેલડી, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, પીલે રસ સેલડી સાકર સેંતી તરણા લેતી, મુખે પશુ ચાવતી, અમૃત મીઠું સ્વર્ગે દીઠું, સુરવધૂ ગાવતી. ૩ ગજમુખ દક્ષો વામન યક્ષો, મસ્તકે ફણાવલી, ચાર તે બાંહી કચ્છપવાહી, કાયા જસ શામલી; ચઉકર પ્રૌઢા, નાગારૂઢા, દેવી પદ્માવતી, સોવન કાન્તિ, પ્રભુ ગુણ ગાતી, વીર ઘરે આવતી. ૪ +++++++++++++++ For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org **************b ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીલડીપુર મંડણ, સોહિએ પાર્શ્વજિણંદ, તેહને તમે પૂજો, નર-નારીના વૃંદ !; એ શુઠ્યો આપે, ઘણ-કણ કંચન ક્રોડ, તે શિવપદ પામે, કર્મતણા ભય છોડ. ૧ ધનધસીય ધનાધન, કેસરના રંગરોળ, તેહમાં તમે ભેળો, કસ્તુરીના ઘોળ; તિણશું તમે પૂજો, ચઉવીશે જિણંદ, જેમ દૈવ દુઃખ જાવે, આવે ઘર આણંદ. ૨ ત્રિગડે જિન બેઠા, સોહિયે સુંદર રૂપ, તસ વાણી સુણવા, આવી પ્રણમે ભૂપ; વાણી જોજનની, સુણજો ભવિયણ સાર, તે સુણતાં હોશે, પાતિકનો પરિહાર. ૩ પાય રૂમઝુમ રૂમઝુમ, ઝાંઝરના ઝણકાર, પદ્માવતી ખેલે, પાર્શ્વ તણે દરબાર; સંઘ વિઘ્ન હરજો, કરજો જયજયકાર, એમ સૌભાગ્યવિજય કહે, સુખ સંપત્તિ દાતાર. ૪ શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ; મનવંછિત પૂરણ સુરતરૂ, જય વામાસુત ! અલવેસરૂ. ૧ દોચ રાતા જિનવર અતિભલા, દોય ધોળા જિનવર ગુણનીલા; દોય લીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચન વર્ણ લહ્યા. ૨ આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હૈડે રાખીયો; તેહનો રસ જેણે ચાખીયો, તે હવો શિવસુખ સાખીઓ. ૩ ધરણેન્દ્ર રાય પદ્માવતી,પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી; સહુ સંઘનાં સંકટ ચૂરતી, નયવિમળનાં વાંછિત પૂરતી. ૪ શ્રી શંખેશ્વર પાસજી, પ્રભુ પૂરો વાંછિત આશજી; પ્રભુ પોષ વદી દશમીયે જનમીયા, ચોસઠ ઇન્દ્રે મહોત્સવ કીયા. ૧ શત્રુંજય તીરથ ધ્યાઇએ, આબુ દેખી નવનિધિ પાઈએ; સમેતશીખર તીરથ વંદીયે, અષ્ટાપદ નમી આણંદીયે. ૨ સમોસરણે બેઠાં પાસજી, પ્રભુ નીલવરણ તનું ખાસજી; પાંત્રીસવાણી ગુણે કરી, સહુ સાંભળે દેશના હિતકારી. ૩ +++++++ For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ******** પાસ ચરણ કમલ સદા સેવતી, ધરણેન્દ્ર અને પદ્માવતી; પંડિત કુંવરવિજય તણો, કહે રવિવિજય વાંછિત દીયો. ૪ શંખેશ્વર પાર્શ્વ જુહારીયે, ઋદ્ધિ દેખી લોચન ઠારીયે; પૂજી પ્રણમીને સેવા સારિયે, ભવ સાગર પાર ઉતારીયે. ૧ શત્રુંજય ગિરનાર ગિરિ વલી, આબુ અષ્ટાપદ સુખકારી; એવા તીર્થે જિન પાય લાગીએ, ઝાઝા મુક્તિ તણાં સુખ માંગીયે. ૨ સમોસરણમાં બાર પર્ષદા મલે, પ્રભુ ઉપર ચામર છત્ર ધરે; વાણી સુણતાં સવિ પાતક ટળે, સવિ જીવના મનવંછિત ફલે. ૩ પદ્માવતી પડછો પૂરતી, પ્રભુ પાર્શ્વનો મહિમા વધારતી; સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમલના વાંછિત પૂરતી. ૪ C Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શ્રેયઃ શ્રિયાં મંગલકેલિસા ! શ્રીયુક્તચિન્તામણી પાર્શ્વનાથ !, દુર્વારસંસારભયાચ્ચ રક્ષ, મોક્ષસ્ય માર્ગે વરસાર્થવાહ !. ૧ જિનેશ્વરાણાં નિકર ! ક્ષમાયાં, નરેન્દ્ર દેવેન્દ્રનતાંઘ્રિપદ્મ, કુરુ નિર્વાણસુખં ક્ષમાભૃત્ ! સત્કેવલજ્ઞાનરમાં દધાન. ૨ કૈવલ્યવામાહૃદયૈકહાર ! ફામાસરસ્વદ્રજનીશતુલ્ય, સર્વજ્ઞ ! સર્વાતિશયપ્રધાન ! તનોતુ તે વાગ્ જિનરાજ ! સૌખ્યમ્. ૩ શ્રી પાર્શ્વનાથક્રમણાડમ્બુજાત-સારંગતુલ્યઃ કલૌતકાન્તિ; શ્રી યક્ષરાજો ગરૂડાભિધાનઃ ચિરં જય જ્ઞાનકલાનિધાન !. ૪ શ્રી શંખેશ્વર પુરવર મંડન, પાસજિનેસર રાજે જી, ભાવ ધરી ભવિચણ જે ભેટે, તસ ઘર સંપત્તિ છાજે જી, +++++++++++ For Private And Personal Use Only ૧૧૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જસ મુખનિરૂપમ નૂર નિહાલી, માનું શસધર લાજે જી, અશ્વસેન નરપતિ કુલ દિનકર, જસ મહિમા જગ ગાજે જી ..૧ વર્ધમાન જિનવર ચોવીશે, અરચો ભાવ અપાર છે, ચંદન કેસર કુસુમ કૃષ્ણાગરૂ,ભેળી માંહિ ધનસારજી, ઇણિ પેરે અરિહંત સેવા કરતાં, મનવાંછિત ફલ સાધેજી, શ્રી શંખેશ્વર પાસ જિનેસર, જેહ અહનિશ આરાધેજી. ...૨ શ્રી જિનવર ભાષિત આદરશે, નિજ ધર લક્ષ્મી ભરશે જી, દુસ્તર ભવસાગર તે તરશે, કેવલ કમલા વરશેજી, દુર્ગતિ દુષ્કતા દૂર કરશે, પરમાનંદ અનુસરશે જી, શ્રી શંખેશ્વર પાસ નિણંદને, જે નર મનમાંહી ધરશે જી. ...૩ શ્રી શંખેશ્વરપાસ તણાં જે, સેવે અહનિશ પાયજી, ધરણરાજ પઉમાવઇ સામિણી, પેખે પાપ પલાય છે, શ્રી રાધનપુર સકલ સંઘને, સાંનિધ્ય કરજ માય છે, શ્રી શુભવિજય સુધી પદ સેવક, જય વિજય ગુણ ગાયજી...૪ (રાગ - સકલ સુરાસુર સેવે પાયા) જગજનભજનમાંહે જે ભલીયો, જોગીસર ધ્યાને જે કલીયો, શિવવધૂ સંગે હલીયો, અખિલ બ્રહ્માંડે જે ઝલઝલીચો, ષટું દર્શન મતે નવિ ખલિયો, બલવંત માંહે બલીયો, જ્ઞાન મહોદય ગુણ ઉચ્છલીયો મોહ મહાભટ જેણે છલીયો, કામ સુભટ નિર્દલીયો, અજર અમર પદ ભારે લલીચો, સો પ્રભુ પાસ જિનેસર મલીયો, આજ મનોરથ ફલીચો. ૧ મુકિત મહામંદિરના વાસી, અદયાતમ પદના ઉપાસી, આનંદરૂપ વિલાસી, For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++++++++++++++++ ૧૧૦ અગમ અગોચર જે અવિનાશી, સાધુ શિરોમણી મહાસંન્યાસી, લોકાલોક પ્રકાશી, જગ સઘલે જેહની શાબાશી, જીવા યોનિ લાખ ચોરાશી, તેહના પાપ નિકાશી, ઝલહલ કેવલ જ્યોતિ કે આશી, અસ્થિર સુખના જે નહિ સાસી, વંદુ તેહને ઉલ્લાસી. ૨ શ્રી જિન ભાષિત પ્રવચનમાલા, ભવિજન કંઠે ધરો સુકુમાલા, મેલી આલ પંપાલા, મુક્તિ વરવાને વરમાલા, ચારુ વર્ણ તે કુસુમ રસાલા, ગણધરે ગુંથી વિશાલા, મુનિવર મધુકર રૂપ મચાલા, ભોગી તેહના વલી ભૂપાલા, સુરનર કોડી રઢાલા, તે નર ચતુર અને વાચાલા, પરિમલ તે પામે ફગિતાલા, ભાંજે ભવજંજાલા. ૩ નાગરાજને અર્ધબલતો જાણી, કરૂણા સાગર કરૂણા આણી, તત્ક્ષણ કાઢ્યા જાણી, નવકાર મંત્ર દીયો ગુણખાણી, ધરણેન્દ્ર પદ્માવતીરાણી, થયા ઘણી ધણીઆણી પાસ પસાયે પદ પરમાણી સા પદ્મા જિનપદે લપટાણી, વિઘ્ન હરણ સપરાણી, ખેડા હરિયાલીમાં શુભ ઠાણી, પૂજો પાસ જિણંદ ભવિપ્રાણી, ઉદય વદે એમ વાણી. ૪ ૧૨ (રાગ - વીર જેનેસર અતિ અલવેસર) શ્રી પાસજિણેસર ભુવન દિણેસર, શંખેશ્વરપુર સોહેજી, બાવના ચંદન ઘસી ઘણું ભાવે, પૂજતાં મન મોહેજી; ******* For Private And Personal Use Only ++++ Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - * ૧૧૮ - - - પરિસાદાણી વાયારાણી જાચો એહ નિણંદોજી, કમઠ શઠ હઠ એહ નિવારી, નાગ કીયો ધરણિંદોજી. ૧ બાષભાદિક ચોવીશે જિનવર ભાવ ધરીને વંદોજી, વર્તમાન જિનમૂર્તિ દેખી, હઇડે હોવે આણંદોજી; અઢીદ્વિપમાં હઆ વળી હોસે, જિનવર કરું પ્રણામજી, કર્મ ક્ષય કરી મુગતે પહોંતા, ધ્યાઉં તસ જિન નામજી. ૨ જિનવર વાણી અમીય સમાણી,સકલ ગુણની ખાણીજી, ઇમ્ફાર અંગને બાર ઉપાંગ જ ગણધરદેવે ગુંથાણીજી; જે તે લોકો સુણો રે ભવિકા, હૃદયે ઉલટ આણીજી, ભવોદધિથી પાર ઉતરવા નાવા રૂડી જાણીજી. ૩ રજનીકર મુખી મૃગલોચની શ્રી દેવી પદ્માવતીજી, ઉપદ્રવ હરતી વાંછિત પૂરતી, પાસતણા ગુણ ગાવતીજી; ચઉવિત સંઘને રક્ષાકારી, પાપ તિમિરને કાપેજી, દેવવિજય કવિ શિષ્ય તત્ત્વને વાંછિત સુખડા આપેજી. ૪ (રાગ - શ્રી શત્રુંજય તીરથ સાર) પૂજે પ્રણમે ભવિચણ વંદો, પાટણ પ્રગટ્યો પુનિમચંદો, ચિંતિત સુરતરુ કંદો, જસ પદ સેવે સકલ સુરીંદો, દિન દિન વાઘે આધિકાણંદો, વંદો પાસનિણંદો ...૧ ભવિયા ભાવ ધરી ચિત્ત સાચો, જિસો અવિહડ હીરો જાચો, - જિમ શુભ કર્મ નિકાચો, ચઉવીશે જિન અવિચલ વાચો, ઉલટ આણી અંગે સાચો, અવર દેવ મ રાચો....૨ સદ્ગુરુ પદ પંકજ પ્રણમીજે, જિન વચનામૃત ઘટ ઘટ પીજે, નિજ ભવ લાહો લીજે, For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરમલ મન વચ કાયા કીજે, શિવરમણીસું રંગ રમીજે, ભવ દુઃખ નવિ દેખીજે ...૩ ઘમ ઘમ ઘમ ધમ ઘુઘરી વાજે, રુમઝુમ રુમઝુમ ઝાંઝર વાગે, સુરવર ચરણે લાગે, પઉમાવઇ વર દેવી આગે, વિઘન વિઘાતક વિધા માર્ગ, ઋદ્ધિવિજય મન રાગે ...૪ ૧૧૯ ૧૪ શ્રી શંખેશ્વર પાસ જિણંદ, દરીસણ દીઠે અતિ આણંદ, મોહન વલ્લી કંદ, પ્રત્યક્ષ મહિમા જેહનો જાણી, આવે સુરનર ઉત્તમ પ્રાણી, ભાવ ભક્તિ મન આણી, પુરિસાદાણી પુહવી પ્રસિદ્ધ, નામ જપંતા સઘળી રિદ્ધ, દરિસણથી નવે નિદ્ધ, મહિમાવંત મનમોહન સ્વામી, પૂરવ પૂન્ય પસાયે પામી. સેવો અહોનિશ ધામી. ૧ સિત્તેરશો જિન સમરણ કીજે, માનવ ભવનો લાહો લીજે, કારજ સઘળા સીજે, પન્તર ક્ષેત્રે એહ જિણંદ, સેવ કરે જસ સુરનર ઇંદ, ટાળે દોહગ દંદ સંપ્રતિ કાલે જિનવર વીશ, સીમંધરાદિક નમું શીશ, ભાવ ભલે જગદીશ. સિત્તેરસો જિન યંત્ર પસાય, અલિય વિઘન સવિ દુરે જાય મનવાંછિત ફલ થાય. ૨ સાધુ-સાધ્વી વૈમાનિક દેવી, અગ્નિખુણે એહ પર્ષદા લેવી જિનવાણી નિસુણેવી ભુવનપતિ વળી વ્યંતર દેવી, જ્યોતિષી દેવ એમ કહેવી ++++++++ For Private And Personal Use Only નૈઋત્ય ખૂણે રહેવી ********** Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયવ્ય ખૂણે વળી વ્યંતર દેવા, ભુવનપતિ જ્યોતિષી કરે સેવા, બોધી બીજ ફળ લેવા વૈમાનિક દેવ રાજા રાણી, ઇશાન ખૂણે એક કહાણી, ઇમ સુણે સહુ જિનવાણી. ૩ ધમધમ કરતી ઘુઘરી ઘમકે, કટી અંકે કટી મેખલા ખલકે બાંહે બહેરખા ઝલકે, મસ્તક વેણી પાસે વસીયો, સારા શરીરે કંચુક કીયો, જિનચરણે ચિત્ત વસીયો, ધરણેન્દ્ર જાયા રંગ રસાલી, અતિશય જાણે સાર મરાલી, પાસ શાસન રખવાલી, શ્રી તપગચ્છ સુવિહિત સુખદાઈ, તેજરૂચી વિબુધ વરદાઈ ધો દોલત મુજ માઈ. ૪ | શ્રી મહાવીર સ્વામી થોચો - ૧૬ વીર જગત્પતિ જન્મ જ થાવે, નંદન નિશ્રિત શિખર સુહાવે, આઠ કુમારી ગાવે, અડ ગજદંતા હેઠે વસાવે, રૂચકગિરિથી છત્રીશ જાવે, દ્વીપ રૂચક ચઉ ભાવે; છપ્પનદિગકુમરી ફુલરાવે, સૂતિ કરમ કરી નિજ ઘર પાવે, શક સુઘોષા બજાવે, સિંહનાદ કરી જ્યોતિષી આવે, ભવન વ્યંતર શંખ પડહો મિલાવે, સુરગિરિ જન્મ મલ્હાવે. ૧ ભાષભ તેર શશિ સાત કહીજે, શાન્તિનાથ ભવ બાર સુણીજે, મુનિસુવ્રત નવ કીજે, નવ નેમીશ્વર નમન કરીને, પાસ પ્રભુના દશ સમરીજે, વીર સત્તાવીશ લીજે; For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ********** ૧૨૧ અજિતાદિક જિન શેષ રહીજે, ત્રણ ત્રણ ભવ સઘલે ઠવીજે, ભવ સમકિતથી ગણીજે, જિન નામ બંધ નિકાચિત કીજે, ત્રીજે ભવ તપ ખંતી ધરીજે, જિનપદ ઉદયે સીઝે, ૨ આચારાંગ આદે અંગ અગ્યાર, ઉવવાઈ આદે ઉપાંગ તે બાર, દશ પયજ્ઞા સાર, છ છેદ સૂત્ર વિવિધ પ્રકાર, ઉપગારી મૂલ સૂત્ર તે ચાર, નંદી અનુયોગદ્વાર; એ પિસ્તાલીશ આગમ સાર, સુણતાં લહીયે તત્ત્વ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર, વિષય ભુજંગિની વિષ અપહાર, એ સમો મંત્ર ન કો સંસાર, વીર શાસન જયકાર. ૩ નકુલ । બીજોરું દોય કર ઝાલી, માતંગ સુર શામ કાન્તિ તેજાલી, વાહન ગજ શુંઢાલી, સિંહ ઉપર બેઠી રઢિયાળી, સિદ્ધાયિકાદેવી લટકાલી, હરિતાભા ચાર ભૂજાલી; પુસ્તક અભયા જિમણે ઝાલી, માતુલિંગ ને વીણા રસાલી, વામભૂજા નહિ ખાલી, શુભ ગુરુ ગુણ પ્રભુ ધ્યાન ઘટાલી અનુભવ નેહસું દેતી તાલી, વીર વચન ટંકશાલી. ૪ ગંધારે મહાવીર જિણંદા, જેને સેવે સુર નર ઇંદા, દીઠે પરમાનંદા, ચૈતર શુદ તેરસ દિન જાયા, છપ્પન દિગ્ગુમરી ગુણ ગાયા, હરખ ધરી હુલરાયા; ત્રીસ વરસ પાલી ઘરવાસ, માગસર વદ દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ, +++++++ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૧૨૨ ********** એ જિન સેવો હિતકર જાણી, એહથી લહીયે શિવપટરાણી, પુણ્ય તણી એ ખાણી, ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૠષભજિનેશ્વર તેર ભવ સાર, ચંદ્રપ્રભ ભવ આઠ ઉદાર, શાન્તિકુમાર ભવ બાર, મુનિસુવ્રત ને નેમકુમાર, તે જિનના નવ નવ ભવ સાર, દશ ભવ પાર્શ્વકુમાર; સત્તાવીશ ભવ વીરના કહીયે, સત્તર જિનના ત્રણ ત્રણ લહીયે, જિન વચને સહીએ, ચોવીસજિનનો એહ વિચાર, એહથી લહીયે ભવનો પાર, નમતાં જય જયકાર. ૨ વૈશાખ સુદ દશમી લહી નાણ, સિંહાસન બેઠા વર્ધમાન, ઉપદેશ દે પ્રધાન, અગ્નિ ખૂણે હવે પર્ષદા સુણીયે, સાધ્વી વૈમાનિક સ્ત્રી ગણીચે, મુનિવર ત્યાંહી જ ભણીયે; વ્યંતર જ્યોતિષી ભુવનપતિ સાર, એહનો નૈઋત્ય ખૂણે અધિકાર, વાયવ્ય ખૂણે એની નાર, ઇશાને સોહીયે નર નાર, વૈમાનિક સુર થઈ પર્ષદા બાર, સુણે જિનવાણી ઉદાર. ૩ ચક્કેસરી અજિયા દુરીઆરી, કાલી મહાકાલી મનોહારી, અચ્ચુઆ સંતા સારી, જ્વાલા સુતારયા ને અસોયા, સિરિવત્તા વરચંડા માયા, વિષયાંકુસી સુખદાયા; પન્નતિ નિવ્વાણી અચ્છુઆ ધરણી, વૈરુટદત્ત ગંધારી અઘહરણી, અંબ પઉમા સુખકરણી, સિદ્ધાઇ શાસન રખવાલી, કનકવિજય બુધ આનંદકારી, જસવિજય જયકારી. ૪ ##### ++++++++ For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જય જયર સાહિબ, શાસનપતિ મહાવીર, માનવ મનરંજન, ભંજન મોહ જંજીર; દુઃખ દારિદ્રનારો, તિહુઅણ જણ કોટીર, આયુ વર્ષ બહોંતેર, સોવનવણે શરીર. ૧ બાપભાદિક જિનવર, સોહે જગ ચોવીશ, વળી તેહના સુંદર અતિશય વર ચોત્રીશ; ભવ દવ ભય ભેદક, વાણી ગુણ પાંત્રીશ, જિન ત્રિભુવન તીરથ, પ્રહ ઊઠી પ્રણમીશ. ૨ પ્રભુ બેસી ત્રિગડે, વીર કરે વખાણ, દાન શીલ તપ ભાવ, સમજે જાણ અજાણ; સંસાર તણું જેહ, જાણે સકલ વિજ્ઞાણ, જિનવાણી સુણતાં, ફલ લાભે કલ્યાણ. ૩ પાય ઝાંઝર ઝમકે, ઘુઘરીનો ઘમકાર, કટિ મેપલ ખલકે, ઉર એકાવલી હાર; સિદ્ધાયિકા સેવે, વીર તણો દરબાર, કવિ તિલકવિજય બુઘ, સેવક્તો જયકાર. ૪ મનોહર મૂર્તિ મહાવીર તણી, જિણે સોળ પહોર દેશના પભણી; નવમલ્લી નવલચ્છી નૃપતિ સુણી, કહે શિવ પામ્યા ત્રિભુવન ધણી. ૧ શિવ પામ્યા બદષભ ચઉદશ ભક્ત, બાવીશ લહ્યા શિવ માસ તીવે; છઠું શિવ પામ્યા વીર વળી, કાર્તિક વદિ અમાવાસ્યા નિરમલી. ૨ આગામી ભાવી ભાવ કહા, દિવાળી કલ્પ જેહ લહા; પુણ્ય પાપ ફલ અક્ઝયણે કહ્યાં, સવિ તહત્તિ કરીને સદ્ધહ્યાં. ૩. સવિ દેવ મળી ઉધોત કરે, પરભાતે ગૌતમ જ્ઞાન વરે; જ્ઞાનવિમલ સદા ગુણ વિસ્તરે, જિનશાસનમાં જયકાર કરે. ૪ જય જય ભવિહિતકર વીર જિનેશ્વર દેવ, સુર-નરના નાયક જેહની સાથે સેવ; કરુણા-સિકંદો, વંદો આનંદ આણી, ત્રિશલાસુત સુંદર, ગુણ-મણિ કેરો ખાણી. ૧. જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે ચ્યવન, જન્મ વત, નાણ અને નિરવાણ, સવિ જિનવર કેરાં, એ પાંચે અહિઠાણ. ૨ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૧૨૪ +++ જિહાં પંચ સમિતિયુત, પંચ મહાવ્રત સાર, જેહમાં પ્રકાશ્યા, વળી પાંચે વ્યવહાર, પરમેષ્ઠિ અરિહંત, નાથ સર્વજ્ઞ ને પાર, એહ પંચપદે લહ્યો, આગમ અર્થ ઉદાર. ૩ માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ, જે ટાળે નિતમેવી; શાસન સુખદાયી, આઈ સુણો અરદાસ, શ્રી જ્ઞાનવિમળ ગુણ, પૂરો વંછિત આશ. ૪ S પ્રભુ ભવ પચીશમે, નંદન મુનિ મહારાજ, તિહાં બહુ તપ કીધા, કરવા આતમ કાજ; લાખ અગીયાર ઉપર, જાણો એંસી હજાર, છસ્સો પીસ્તાલીશ, માસ ખમણ સુખકાર. ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહંત સિદ્ધ પવયણ, સૂરિ સ્થવિર ઉવજ્ઝાય, સાધુ નાણ દંસણ વલી, વિનય ચારિત્ર કહાય; બંભવય કિરીયાણું, તવ ગોયમ ને જિણાણું, ચરણ નાણ સુઅસ તિત્વ, વિશસ્થાનક ગુણખાણ. ૨ ઇમ શુભ પરિણામે, કીધા તપ સુવિશાલ, મુનિ મારગ સાધન, સાધક સિદ્ધ દયાલ; સમકિત સમતાધર, મુક્તિધર ગુણવંત, નંદન ૠષિ રાયા, પ્રણમું શ્રુતધર સંત. ૩ ધન્ય પોટીલાચારજ, સદ્ગુરૂ ગુણ ભંડાર, ઇમ લાખ વરસ લગે, ચારિત્ર તપ વિચાર; પાળીને પહોંચ્યા, દશમા સ્વર્ગ મોઝાર, કહે દીપવિજય કવિ, કરતા બહુ ઉપકાર. ૪ to વંછિત પૂરણ કલ્પતરૂસમ, નિર્જિત મદન નરેશજી, સિદ્ધારણ કુલવંશ વિભુષણ, દુષણ નહીં લવલેશજી; ત્રિશલાનંદન દુરિત નિકંદન, સાચોર નયરે સોહેજી વીર જિણંદ મુખચંદ અનોપમ, ભવિક કમલવન બોહેજી. ૧ For Private And Personal Use Only +++++++++ Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બદષભ અજિત સંભવ અભિનંદન, સુમતિ પદ્મપ્રભ વંદોજી, શ્રી સુપાસ ચંદ્રપ્રભ-સુવિધિ, શીતલ જિન સુખકંદજી; શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ અનંત જિન, ધર્મ શાન્તિ કુંથુ અર મલ્લિજી, મુનિસુવ્રત નમિ નેમિ નમીજે, પાસ વીર સુખ વલ્લીજી. ૨ ત્રિગડે બેસી જિનવર ભાખે, આગમ અરથ ઉદારજી, સૂત્રની રચના ગણધર વિરચે, પામી ત્રિપદી સારજી; નાગમંત્ર સમ શ્રીજિનવાણી, ભાવ ધરી ભવિ પ્રાણી છે, સુણીએ ત્રિકરણ શુદ્ધ કરીને, વરીએ શીવ પટરાણીજી. ૩ રૂમઝમ કરતી ગજગતિ ચલતી, ભરતી પૂણ્ય ભંડારજી, સિદ્ધાયિકાદેવી સુવિચારી, સંઘ સકલ સુખકાર જી; વીર સિંદ પદ સેવાકારી, શાસન વિઘન નિવારીજી, પંડિત લક્ષ્મીવિજય ગુરૂ સેવક, જ્ઞાનવિજય જયકારી જી. ૪ વીર જિનેશ્વર અતિ અલસર, મુરતિ સુરત સારીજી, પૂ પ્રણામો ભવિજન ભાવે, ઉતારે ભવ પારીજી; ગુણમણિ રોહણ જગ સંબોહન કંચન સમ એ કાચાજી, ત્રિશલા માતા જગવિખ્યાતા, તાત સિદ્ધારથ રાચાજી. ૧ સયલ જિનેશ્વર જગ પરમેશ્વર, ભુવન દિનેસર દેવાજી, પૂજ પ્રણમી પદકજ તેહના, સુરનર સારે સેવાજી; અતીત અનાગત ને વર્તમાન, વિહરમાન જિન વીશજી તે સંભારી નિત્ય સમરતા, પહોચે સયલ જગીશજી. ૨ સમવસરણ બેસી કરી જિનવર, ભાખે અર્થ અનેકજી, ગણધર રચના સારી જાણી, સુણો હૃદય વિવેકજી; જ્ઞાન અનોપમ દીવા સરખું જાણો જાણ સુજાણજી, પાપ નિકાસે પુણ્ય પ્રકાશ, જિમ ઉદયાચલ ભાણજી. ૩ For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસન દેવી નિત્ય સમરેવી, સંઘને સાનિધ્ય કરજોજી, દોલત દાતા ભગવતી માતા, સેવકને ચિત્ત ધરજોજી, રૂપ અનોપમ વાન અનોપમ, અનોપમ એ જગસારીજી, પંડિત ધીરસાગર પદ સેવક, અમરસાગર જયકારી. ૪ (રાગ : શ્રી શત્રુંજય તીરસાર) શાસનનાયક શ્રી મહાવીર, સાત હાથ હેમ વરણ શરીર, હરિ લંછન જસ ધીર, જેહનો ગૌતમસ્વામી વજીર, મદન સુભટરંજન વડવીર; સાયર પેરે ગંભીર; કાર્તિક અમાવાસ્યા નિર્વાણ, દ્રવ્ય ઉધોત કરે નૃપ જાણ, દીપક શ્રેણી મંડાણ, દિવાળી પ્રગટી અભિધાન, પ્રભાત સમે શ્રીગતમજ્ઞાન, વર્ધમાન ધરો ધ્યાન. ૧ ચોવીશે જિનવર સુખકાર, પર્વ દિવાળી અતિ મનોહાર, સકલ પર્વ શણગાર, મેરાઈયા કરે અધિકાર, “મહાવીરસર્વજ્ઞાચ' પદ સાર, જપીયે દોચ હજાર; મજિઝમ રમણી દેવ વાંદજે, “મહાવીરપારંગતાય નમીજે, સહસ તે દોચ ગુણીજે, વળી ગૌતમ સર્વજ્ઞાચ નમીજે, પર્વ દિપોચ્છવ ઇણિ પરે કીજે, માનવભવ ફલ લીજે. ૨ અંગ અગ્યાર ને ઉપાંગ બાર, દશપયન્ના છેદ મૂલ ચાર, નંદી અનુયોગ દ્વાર, છ લાખ ને છત્રીસ હજાર, ચૌદપૂર્વ રચે ગણધાર, ત્રિપદીનો વિસ્તાર; For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર પંચ કલ્યાણક જેહ, કલ્પસૂગમેં ભાખ્યો તેહ, દીપોચ્છવ ગુણગેહ, ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ કરે જેહ, સહસ લાખ કોડિ ફલ લહે તેહ, શ્રીજિનવાણી એહ. ૩ વીરનિર્વાણ સમે સુર જાણી, આવે ઇન્દ્ર અને ઇન્દ્રાણી, ભાવ અધિક મન આણી, હાથ ગ્રહી દીવી નિશી જાણી, મેરાઈઆ બોલે મુખ વાણી, દિવાળી કહેવાણી; ઘણી પરે દીપોચ્છવ કરો પ્રાણી, સકલ સુમંગલ કારણ જાણી, લાભવિમલ ગુણખાણી, વદતિ રત્નવિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વીણા પાણિ, ધો સરસ્વતિ વર વાણી. ૪ ૧. સિંહ, ૨. મધ્ય. (રાગ - શાસનનાચક વીરજીએ, પામી પરમ આધાર તો) શિવસુખદાચક દીજીયે એ, મુક્તિ પરમ આધાર તો, જનમ મરણ જેહથી ટળે એ, મળે અનંતા ચાર તો; દેવા શતા છો વીરવિભુ એ, તો પછી કાં કરો વાર તો ? ગુણગણ તારા છે ઘણા એ, કહેતા ન આવે પાર તો. ૧ ચઉવીશ જિનવર સેવીયે એ, હરવા ભવજંજાલ તો, હરી મમતા સમતા ભજો એ, દૂર થાય જેમ કાલ તો; અક્ષયજીવન પામીએ એ, છોડી આળપંપાળ તો, જિન ભજને રાચી સદા એ, પામી સુખ વિશાળ તો. ૨ નાણા ભાણ મોહ તમ હરે એ, હરે વળી પાપ પ્રચાર તો, જિનવર વાણી દિલ ધરો એ, બીજે એથી ન સાર તો ભાવસૂરજ એ જગવડો એ, જીવન ઉત્પલકાર તો, જિનઆગમથી પામતા એ, ઉતરે ભવનો પાર તો. ૩ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૮ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * ******* ++++++++ દેવી સિદ્ધાઈ શોભતી એ, ધારી શુભ શણગાર તો, પાયે નેઉર રણઝણે એ, જ્યોતિનો ઝલકાર તો; રુમઝુમ કરતી આવતી એ, વીરજિણંદ દરબાર તો, વિઘ્ન હરે સૌ સંઘના એ,અજબ લબ્ધિ ગુણ ધાર તો. ૪ (૧૧ ઉપશમરસમાં મગ્ન સદા જે, પ્રસન્નદૃષ્ટિ સદા, વિકસિત કમલ સમ તુજ વદન, સ્ત્રીસંગ નહિ કદા; અહો કરયુગલ તે પણ તુજ, શસ્ત્રાદિકે વર્જિત, શ્રીમહાવીર સત્ય હિ તુ દેવ, રાગદ્વેષનિર્જિત. ૧ જિન અરિહંત શમ દમવંત, સેવે સંત માનમાં, પરતણી આશ જે ભવવાસ, કીધ નિરાશ સ્વધ્યાનમાં; કામ ને કોહ વિદલિત મૌહ, નિંદ વિછોહ સુજ્ઞાનમાં, સયલ ગુણ ભુપ પરમાતમરૂપ અહોદ્દભૂત તાનમાં ૨ નમો તત્વભાસી જગભાવ વિકાસી, સ્વપર પ્રકાશી નાણને, પશુપણું ટાલી સુરરૂપ કરે જે, પલ્લવ આણે પહાણ ને; ભૂલ અનાદિ ઢળે જાસ પ્રભાવે રક્ષે ભાવપ્રાણને, નમો જિનવાણી મહાકલ્યાણી, આપે પદ નિર્વાણને. ૩ જિનાજ્ઞાકારી દંભનિવારી, શુદ્ધ મને સેવતા, જિનગુણરાગી નિર્ગુણત્યાગી, સુવિધિ આસેવતા; સુભાવે મગ્ના વિભાવે અલગ્ના શ્યામતા દૂરે ખેવતા શુદ્ધસમકિતધારી જાઉં બલિહારી, જસ સહાયે દેવતા. ૪ ૧૨ (રાગ - વીરજિનેસર અતિ અલવેસર) સકલ કુશલ કમલાવર મંદિર, મંદરગિરિ સમ ધીર જી, લીલાએ કંપિત વર સુરગિરિ, વર્ધમાન મહાવીર જી; ***** For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રમણ તિન એ નામ અનોપમ, ગુણમણિ રોહણ કીર જી, જસ નામે નવ નિધિ સિદ્ધિ લહીયે, ગૌતમ જાસ વજીર જી. ૧ અતીત અનંત થયા ભગવંતા, વર્તમાન જે વરતે જી, સંપ્રતિ વીશ એ છે સુવિદેહે, અનંત અનાગત સરતે જી; વિવિધ વરણ ને વિવિધ લંછન વર, પંચ ઐરાવત ભરતે જી, પુન્ય પસાયે તે સવિ પ્રણમું, આ સંસાર વરતે જી. ૨ અંગ ઇગ્યાર ને બાર ઉપાંગ મૂલ સૂત્ર તિમ ચાર જી, દસ પચન્ના છેદ પદ્ધ તિમ, નંદી અનુયોગદ્વારજી; એ પણચાલીસ આગમ કહીએ, અવર અનેક પ્રકાર છે, તે સવિ વિધિસું જે આરાધે, તે પામે ભવપાર જી. ૩ માતંગજક્ષ શાસન સાનિધિકર, શ્રીસિદ્ધાઇ દેવી જી, પરચા પૂરે સંકટ ચૂર, વીચરણ કજ સેવી જી; દુરિત નિવારે ભવિ સાધારે, સુરતરૂવેલી જેહવી જી, જેહથી સમકિત જ્ઞાનવિમલ ગુણ, લીલા લચ્છિ લહેવી જી. ૪ (૧૩ (રાગ - પર્વ પજૂસણ પુજે પામી પરિઘલ) સંસારદાવાનલ સમાવે, જિમ પુનરાવર્ત નીરો જી, ભવભવસંચિત કરમ કઠિન રજ, હરવા સાર સમીરો જી; કપટકોટ ગિરાવા ગોલો, માયા મહીંદારણ સીરો જી, સિદ્ધારશસ્ત ત્રિશલાનંદન, વીરજિન સાહસ ધીરો જી. ૧ સકલ સુરાસુર સુરગિરિ આવી, સકલ નિણંદ નવરાવ્યા છે, દેવ વિબુધ તે સાચા જાણો, નિજ સીલ કરમ હરાચા જી; કનક કલશ જલ ભરીને ઊભા, જાણે ભવોદધિ તરીયા જી, પૂજે પ્રણમે રાચે માચે, શિવવધૂને વરવા જી. ૨ આઠ પહુરનો પોષહ કરીને, આઠમ તિથિ આરાધો જી, પાંચ સમિતિ ત્રણ ગુતિ આરાધી, અષ્ટ મહા સિદ્ધિ સાધો જી, For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - તપ જપ ધ્યાન ધરતા ભવિજન, આઠ કરમને સાધો જી, શ્રીઆગમ આરાધી પામો, શિવસુખ સાર અગાધો જી. ૩ માતંગજક્ષ મહિમાવંત મોટો, મહિમંડલમાં ગાજે છે, શ્રીસિદ્ધાઇ કમલવાસની, નયન કમલ અતિ રાજે જી; મુખકમલ દેખીને લાજ્યો, ચંદો દૂર ભાજે જી, શ્રીરૂપવિજય મુનિ માણિક સંઘના, સારે વાંછિત કાજ જી. ૪ સર હરર હલાહલ ઘસગ છબ છબ, નવણ જલક્રોડો મણો. ખણ ખણણ ત્રોંડ બોંડ તણક ટન ટન, ઘોષ કલશાઓ તણો સુર સંઘ નાચે છણણ છુમ છુમ રણણ ઝૂમ ઝૂમ જયકરો. એ વીર વિભુનો જન્મ ઉત્સવ, જગતનું મંગલ કરો. ૧ પી પી પી પુપુડું તણણ તી તી, ભણણ શું શું વાગતા. ધપ ખણણ ખલબલ તડાક વીધી, ધડાક શું હું ગાજતા જય જય સુનંદા જયઉ ભદા, જયઉ ખત્તિઅ બલધરો ચોવીશ જિનનો દીક્ષા ઉત્સવ, શાંતિ સગુણ પાથરો ૨ ગમસારી ધપની તું તીણી તું, વીણા વાગે સુસ્વરે. ધાધા તતફ ધી ધી ધધક ધોં ધોં દેવ વાજે અનુસરે. સ્યાદ્વાદ નચ નિક્ષેપ ભંગી દ્રવ્ય ગુણનો સાગરો. શ્રી વીર વાણી ધોધ સહુનો, કર્મ મેલ દૂર કરો. ૩ કડકડડ ભુસ કડકડાટ કરી ભડવીર ભૈરવ ચૂરતો, ધમ ધમ અવાજે ચાલતો જિનભક્ત પરચા પૂરતો, ચારિત્રદર્શન વિદનભંજન, ધર્મ રક્ષા તત્પરો, માણીભદ્રજી કલ્યાણ માળા, સંઘને કંઠે ધરો. ૪ (રાગ-શ્રી મહાવીર મનોહરૂ પ્રણમું શિરનામી), શાસનપતિ ચઉવીશમો, વીર નામે જાણું દયાનિધિ ગુણ આગરૂ, જશ મહિમા વખાણું, For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૂરણ એ ગતિ ચારનો, ધર્મ ચક્રી નિણંદ: જ્ઞાનાનંદે પૂરણો, નમતાં અતિ આણંદ. ૧ આગારવાસ છાંડી કરી, ગૃહે સંચમભાર; દેવ મનુ તિર્યંચનાં, ઉપસર્ગ સહાાં અપાર, તપ તપતાં થયા કેવલી, સ્વામી ત્રિભુવન ઇશ; ભાવ ધરી ચિત્તમાં ઘણો, વંદું જિન ચોવીશ. ૨ ત્રિભુવનપતિ ત્રિશલાતણો, સમવસરણ મઝાર; વાણી સુધારસ વરસતો, સુણે પર્ષદા બાર, ભવ દવ તાપ શમાવતો, મહિમાવંત મહંત; અષ્ટ કરમના નાશથી, પામ્યા ભવનો અંત. ૩ વરતે દુઃષમ કાલમાં, શાસન શ્રી સુખકાર; વંછિત પૂરે દુઃખ હરે, સિદ્ધાઈ સાર, ખીમાવિજય જિનરાજને, નિત્ય નામે શીશ; ઉત્તમ વિજય ગુરૂ મહેરથી, લહે રત્ન જગીશ. ૪ (૧૬) શાસન અધિકારી, સમરથ સાહસ ધીર, ઇન્દ્ર અતિ હરખે, નામ ઠવ્યું મહાવીર; તે વર્ધમાન જિન, વર્ધમાન ગુણગેહ, સિદ્ધારથ નંદન, કુશળ બનાવે ને હ. ૧ ઉત્કૃષ્ટ આરે, સીત્તોર શત અરિહંત, તિમ કાલ જઘન્ય, વીસ હોવે વિહરત, ચોવીસી ગણના, બહોંતેર જિનવર જેહ, મન નિશ્ચલ કરીને, પ્રણમીજે નિત નેહ. ૨ જિન કેવલ પામી, ત્રિપદી કહે તત્કાળ, તે નિસુણી ગણધર, પ્રગટે બુદ્ધિ વિશાળ, કરે આગમ રચના, પૂરવ અંગ ઉદાર, તે આગમ સુણતાં, સુખ સંપત્તિ વિસ્તાર. ૩ For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૧૩૨ *********** સિદ્ધાઈ સખરો, શાસન સાન્નિધ્યકાર, ગિરૂઆ ગુણરાગી, પોતે ગુણ સંભાર, શ્રી વિજય રાજ સૂરિ, ચરણ કમળ સુપસાય, કહે દાન વિજય ઇમ મંગલ કરજો માય. ૪ શ્રી સીમંધર જિન થોયો - ૪ ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ- વીરજિનેસર અતિ અલવેસર) શ્રી સીમંધર દેવ સુહંકર, મુનિમન પંકજ હંસા જી, કુંથુ અરજિન અંતર જન્મ્યા, તિહુઅણ જસ પરશંસા જી; સુવ્રત નમિ અંતર વળી દીક્ષા, શિક્ષા જગત નિરાશ જી, ઉદય પેઢાલ જિનાંતરમાં પ્રભુ, જાશે શિવવહુ પાસ જી ૧. બત્રીસ ચઉસઠિ ચઉસઠિ મળીયા, ઇગસમયદ્ઘિ ઉડ્ડિા જી, ચઉ અડ અડ મળી મધ્યમ કાળે, વીશ જિનેશ્વર દિઠ્ઠા જી; દો ચઉ ચાર જઘન્ય દશ જંબુ, ઘાયઇ પુષ્કર મોઝાર જી, પૂજો પ્રણમો આચારાંગે, પ્રવચન સાર ઉદ્ધાર જી ૨. સીમંધર વર કેવળ પામી, જિનપદ ખવણ નિમિત્તે જી, અર્થની દેશના વસ્તુ નિવેશન, દેતાં સુણત વિનીતે જી; દ્વાદશ અંગ પૂરવયુત રચિયા, ગણધર લબ્ધિ વિકસિયા જી, અપજ્જવસિય જિનાગમ વંદો, અક્ષયપદના રસિયા જી. ૩ આણારંગી સમકિતસંગી, વિવિધ ભંગી વ્રતધારી જી, ચઉવિહ સંઘ તીરથ રખવાળી, સહુ ઉપદ્રવ હરનારી જી; પંચાંગુલીસુરી શાસનદેવી, દેતી જસ તસ ૠદ્ધિ જી. શ્રી શુભવીર કહે શિવસાધન કાર્ય સકળમાં સિધ્ધિજી. ૪ For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સીમંધર સેવિત સુરવર, જિનવર જય જયકારી જી, ધનુષ પાંચશે કંચન વરણી, મૂરતિ મોહનગારી જી; વિચરતા પ્રભુ મહાવિદેહે, ભવજનને હિતકારી છે, પ્રહ ઊઠી નિત્ય નામ જપીજે, હૃદય કમલમાં ધારી જી. ૧ સીમંધર યુગબાહુ સુબાહુ સુજાત સ્વયંપ્રભ નામ જી, અનંત સુર વિશાલ વજધર, ચંદ્રાનન અભિરામ જી; ચંદ્ર ભુજંગ ઇશ્વર નેમિપ્રભ, વીરસેન ગુણધામ છે, મહાભદ્ર ને દેવીશા વલી, અજિત કરું પ્રણામ જી. ૨ પ્રભુ મુખવાણી બહુ ગુણખાણી, મીઠી અમીય સમાણી જી, સૂત્ર અને અર્થે ગુંથાણી, ગણધરથી વિચારી જી; કેવલનાણી બીજ વખાણી, શિવપુરની નિશાની છે, ઉલટ આણી દિલમાંહે જાણી, વ્રત કરો ભવિ પ્રાણી છે. ૩ પહેરી પટોલી ચરણાં ચોલી, ચાલી ચાલ મરાલી જી, અતિ રુપાલી અધર પ્રવાલી, આંખલડી અણીઆલી જી; વિજ્ઞ નિવારી સાંનિધ્યકારી, શાસનની રખવાલી જી, ધીરવિમલ કવિ રાયનો સેવક, બોલે નય નીહાલી જી. ૪ અજુવાલી તે બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ ભાવે રે; ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, શ્રી સીમંધરને વંદના કહેજો રે. ૧ વીશ વિહરમાન જિનને વંદો રે, જિનશાસન પૂજી આણંદો રે; ચંદા એટલું કામ તમે કરજો રે, શ્રી સીમંધરને વંદના કહેજો રે. ૨ શ્રી સીમંધર જિનની વાણી રે, તે તો અમીય પાન સમાણી રે; ચંદા તમે સુણી અમને સુણાવો રે, ભવસંચિત પાપ ગમાવો રે. ૩ For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સીમંધર જિનની સેવા રે, તે તો શાસન ભાસન મેવા રે; ચંદા હો જો સંઘના ત્રાતા રે, ગજ લંછન ચંદ્ર વિખ્યાતા રે. ૪ (રાગ - વ્યાશીલાખ પૂરવ ઘરવાસે) શ્રી સીમંધર મુજને વાલા, આજ સફળ સુવિહાણું જી, બિગડે તેજે તપતા જિનવર, મુજ તુઠા હું જાણું છે; કેવલ કમલા કેલી કરતાં, કુલમંડણ કુલ દીવો જી, લાખ ચોરાસી પૂરવ આયુ, રુકમણી વર ઘણું જીવો જી. ૧ સંપ્રતિકાલે વીશ તીર્થકર, ઉદયા અભિનય ચંદા જી, કઈ કેવલી કઈ બાલપણે કઈ મહિપતી સુખકંદા જી; શ્રી સીમંધર આદિ અનોપમ, મહાવિદેહ ખેત્રે દિગંદા જી, સુર નર કોડાકોડી મળી વળી, જોવે મુખ અરવિંદાજી. ૨ સીમંધર પુખ ત્રિગડું જોવા, અલજ સુણવા વાણી જી, વાટ વિષમને આડા ડુંગર, આવી ન શકે કોઈ પ્રાણીજી, રંગ ભરી રાગ ધરી પાયે લાગું, સૂત્ર અર્થ મન આણી જી, અમૃતરસથી અધિકી વખાણી, જીવદયા પટરાણી જી. ૩ પંચામુલી પ્રત્યક્ષ દીઠી, હું જાણું જગમાતા જી, પહેરણ ચરણા ચોલી પટોલી, 'અધર બિરાજે રાતા જી; સ્વર્ગભુવન સિંહાસણ બેઠી, તુંહી જ દેવી વિખ્યાતા જી, સીમંધર શાસન રખવાલી, શાન્તિકુશલ સુખદાતા જી. ૪ ૧. હોઠ For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્વતિથિની થોયો ( શ્રી બીજની થોય-૧) (રાગ : શત્રુંજયમંડન 8ષભ નિણંદ દયાલ) દિન સકલ મનોહર, બીજ દિવસ સુવિશેષ, રાયરાણા પ્રણમે, ચંદ્ર તણી જિંહા રેખ; તિહાં ચંદ્ર વિમાને, શાશ્વતા જિનવર જેહ, હું બીજ તો દિન, પ્રણમું આણી નેહ. ૧ અભિનંદન ચંદન, શીતલ શીતલનાથ, અરનાથ સુમિતિજિન, વાસુપૂજ્ય શિવ સાથ; ઇત્યાદિક જિનવર, જન્મ જ્ઞાન નિરવાણ, હું બીજ તણે દિન, પ્રણમું તે સુવિહાણ. ૨ પ્રકાશ્યો બીજે, દુવિધ ધર્મ ભગવંત, જિમ વિમલ કમલ દોય, વિપુલ નયન વિકસંત; આગમ અતિ અનુપમ જિહાં નિશ્ચય વ્યવહાર, બીજે સવિ કીજે પાતિકનો પરિહાર. ૩. ગજગામિનિ કામિની, કમલ સુકોમલ ચીર, ચક્કસરી કેસરી, સરસ સુગંધ શરીર; કર જોડી બીજે, હું પ્રણમું તલ પાય, એમ લધિવિજય કહે, પુરો મનોરથ માય. ૪. ( શ્રી ત્રીજની થોય-૧) ત્રણ નિસિહી ત્રણ પ્રદક્ષિણા, ત્રણ પ્રણામ કરીને જી, ત્રણ દિશી વરજી જિન જુઓ, ભૂમિ ત્રણ પુંજીજે જી; ત્રણ પ્રકારની પૂજા કરીને, ત્રણ અવસ્થા ભાવીજે જી, આલંબન ત્રણ મુદ્રા પ્રણિઘાન, ચૈત્યવંદન ત્રણ કીજે જી. ૧ પહેલે ભાવજિન દ્રવ્યજિન બીજે, ત્રીજે એક ચેત્ય ધારો જી, ચોથે નામ જિન પાંચમે સર્વે, લોક ચૈત્ય જુહારો જી; વિહરમાન છદ્દે જિન વંદો, સાતમે નાણ નિહાળો જી, સિદ્ધ વીર ઉર્જત અષ્ટાપદ, શાસન સુર સંભારો જી. ૨ શકસ્તવમાં દો, અધિકાર, અરિહંત ચેઇઆણં ત્રીજે જી, નામસ્તવમાં દોય પ્રકાર, શ્રુતસ્તવ દોચ લીજે જી; For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધસ્તવમાં પાંચ પ્રકાર, એ બારે અધિકારજી; જિત નિયુક્તિ માંહે ભાખ્યો, તેહ તણો વિસ્તાર જી. ૩ ભોયણ પાણ તંબોલ વાહન, મેહુણ એક ચિત્ત ધારોજી, ચૂંક સળેખમ વડી લઘુનીતિ, જુગટે રમવું વારો જી; એ દશે આશાતના મોટી, વરજો જિનવર દ્વારો જી, સમાવિજય જિન ઇણિપરે જપે, શાસન સુર સંભારો જી. ૪ ( શ્રી જ્ઞાન પંચમીની હોય ૧) શ્રી નેમિઃ પંચરૂપશિદશપતિકૃતપ્રાયજન્માભિષેકચંચપંચાડસામાદ્વિરદમદલિદા પંચવશોપમાનઃ નિર્મફતઃ પંચદેહતા: પરમસુખમયઃ પ્રાસ્તકર્મપ્રપંચઃ, કલ્યાણ પંચમીસરાપસિ વિતનુતાં પંચમજ્ઞાનવાનું વ. ૧ સમ્મીણનું સચ્ચકોરાનું શિવતિલકસમ કૌશિકાડડનન્દમૂર્તિ, પુણ્યાબ્ધિપ્રીતિદાયી સિતરુચિરિ ચઃ સ્વીચગોભિસ્તમાંસિ સાન્દ્રાણિ દવંસમાનઃ સકલકુવલયોલ્લાસમુચ્ચઠ્યકાર, જ્ઞાન પુષ્યાજિજનોઘઃ સ તપસિ ભવિનાં પંચમીવાસરસ્ય. ૨ પીવા નાનાભિધાર્યાડમૃતરસમસમ ચાન્તિ ચાસ્યક્તિ જમ્મુજીવા ચસ્માદનેકે વિધિવદમરતાં પ્રાયનિર્વાણપુર્યામ યાત્વા દેવાધિદેવાડડગમદશમસુધાકુડમાડડનન્દ હેતુસ્તપંચમ્યસ્તપસ્યધતવિશદધિયાં ભાવિનામસ્તુ નિત્યમ્ ૩ સ્વર્ણાડલંકારવલ્સન્મણિકિરણગણવાસ્તનિત્યાકલ્પકારા, હું કારાડડરાવદ્રીકૃતસુકતિજનવાતવિદનપ્રચારા. દેવી શ્રી અમ્બિકાડખ્યા જિનવરચરણાડભોજભૃગીસમાના, પંચમ્યહસ્તપો વિતરતુ કુશલ ધીમતાં સાડવધાના ૪. For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોષદશમીની સ્તુતિ ૧ (રાગ - વીરજિનેસર અતિઅલવેસર) પોષદશમીદિન પાસજિનેશ્વર, જન્મ્યા વામામાય જી, જન્મ મહોત્સવ સુરપતિ કીધો,વલીય વિશેષે રાય જી; છપ્પન દિકુમરી હુલરાવ્યો, સુર નર કિન્નર ગાયો જી, અશ્વસેન કુલ વિમલ આકાશે, ભાનુ ઉદય સમ આયો જી. ૧ પોષદશમી દિન આંબિલ કરીએ, જેમ ભવસાગર તરીયે જી, પાસ જિણંદનું ધ્યાન ધરતા, સુકૃત ભંડાર ભરીયે જી, ૠષભાદિક જિનવર ચોવીશે, તે સેવો ભલે ભાવે જી, શિવરમણી વરી નિજ ઘર બેઠા, પરમપદ સોહાવે જી. ૨ કેવલ પામી, ત્રિગડે બેઠા, પાસ જિનેશ્વર સાર જી, મધૂર ગિરાએ દેશના દેવે, ભવિજન મન સુખકાર જી, દાન શીયલ તપ ભાવે આદરશે, તે તરશે સંસાર જી, આ ભવ પરભવ જિનવર જપતાં ધર્મ હોશે આધાર જી. ૩ સકલ દિવસમાં અધિકો જાણી, દશમીદિન આરાધો જી, ત્રેવીશમો જિન મનમાં ધ્યાતાં, આતમ સાધન સાધો જી, ધરણેન્દ્ર પદ્માવતી દેવી, સેવા કરે પ્રભુ આગે જી, હર્ષવિજય ગુરુ ચરણ કમલની રાજવિજય સેવા માગે જી. ૪ શ્રી એકાદશી થોયો - ૩ ૧ શ્રીભાગ્ નેમિર્બભાષે જલશયસવિઘે સ્ફૂર્તિમેકાદીયાં, માધન્મોહાવનીન્દ્રપ્રશમનવિશિખઃ પંચબાણાડચિરણ: મિથ્યાત્વધ્વાન્તવાન્તો રવિકરનિકરસ્તીવ્રલોભાદ્રિવાં, શ્રેયસ્તત્પર્વ વસ્તાચ્છિવસુખમિતિ વા સુવ્રતશ્રેષ્ઠિનોડભૂત ૧ For Private And Personal Use Only ૧૩૦ Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ૧૩૮ - - - - ઇક્વેરભ્રભ્રમભિમુનિપગુણરસાસ્વાદનાડડનન્દપૂર્ણÉિવ્યભિઃ ફારહારૈલલિતવરપુષ્ટિભિસ્વર્વધૂભિઃ સાર્ધ કલ્યાણકીધો જિનપતિનવર્સબિન્દુભૂતેÇસંખ્યો, ઘરું ચમિન્ જગે તદ્ભવતુ સુભવિનાં પર્વ મચ્છર્મહેતુ ૨ સિદ્ધાંતાબ્ધિપ્રવાહ કુમતજનપદાનું પ્લાવયન યઃ પ્રવૃત્ત , સિદ્ધિીપે નયન ધીધામનિવણિજ: સત્યપાત્રપ્રતિષ્ઠાન એકાદશ્યાદિપર્વેદુમણિમતિદિશન્ ધીવરાણાં મહાર્થ, સશ્યાયામભદ્મ નિત્યં પ્રવિતરતુ સ નઃ સ્વપ્રતીરે નિવાસમ્ ૩ તત્પધાપના સમુદિત સુધિયાં શંભુસંખ્યાપ્રમેયામુક્ષ્ટાં વસ્તુવીશીમભચદસદને પ્રાભૃતીકુર્વતાં તામ્ તેષાં સવ્યાપક્ષપાદે પ્રલપિતમતિભિઃ પ્રેતભૂતાદિભિવ, દુષ્ટર્જન્ચે ત્વજન્ય હરતુ હરિતનુચસ્તપાદાડમ્બિકાડડખ્યા ૪ એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પૂછે નેમ, કિસ કારણ એ પર્વ મોટું, કહોને મુજ શું તેમ જિનવર કલ્યાણક અતિઘણાં, એકસો ને પચાસ, તેણે કારણ એ પર્વ મોટું, કરો મૌન ઉપવાસ. ૧ અગિયાર શ્રાવકતણી પડિમા, કહી તે જિનવર દેવ, એકાદશી એમ અધિક સેવો, વનગજા જિમ રેવ; ચોવીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરુ ચંગ, જેમ ગંગ નિર્મળ નીર જેહવો, કરો જિન શું રંગ. ૨ અગિયાર અંગ લખાવીએ, અગિયાર પાઠાં સાર, અગિયાર કવળી વીંટણાં, ઠવણી પૂંજણી સાર; ચાબખી ચંગી વિવિધ રંગી, શાસ્ત્ર તણે અનુસાર, એકાદશી એમ ઉજવો, જેમ પામીએ ભવપાર. ૩ For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરકમલનયણી કમલવચણી, કમલ સુકોમળ કાય, ભુજદંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય; એકાદશી એમ મન વસી, ગણિ હર્ષ પંડિત શિષ્ય, શાસન દેવી વિપ્ન નિવારો, સંઘતણાં નિશદિશ ૪ ગોચમબોલે જો સંભાલી, વર્ધમાન આગળ રઢીયાલી, વાણી અતિએ રસાલી. મોન અગ્યારસ મહિમા ભારી, કોણે કીધી ને કોણે પાલી, પ્રશ્ન કરે ટંકશાલી. કહોને સ્વામી પરવ પંચાલી, મહિમા અધિક અધિકસુવિશાલી, કુણ કહે કહો તુમટાલી. વીર કહે માગસર અજુઆલી, દોઢસો કલ્યાણક નિહાલી, અગ્યારસ કૃષ્ણ પાલી ૧ નેમિનાથને વારે જાણો, કાન્હડો ત્રણ ખંડનો રાણો, વાસુદેવ સુપ્રમાણો. પરિગ્રહને આરંભે ભરાણો, એકદિન આતમ કીધો શાણો, 'જિન વંદન ઉજાણો. નેમિનાથને કહે હેત આણો, વરસે વારૂ દિવસ વખાણો, પાલી થાઉ શિવ રાણો. અતિત અનાગતને વર્તમાન, નેવુ જિનના હુઆ કલ્યાણ, અવર ન એહ સમાન ૨ આગમ આરાધો ભવિપ્રાણી, જેહમાં તિર્થંકરની વાણી, ગણધર દેવ કમાણી. દોઢસો કલ્યાણકની ખાણી, એહ અગ્યારસને દિન જાણી, એમ કહે કેવલ નાણી. પુન્ય પાપ તણી જીહા કહાણી, સાંભળતા શુભ લેખ લખાણી, તેહની સરગ નિસાણી. For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪૦ www. kobatirth.org ++++ ****** વિધા પૂરવણો રચાણી, અંગઉપાંગ સુત્રે ગુંથાણી, સુણતા દીએ શિવરાણી ૩ જિન શાસનમાં જે અધિકારી, દેવ દેવી હોએ સમકિત ધારી, સાનિધ્ય કરે સંભારી. ધરમકરે તસ ઉપરપ્યારી, નિશ્ચલ ધર્મ કરે સુવિચારી, જે છે પર ઉપકારી, વડમંડલ મહાવીરજી તારી, પાપ પખાલી જિન જુહારી લાલ વિજય હિતકારી, માતંગ જક્ષકરે મનોહારી ઓલગ સારે સુરઅવતારી. શ્રી સંઘના વિઘન નિવારી, શ્રી પજુસણની થોયો - ૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir १ (રાગ : શ્રી શત્રુંજય તીરથ સાર) વરસ દિવસમાં અષાઢ ચોમાસ, તેમાં વલી ભાદરવો માસ આઠ દિવસ અતિ ખાસ, પર્વ પશુસણ કરો ઉલ્લાસ, અઠ્ઠાઈધરનો કરવો ઉપવાસ, પોસહ લીજે ગુરુ પાસ; વડા કલ્પનો છઠ્ઠ કરીજે, તેહ તણો વખાણ સુણીજે, ચૌદ સુપન વાંચીજે, પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહોચ્છવ મંગલ ગવાય, વીર જિમ્નેસર રાય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિર્વાણ વિચાર, વીર તણો પરિવાર, ત્રીજ દિને શ્રીપાર્શ્વ વિખ્યાત, વળી નેમીસરનો અવદાત, વળી નવ ભવની વાત; ચોવીશે જિન અંતર તેવીશ, આદિ જિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણ સુણીશ, +++++++ +++++++++ For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધવલમંગલગીત ગહેલી કરીયે, વળી પ્રભાવના નિત્ય અનુસરીએ, અઠ્ઠમ તપ જપ વરીયે. ૨ આઠ દિવસ લગે અમર પળાવો, તેહ તણો પડહો વજડાવો, ધ્યાન ધરમ મન ભાવો, સંવત્સરી દિન સાર કહેવાય, સંઘ ચતુર્વિઘ ભેળો થાય, બારસા સૂત્ર સુણાચ, શિરાવલી ને સામાચારી, પટ્ટાવલી પ્રમાદ નિવારી, સાંભળજે નરનારી, આગમસૂત્રને પ્રણમીશ, કલ્પસૂત્રશું પ્રેમ ધરશ, શાસ્ત્ર સર્વે સુણીશ. ૩ સત્તરભેદી જિન પૂજા રચાવો, નાટકકેરા ખેલ મચાવો, વિધિશું સ્નાત્ર ભણાવો, આડંબરનું દેહરે જઇએ, સંવત્સરી પડિક્કમણું કરીએ, સંઘ સર્વને ખમીએ; પારણે સાહમિવચ્છલ કીજે, ચયાશક્તિએ દાન જ દીજે, પુણ્ય ભંડાર ભરીને, શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર, જશવંતસાગર ગુરુ ઉદાર, જિગંદસાગર જયકાર. ૪ પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ધરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી; કુંવર ગયવર ખંધે ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી, સદ્ગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી. ૧ પ્રથમ વખાણે ધર્મસારથીપદ, બીજે સુપના ચારજી, ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીર જનમ અધિકાર; પાંચમે દીક્ષા છઠું શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, આઠમે ચિરાવલી સંભળાવી, પિયૂડા પૂરો જગીશજી. ૨ For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજે જી, વરસી પડિક્કમણું મુનિ વંદન, સંઘ સયલ ખામીજી; આઠ દિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજી, ભદ્રબાહુ ગુરુ વચણ સુણીને, જ્ઞાન સુધારસ પીજી. ૩ તરથમાં વિમલાચલ ગિરિમાં, મેરુ મહીંધર જેમજી, મુનિવરમાંહિ જિનવર મોટા, પર્વ પજુસણ તેમજી; અવસર પામી સાહમિવચ્છલ, બહુ પકવાન વડાઇજી, ખિમાવિજય જિન દેવી સિદ્ધાઇ દિન દિન અધિક વધાઈજી. ૪ (રાગ - વીર જિનેશ્વર અતિ અલવેસર) સત્તર ભેદી જિનપૂજા રચીને, સ્નાત્ર મહોત્સવ કીજે જી, ઢોલ દદામા ભેરી નફેરી, ઝલ્લરી નાદ સુણીજે જી; વીરજિન આગે ભાવના ભાવી, માનવ ભવ ફળ લીજે જી, પર્વ પજુસણ પૂરવ પુણ્ય, આવ્યા એમ જાણીએ જી. ૧ માસ પાસ વળી દસમ દુવાલસ, ચારિ અઠ્ઠ કીજે જી, ઉપર વળી દસ દોય કરીને, જિન ચોવીસે પૂજીજે જી; વડા કાનો છઠ્ઠ કરીને, વીર વખાણ સુણીજે જી, પડવે ને દિન જન્મ મહોત્સવ, ધવલ મંગળ વરતીજે જી. ૨ આઠ દિવસ લગે અમર પળાવી, અઠ્ઠમનો તપ કીજે જી, નાગકેતુની પરે કેવળ લહીએ, જો શુભ ભાવે રહીએ જી; તેલાધર દિન ત્રણ કલ્યાણક, ગણધરવાદ વદીજે જી, પાસ નેમિસર અંતર ત્રીજે, બાષભચરિત્ર સુણીજે જી. ૩ બારસા સૂત્ર ને સામાચારી, સંવત્સરી પડિક્કમીએ જી, ચૈત્યપરિપાટી વિધિનું કીજે, સકલ જંતુ ખામીજે જી; પારણાને દિન સ્વામિવત્સલ, કીજે અધિક વડાઈ જી, માનવિજય કહે સકલ મનોરથ, પૂરે દેવી સિદ્ધાઈ જી. ૪ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ******* ૧૪૩ ૪ મણિ રચિત સિંહાસન, બેઠા જગદાધાર, પર્યુષણ કેરો, મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી, સાખી સુરનર વૃંદ, એ પર્વ પર્વમાં, જિમ તારામાં ચંદ. ૧ નાગકેતુની પરે, કલ્પ સાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરુમુખ અધિકી લીજે; દોય ભેદે પૂજા, દાન પંચ પ્રકાર, કર પડિક્ષ્મણાં ધર, શિયલ અખંડિત ધાર, ૨ જે ત્રિકરણ શુદ્ધે, આરાધે નવ વાર, ભવ સાત આઠ નવ, અવશેષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરોમણિ, કલ્પસૂત્ર સુખકાર, તે શ્રવણે સુણીને, સફળ કરો અવતાર. ૩ સહુ ચૈત્ય જુહારી, ખમત ખામણા કીજે, કરી સાહમ્મિવત્સલ, ફુગતિ દ્વાર પટ દીજે; અઠ્ઠાઈ-મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈ, ઇમ કરતાં સંઘને, શાસનદેવ સહાઈ. ૪ ૫ જિન આગમ ચઉ પરવી ગાઈ, ત્રણચૌમાસી ચાર અઠ્ઠાઈ, પર્યુષણ પર્વસવાઈ એ શુભ દિનને આવ્યા જાણી, ઉઠો આળસ ઠંડી પ્રાણી, ધર્મની નીક મંડાણી પોહસ પડિક્કમણા કરોભાઈ, માસખમણ પાસખમણ અઠ્ઠાઈ, અઠ્ઠમ તપ સુખદાઈ, દાન દયા દેવપૂજા સૂરિની, વાચના સુણીયે કલ્પસૂત્રની આજ્ઞાશ્રી જિનવરની For Private And Personal Use Only ....વ્ ************* Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪૪ ******* www. kobatirth.org ******* સાંભળી વીરનું ચરિત્ર વિશાળ, ચૌદ સ્વપ્ને થયા ઉજમાળ, જન્મ મહોત્સવ વિશાળ આમલી ક્રીડા એ સુરને હરાવ્યો, દીક્ષા લઇ કેવલ ઉપજાવ્યો, અવિચલ ઠામ સુભાખ્યો પાસ નેમિ સંબંધ સાંભળીએ,ચોવીશ જિનના અંતર સુણીયે આદિ ચરિત્ર સાંભળીએ વીર તણાં ગણધર અગ્યાર, સ્થિરાવલીનો સુણો અધિકાર, એ કરણી ભવપાર ...૨ અષાઢીથી દિન પચાસ, પર્યુષણ પડિક્કમણું ઉલ્લાસ, એક ઉણું એક માસ સામાચારી માંહે સાધુનો પંથ, વરતે જયણાએ નિર્ગુન્હ પાપ ન લાગે અંશ ગુરૂ આણાએ મુનિવર રાચે, રાગી ઘેર જઇ વસ્તુ ન જાચે, ચાલે મારગ સાચે વિગય ખાવાનો સંશય ન આણે, આગમ સાંભળતા સહુ જાણે, શ્રીવીર જિન વખાણે ...૩ કુંભાર કાનમાં કાંકરી ચંપે, પીડાએ ક્ષુલ્લકપણું કંપે, મિચ્છામિ દુક્કડં જંપે, એમ જે મન આમલો નવિ છોડે, આ ભવ પરભવ દુઃખ બહુ જોડે, પડે નરક ને ખોડે આરાધક જે ખમે ખમાવે, મનશુદ્ધ અધિકરણ શમાવે, તે અક્ષય સુખ પાવે સિદ્ધાયિકા દેવી સાનિધ્યકારી, શ્રી મહિમાપ્રભસૂરિ ગચ્છધારી ભાવરતન સુખકારી ...૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ પર્વ પજુસણ પુન્યે કીજે, સત્તરભેદી જિનપૂજા રચીજે, વાજિંત્ર નાદ સુણીજે, For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ************* પ્રભાવના શ્રીફલની કીજે, યાચક જનને દાન જ દીજે, જીવ અમારિ કરીજે; મનુષ્યજન્મ ફળ લાહો લીજે, ચોય છઠ્ઠ અઠ્ઠમ તપ કીજે, સ્વામીવત્સલ કીજે; ઇમ અઠ્ઠાઈ ઓચ્છવ કીજે, કલ્પસૂત્ર ઘેર પધરાવીજે, આદિનાથ પૂજીજે. ૧ વડાકલ્પ દિન ધૂર મંડાણ, દશકલ્પ આચાર પરિમાણ, નાગકેતુ વખાણ, પછી કરીએ સૂત્ર મંડાણ, નમુથ્થુણં હોય પ્રથમ વખાણ, મેઘકુમાર અહિઠાણ; દશ અચ્છેરાનો અધિકાર, ઇન્દ્ર આદેશે ગર્ભ પરિહાર; દેખે સુપન ઉદાર; ચોથે સ્વપ્ને બીજું સાર, સ્વપ્ન પાઠક આવ્યા દરબાર, એમ ત્રીજું જયકાર. ૨ ચોથે વીર જન્મ વખાણ, દિશિકુમરી સવી ઇન્દ્રની જાણ, દીક્ષા પંચ વખાણ; પારસ પરિષહ તપને દાન, ગણધરવાદ ચોમાસું પરિમાણ, તવ પામ્યા નિરવાણ; એ છઠ્ઠ વખાણે કહીં, તેલાધર દિવસ એમ લહીયે, શ્રી વીરચરિત્ર એમ સુણીએ, પાસ નેમિજિન અંતર સાત, આઠમે ૠષભ થિર અવદાત, સુણતા હોય શિવસાય. ૩ સંવચ્છરી દિન સહુ નર નારી, બારસા સૂત્ર ને સામાચારી, નિસુણે અઠ્ઠમ ઉદારી; સુણીચે ગુરુ પટ્ટાવલી સારી, ચૈત્યપ્રવાડી અતિ મનોહારી, ભાવે દેવ જુહારી; For Private And Personal Use Only ૧૪૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહમિ ખમતખામણા કીજે, સમતારસ માંહે ઝીલીજે, દાન સંવચ્છરી દીજે, શ્રી ચક્રેશ્વરી સાનિધ્ય કીજે જ્ઞાનવિમલ સૂરી જગ જાણીએ, સુજસ મહોદય લીજે. ૪ (રાગ - શ્રી શકુંજય તીરથ સાર) પુણ્યવંત પોશાળે આવે, પર્વ પજુસણ આવ્યા વધાવે, ધર્મના પંથ ચલાવે, ઘાંચીની ઘાણી છોડાવે, જીવબંધનની જાળ તોડાવે, બંદીવાન ખોલાવે; આઠ દિવસ લગે અમર પળાવે, સ્વામિવત્સલ મેરુ ભરાવે, જિનશાસન દીપાવે, પોષહ પડિક્કમણાં ચિત્ત ધારે, ક્રોધ કષાય અંતરથી વારે, વીરજીની પૂજારચાવે. ૧ પુસ્તક લઈ રાત્રિજગો કીજે, ગાજંતે વાજંતે ગુરહસ્તે દીજે, ગહેલી સુહાગણ કીજે, કલ્પસૂત્ર પ્રારંભે વખાણું, વીરજન્મદિન સહુ કોઇ જાણું, નિશાળ ગરણા ટાણું ખાંડપડા પેંડા પતાસા, ખાંડના ખડીયા નાલીએર ખાસા, પ્રભાવના ઉલ્લાસા, વીરતણો પહેલો અધિકાર, પાસ નેમીસર અંતર સાર, આદિચરિત્ર ચિત્ત ધાર. ૨ જંબૂપાટે પ્રભવ ગુણ ભરીયા, શ્રી શય્યભવ જેણે ઉદ્ધરીચા, યજ્ઞ થકી ઓસરીયા, કોશા ઘેર ચોમાસું કીધું, અખંડ શિયલનું દાન જ દીધું સ્થૂલભદ્ર નામ પ્રસિદ્ધ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારણે જસ ગાયા હાલરડાં, સાંભળતા સવી સૂત્ર પાઠવીયા, વચરસ્વામી શુભ વરીયા, ઇમ સ્થિરાવલી ભાખી જેહ, સોહમસ્વામી ચિંતામણી જેહ, કલ્પમાં સુણીએ એહ. ૩ જળકળસ મસર ને પાઠાં રૂમાલ, પ્રજીએ પોથીને જ્ઞાન વિશાલ, ઠવણી સહેજ સંભાળ, વળી પૂજા કરીને ગુરુ અંગે, સંવત્સરી દિન મનને રંગે, બારસે સુણો એક ચંગે; સાસુ જમાઈના અડીયાને દડીયા, સામાચારી માંહે સાંભળીયા, ખામણે પાપ જ રળીયા, શ્રી ભાવલધિસૂરિ કહે એ કરણી, શ્રીપદ મહેલ ચટણ નીસરણી, સિદ્ધાયિકા દુઃખ હરણી. ૪ (રાગ - વીર જિનેસર અતિઅલવેસર) વીરજિનેસર અતિ અલવેસર, પ્રાતઃસમય પ્રણમીજે જી, વડાકલ્પનો વખાણ સુણીને છઠ્ઠતણો તપ કીજે જી, જન્મ કલ્યાણક પડવા દિવસે ઓચ્છવ મહોત્સવ કીજે જી, પૂરવ પુણ્ય પર્વ પજુસણ, આવ્યા લાહો લીજે જી. ૧ પ્રાતઃસમયે દીક્ષા કલ્યાણક, બીજ દિવસ ચિત્ત ધરીએ જી, સાંજ સમે સ્વામી મુક્ત પહોંતા, તાસ ભવિચણ અનુસરીએ જી, ત્રીજ દિને આદિ પાસ નેમીસર, પંચ કલ્યાણક સુણીચે જી, ચોવીશ જિનના અંતર કહીયે, સત્ય વચન ચિત્ત ધરીએ જી. ૨ આઠ દિવસ લગી અમર પળાવો,દાન સંવત્સરી દીજે જી, તપ અઠ્ઠમ કરી બારશે સુણીચે મુગતિ તણા ફલ લીજે જી, શિરાવતી ને સામાચારી, પટ્ટાવલી ગુણ કીજે જી, લખો લખાવો ભણો ભણાવો, શાસ્ત્ર સી પ્રણમીજેજી. ૩ For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવચ્છરી પડિક્કમણું કીજે, ખામણા સાથે કરીએ જી, પારણે સ્વામિવચ્છલ કરતાં, પુણ્યભંડારને ભરીયે જી, શાસનદેવી સમકિત ઘારી, સંધસકલ હિતકારી જી, વિજયસિંહસૂરિ સેવક પભણે, બુદ્ધિવિજય જયકારી જી, ૪ પામી પર્વ પર્યુષણ સાર, સત્તરભેદી જિન પૂજા ઉદાર, કરીએ હરખ અપાર; સદ્ગુરૂ પાસ ધરી બહુ પ્યાર, કલ્પસૂત્ર સુણીએ સુખકાર, આળસ અંગ ઉતાર; ધર્મ સારથિપદ સુપનાં ચાર, સુપન પાઠક આવ્યા દરબાર, વીર જન્મ અધિકાર; દિક્ષાને નિર્વાણ વિચાર, ષવ્યાખ્યાન અનુક્રમે ધાર, સુણતાં હોવે ભવપાર. ૧ નમિ સુવ્રત મલિ અર કંત, કુંથુ શાંતિને ધર્મ અનંત વિમલ વાસુપૂજ્ય સંત; શ્રી શ્રેયાંસ શીતલ ભગવંત, સુવિધિ ચંદ્ર સુપાર્થ ભદંત, પદ્મ સુમતિ અરિહંત; અભિનંદન સંભવ ગુણખાણ, અજિતનાથ પામ્યા નિર્વાણ, એ વિશે અંતર માન; પાસ નેમિસર જગદીશાન, ભાષભ ચરિત્ર કહ્યું પ્રધાન, સાતમું એહ વખાણ ૨ આઠમે ગણધર સ્થવિર ગણીને, નવમે બારસા સમાચારી લીજે, નવ વખાણ સુણીજે; ચેત્ય પરિપાટી વિધિશું કીજે, યથાશક્તિએ તપ તપીજે, આશ્રવ પંચ તજી જે; For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++++++++++++++++++ ભાવે મુનિવરને વંદીજે, સંવત્સરી પડિક્કમણું કીજે, સંઘ સકલ ખામીજે; આગમ વયણ સુધારસ પીજે, શુભકરણી સવિ અનુમોદીજે, નરભવ સફલ કરીજે. ૩ મણિમાં જીમ ચિંતામણી સાર, પર્વતમાં જિમ મેરૂ ઉદાર, તરૂમાં જીમ સહકાર; તીર્થંકર જિમ દેવમાં સાર, ગુણ ગણમાં સમકિત શ્રીકાર, મંત્રમાંહી નવકાર; મતમાં જિમ જિનમત મનોહાર, પર્વ પજુસણ તેમ વિચાર, સકલ પર્વ શિણગાર; પારણે સ્વામિ ભક્તિ પ્રકાર, માણેકવિજય વિઘન અપહાર, દેવી સિદ્ધાઈ જયકાર. ૪ શ્રી સિદ્ધચક્રની થોયો - ૧૪ ૧ સિદ્ધચક્ર સેવો સુવિચાર, આણી હૈડે હર્ષ અપાર, જિમ લહો સુખ શ્રીકાર, મન શુદ્ધે નવ ઓળી કીજે, અહોનિશ નવપદ ધ્યાન ધરીજે, જિનવર પૂજા કીજે; પડિક્કમણા દોય ટંકના કીજે, આઠે યુઈએ દેવ વાંદીજે, ભૂમિ સંથારો કીજે, મૃષા તણો કીજે પરિહાર, અંગે શીયલ ધરીજે સાર, દીજે દાન અપાર. ૧ અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વ સાધુ વંદીજે, દંસણ નાણ શ્રેણીજે, ચારિત્ર તપનું ધ્યાન ધરીજે, અહોનિશ નવપદ ગણણું ગણીજે, નવ આંબિલ પણ કીજે; For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિશ્ચલ રાખીને મન ઇશ, જપીએ પદ એક એક ઇશ, નવકારવાલી વીશ, છેલ્લે આંબિલ મોટો તપ કીજે, સત્તર ભેદી જિનપૂજા રચીજે નર ભવ લાહો લીજે. ૨ સાતસે કુષ્ટીયાના રોગ, નાઠા યંગ નમણ સંજોગ, દુર હુઆ કર્મના ભોગ, કુષ્ટ અટારે દુર જાયે, દુઃખ દોહગ સવિ દૂર પલાયે, મનવાંછિત સુખ થાયે; નિર્ધનિચાને દે બહુ ધન્ન, અપુરીયાને બે પુત્ર રતન્ન, જે સેવે શુદ્ધ મને, નવકાર સમો નહિ કોઈ મંત્ર, સિદ્ધચક્ર સમો નહિ કોઈ યંત્ર સેવો ભવિ હરખંત. ૩ જિમ સેવ્યો મયણા શ્રીપાલ, ઉંબર રોગ ગયો તત્કાલ, પામ્યા મંગલ માલ, શ્રીપાલતણી પેરે જે આરાધે, દિન દિન દોલત તસ ઘર વાઘે, અંતે શિવસુખ સાધે; વિમલેશ્વર યક્ષ સેવા સારે, આપદા કષ્ટને દૂર નિવારે, દોલત લક્ષ્મી વધારે, મેઘવિજય કવિયણનો શિષ્ય, હેડે ભાવ ઘરી જગદીશ, વિનય વંદે નિશદિશા. ૪ વીર જિનેસર ભુવનદિસેસર, જગદીસર જયકારી જી; શ્રેણીક નરપતિ આગળ જપે, સિદ્ધચક્ર તપ સારી જી; સમકિતદૃષ્ટિ ત્રિકરણ શુદ્ધ જે ભવિચણ આરાધે જી, શ્રી શ્રીપાલનરિંદ પરે તસ, મંગલ માલા વાધે જી. ૧ For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહંત વચ્ચે સિદ્ધ સૂરિ પાઠક, સાહું ચિહું દિશી સોહે જી, દંસણ નાણ ચરણ તપ વિદિશે, એહ નવપદ મન મોહે જી; આઠ પાંખડી હૃદયાંબુજ રોપી, લોપી રાગ ને રીસ જી, ૩. હી પદ એક એકની ગણીયે, નવકારવાળી વીશ જી. ૨ આસો ચૈત્ર સુદિ સાતમથી, માંડી શુભ મંડાણ જી, નવ નિધિદાયક નવ નવ આંબિલ, એમ એકાશી પ્રમાણ જી; દેવ વંદન પડિકમણું પૂજ, સ્નાત્ર મહોત્સવ ચંગ જી. એહ વિધિ સઘલો જીહા ઉપદિશ્યો, પ્રણમુ અંગ ઉપાંગજી ૩ તપ પૂરે ઉજમણું કીજે, લીજે નર ભવ લાહો જી, જિનગૃહ પડિમા સાહસ્મિવત્સલ, સાધુભક્તિ ઉત્સાહો જી; વિમલેસર ચક્કસરીદેવી, સાનિધ્યકારી રાજે જી, શ્રીગુરુ ખિમાવિજય સુવસાયે, મુનિજિન મહિમા છાજે રૂ. ૪ વીર જિનેશ્વર અતિ અલવેસર, ગૌતમ ગુણના દરિયા જી, એક દિન આણા વીરને લઈને, રાજગૃહી સંચરીયા જી; શ્રેણીકરાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણી જી, પર્ષદા આગળ બાર બિરાજે, હવે સુણો ભવિ પ્રાણી છે. ૧ માનવભવ તમે પુષ્ય પામ્યા, શ્રી સિદ્ધચક્ર આરાધો જી, અરિહંત સિદ્ધ સૂરિ ઉવઝાયા, સાધુ દેખી ગુણ વાધો જી; દરિસણ નાણ ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએ જી, ધૂર આસોથી કરવા આંબિલ, સુખસંપદા પામી જી. ૨ શ્રેણીકરાય ગૌતમને પૂછે, સ્વામી એ તપ કોણે કીધો જી, નવ આંબિલ તપ વિધિશું કરતાં, વાંછિત સુખ કોણે લીધો છે? મધુર ધ્વનિ બોલ્યા શ્રી ગૌતમ, સાંભળો શ્રેણિકરાર વચણા જી, રોગ ગયો ને સંપદા પામ્યા, શ્રી શ્રીપાલ ને મયણા જી. ૩ For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૧૫ર મજબજાજ રૂમઝુમ કરતી પાયે નેઉર, દીસે દેવી રૂપાલી જી, નામ ચક્કસરી ને સિદ્ધાઈ, આદિજિન વીર રખાવાલી જી; વિપ્ન કોડ હરે સહુ સંઘના, જે સેવે એના પાચ જી, ભાણવિજય કવિ સેવક નચ કહે, સાન્નિધ્ય કરો માય જી. ૪ જિનશાસન વંછિત પૂરણ દેવ રસાળ, ભાવે ભવી ભણિયે, સિદ્ધયક ગુણમાળ; તિહું કાળે એહની, પૂજા કરે ઉજમાળ, તે અજર અમરપદ, સુખ પામે સુવિશાળ. ૧. અરિહંત સિદ્ધ વંદો, આચારજ ઉવજઝાય, મુનિ દરિસણ નાણ, ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક સુખદાય, એ ધ્યાને ભવિનાં, ભવાકોટી દુખજાય. ૨ આસો ચેતરમાં, સુદી સાતમથી સાર, પુનમ લગી કીજે, નવ આંબિલ નિરધાર; દોય સહસ ગણણું પદસમ સાડાચાર, એકાશી આંબિલ, તપ આગમ અનુસાર. ૩. શ્રી સિદ્ધચકનો સેવક, શ્રી વિમલેસર દેવ, શ્રીપાલતણી પરે, સુખ પૂરે સ્વયમેવ; દુઃખદોહગ નાવે, જેહ કરે એહની સેવ, શ્રી સુમતિ સુગુરુનો, રામ કહે નિત્યમેવ. ૪ અરિહંત નવો વલી સિદ્ધ નમો, આચારજ વાચક સાધુ નમો; દર્શન જ્ઞાન ચારિત્ર નમો, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમો. અરિહંત અનંત થયા શાશે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે; પડિક્કમણાં દેવવંદન વિધિશું, આંબીલ તપ ગણણું ગણો વિધિશું. ૨. છ'રી પાળી જે તપ કરશે, શ્રીપાલતણી પરે ભવ તરશે, સિદ્ધચક્રને કુણ આવે તોલે, એહવા જિન આગમ ગુણ બોલે. ૩ સાડાચાર વરસે એ તપ પૂરો, એ કર્મ વિદારણ તપ શૂરો, સિદ્ધચક્રને મનમંદિર થાપો, નવિમલેસર વર આપો. ૪ For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રહ ઉઠી વંદુ, સિદ્ધચક સદાય, જપીએ નવપદનો, જાપ સદા સુખદાય; વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ, તે સવિ સુખ પામે, જેમ મયણા શ્રીપાળ, ૧ માલવપતિ પુત્રી, મયણા અતિ ગુણવંત, તસ કર્મ સંયોગે, કોઢી મલીયો કંત; ગુરુવયણે તેણે, આરાધ્યું તપ એહ, સુખ સંપદા વરીયા, તરિયા ભવજલ તેહ. ૨ આંબીલ ને ઉપવાસ, છઠ્ઠ વલી અઠ્ઠમ, દશ અઠ્ઠાઈ પંદર, માસ છ માસ વિશેષ; ઇત્યાદિક તપ બહુ, સહુમાંહિ શિરદાર, જે ભવિયણ કરશે, તે તરશે સંસાર. ૩ તપ સાનિધ્ય કરશે, શ્રી વિમલેશ્વર યક્ષ, સહુ સંઘના સંક્ટ, ચૂરે થઈ પ્રત્યક્ષ, પુંડરિક ગણધાર, કનક વિજય બુધ શિષ્ય, બુધ દર્શનવિજય કહે પહોંચે સક્લ જગી. ૪ (રાગ-મનોહર મૂર્તિ મહાવીર તણી) સિદ્ધચક્ર વરપૂજા કીજે, અહનિશિ તેહનું ધ્યાન ધરીજે; ધ્યાન સાર સહુ કરિયામાંહિ, તિણે આરાધો ભવિ ઉચ્છાહિ. ૧ અરિહંત સિદ્ધ સૂરિ પ્રણમીયે, પાઠક મુનિ દર્શનપદ નમીયે; જ્ઞાન ચારિત્ર કરો તપ ભવિયાં, જિમ કહો શાશ્વત સુખ ગહગહિયાં. ૨ આરાધી પામ્યા ભવ પાર, મચણા ને શ્રીપાલ ઉદાર; સુણીચે તાસ ચરિત્ર રસાલ, જિમ લહો શિવસુખ મંગલમાલ. ૩ વિમલેસર સુર સાન્નિધકારી, મનવાંછિત પૂરે નિરધારી; પદ્મવિજય કહે તપ શ્રીકાર કરતાં લહીયે જયજયકાર. ૪ વીરજિનેસર અતિ અલવેસર, ગૌતમ ગુણે ભરીચા જી, ભવિકજીવના ભાવ ધરીને, રાજગૃહિ સમોસરીયા જી; શ્રેણીકરાજ વંદન આવ્યા, ગૌતમ નયણે નિહાલ્યા જી, ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીને, અભિગમ પાંચે પાડ્યા છે. ૧ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *, સજલ જલદ જેણી પરે ગાજે, ગોચમ મેહને સાદે જી, દશ દૃષ્ટાન્ત દુલહો માનવભવ, કાં હારો પરમાદે જી; નવપદ ધ્યાન ધરીને હીયડે, શ્રીસિદ્ધચક આરાધો જી, પહેલે અરિહંત સિદ્ધ ગણો બીજે, આયારજ ગુણ વંદો જી, ૨ ઉપાધ્યાય ચોથે વંદો પાંચમે, સાધુ દેખી દુઃખ ઠંડો જી, છદ્દે દંસણ નાણ ગણો સાતમે, આઠમે ચારિત્ર મતિ નંદો જી; નવમે તપ કરણી આરાધો, સુણો શ્રેણિક અમ વચણા જી, રોગ ગયો ને રાજત્રાદ્ધિ પામ્યા, શ્રી શ્રીપાલ ને મયણા જી. ૩ આસો ચેતરે નવ આંબીલ, નવ ઓળી ઇમ કીજે જી, ગૌતમ કહે ઉજમણું શ્રેણિક ! દાન સુપાત્રે દીજે જી; નર નારી એકચિત્તે આરાધે, વિમલેસર દુ:ખ ચૂરે છે, રતનવિબુધ શિશ રંગવિજયની, નિત નિત આશા પૂરે જી. ૪ (રાગ-વીરજિનેસર અતિ અલવેસર) ત્રિગડે બેઠા ત્રિભુવનનાચક, વીર વદે ઇતિ વાણી જી, શ્રીશ્રીપાલતણી પરે સેવો, સિદ્ધચક્ર ગુણખાણી જી; અરિહંત આદિ સિદ્ધ આચારજ, ઉવઝાચ ઉલટ આણી જી, સાહૂ દંસણ નાણ ચરિત તપ, ઇતિ નવપદ જાણી જી. ૧ આસો ચેતર સુદ સાતમથી, નવ આંબિલ પચખી જી, પડિક્કમણાં દોય ત્રિકાલપૂજા, દેવવંદન ત્રણ કીજે જી; પદ એકેકુ પ્રતિદિન મન શુદ્ધ દોય હજાર ગણી જી, ચોવીસ જિનની સેવા કરીને, નરભવ લાહો લીજે જી. ૨ નવ દિનની નવ ઓલી કરતાં, આંબિલ એકાશી થાય છે, સાડાચાર વરસે ઉજમણું, કીજે સવિ સુખદાચ જી; સિદ્ધચક્રના હવણ જલશી, કુષ્ટ અઢારે પલાય છે, સકલ શાસ્ત્ર શિર મુગટ નગીનો, આગમ સુણો ચિત્ત લાય જી. ૩ For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ******** ++++++++ ૧૫૫ માતંગ ચક્ષ પ્રભુપદ સેર્વે, ઉલટ આણી અંગ જી, ંસિદ્ધચક્રની ઓલી કરતાં, વિઘન હરે મનરંગ જી; હંસવિજય ગુરુ પંડિત પુંગવ, ચરણ સરોરુહ ભૂંગ જી, ધીરવિજય બુધ મંગલમાલ, સુખ સંપદ લહે ચંગ જી. ૪ ૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-વીર જિનેશ્વર અતિ અલવેસર) સિદ્ધચક્ર આરાધો પ્રાણી, આણી આણંદ પૂર જી, વંછિતપૂરણ સુરતરુ સરીખો, વિઘ્ન કરે સવિ દૂર જી; આસોમાસ ચૈત્રી દિન નવ નવ, ઓલી આંબિલ કીજે જી, મયણાસુંદરી શ્રીપાલ તણી પરે, સુર નર સુખ શિવ લીજે જી. ૧ ૠષભાદિક જિન ચૈત્ય જુહારો, પૂજા વિવિધ પ્રકાર જી, ઉભય ટંક આવશ્યક પડિલેહણ, દેવ વંદો ત્રણ વાર જી; નિત્ય નિત્ય પદ એકેકું ગણીએ, નોકારવાલી વીસ જી, ઇણ પરે નવપદ ધ્યાન ધરંતા, લહીયે સયલ જગીસ જી. ૨ અરિહંત સિદ્ધ આચારજ વાચક, સાધુ સદા ગુણવંતા જી, દંસણ નાણ ચરણ તપ જપતાં, પ્રગટે ગુણ અનંતા જી; એ નવપદ મહિમા જયવંતો, વીરજિનેસર આખે જી, ધ્યાતાં ધ્યેય પદવીને પામે, અક્ષયલીલા ચાખે જી. ૩ સિદ્ધચક્રનો સેવક કહીએ, શ્રી વિમલેસરયા જી, રોગ શોગ દુઃખ દોહગ પીડા, શાન્તિ કરે પ્રત્યક્ષ જી; ભવિયણ પ્રાણી જે ગુણખાણી, તે નવપદ આરાહે જી, રત્નવિજય કહે ઉત્તમ પદવી, ભોગવી સુખીયા થાયે જી. ૪ ૧૧ (રાગ-શ્રી શત્રુંજય તીરથસાર) અંગદેશ ચંપાપુરીવાસી, મચણા ને શ્રીપાલ સુખાસી, સમકિતનું મનવાસી, +++++++++++++] For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫૬ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *********** આદિજિનેશ્વરની ઉલ્લાસી, ભાવે પૂજા કીધી મન આસી, ભાવ ધરી વિશ્વાસી, ગલિત કોઢ ગયો તેણે નાસી, સુવિધિસું સિદ્ધચક્ર ઉપાસી, થયા સ્વર્ગના વાસી, આસો ચૈત્ર પૂરણમાસી, પ્રેમે પૂજો ભક્તિ વિકાસી આદિ પુરુષ અવિનાશી. ૧ કેસર ચંદન મૃગમદ ધોળી, હરખેલું ભરી હેમ કચોળી શુદ્ધ જળે અંઘોળી, નવ આંબિલની કીજે ઓળી, આસો-સુદિ સાતમથી ખોલી પૂજો શ્રીજિન ટોળી, ચઉગતિ માંહે આપદા ચોળી, દુરગતિના દુઃખ દૂરે ઢોળી કર્મ નિકાચિત રોળી, કર્મ કષાયતણા મદ રોળી, જેમ શિવરમણી ભમર ભોળી પામ્યા સુખની ઓળી, ૨ આસો શુદ સાતમનું વિચારી, ચૈત્રી પણ ચિત્તનું નિરધારી નવ આંબિલની સારી, ઓળી કીજે આળસ વારી, પ્રતિક્રમણ બે કીજે ધારી સિદ્ધચક્ર પૂજો સુખકારી, શ્રીજિનભાષિત પર ઉપકારી, નવ દિન જાપ જપો નર નારી જેમ લહીયે મોક્ષની બારી, નવપદ મહિમા અતિ મનોહારી, જિનઆગમ ભાખે ચમત્કારી જાઉં તેહની બલિહારી. ૩ શ્યામ ભ્રમર સમ વીણા કાલી, અતિ સોહે સુંદર સુકુમાળી જાણે રામરાળી, ઝલહલ ચક્ર ધરે રુપાલી, શ્રીજિનશાસનની રખવાળી ચક્કેસરી મેં ભાળી, For Private And Personal Use Only *** Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે એ ઓળી કરે ઉજમાળી, તેનાં વિઘ્ન હરે સા બાળી સેવક જન સંભાળી, ઉદયરત્ન કહે આસનવાળી, જે જિનનામ જપે જપમાળી તે ઘર નિત્ય દીવાળી. ૪ (રાગ - રઘુપતિરાઘવ રાજા રામ) સિદ્ધચક્ર સદા આરાધીચે, જિમ સુખ સઘળા અવગાહિયે; મોટો મહિમા છે જેહનો, ભવ ભવ હું છું એહનો. ૧ સિહું કાલે જેહ છે જિનવરા, નિક્ષેપે ચારે સુખકરા; સિદ્ધચક સદા અરિહંતનો, જે શરણ અછે જગજંતુનો. ૨ સ્યાદ્વાદ સદા સોહામણો, નવપદ મહિમા છે અતિઘણો, તેહ ભાવે ભક્તિ કરી સુણો, એક ચિત્તે નવપદને ગણો. ૩ વિમલજણ સુરસાનિધિ કરે, ચક્કસરી સવિ સંકટ હરે, શિવસુંદરીને સહેજે વરે, જ્ઞાનવિમલ મહોદય વિસ્તરે. ૪ (રાગ - વીર જિનેસર અતિઅલવેસર) શ્રી સિદ્ધચકજિણેસર સુંદર સુરપાદપ સમો જગમાં જી, તસુ છાયા જે નર રસિયા,તે વસિયા શિવવગમાં જી; કાલ અનંતે જીવ અનંતા, એ તપને ખપ કરતાં જી, ભવ દવ તાપ સંતાપ મિટાવી, અધ્યાતમ અનુસરતા જી. ૧ બારગુણી અરિહંત પહેલે, પદ ત્રિકાલના વંધા જી, બીજે સિદ્ધ કૃતારથ અડગુણી, કરમમૂલ નિકંધા , ગુણ છત્રીસધારક સૂરિરાજા, પંચ પ્રસ્થાને તાજા છે, પચવીસ સત્તાવીશ ગુણ કાંતા, પાઠક સાધુ દિવાજા જી. ૨ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દંસણ સમકિત સબ્દતણા પદ, સડસઠિ ભેદે મેધા જી, ત્રિભુવનદીપક જ્ઞાન સમ પદ, ભેદ એકાવન વેધા જી, ચારિત્ર રમણતા વિરતી સંયમ, ભેદ સત્તરથી દધ્યાયા જી, કર્મ ખપાવે મંગલમંદિર,બાર ભેદે તપ ગાયા જી. ૩ હૃદયે ભાલસ્થલે એ નવપદ, ધ્યાતા ધ્યેયને ધ્યાવે છે, નવ નિયાણા ટાળે શીલપાલે, નવ નવ ભ્રમણ ન પાવે છે, સોહમવાસી વિમલેસર સુર, તિમ શાસનના દેવા જી, સૌભાગ્યલમીસૂરિ સુખદાતા, શ્રીશ્રીપાલજિન સેવા જી. ૪ સિદ્ધચક સદા ભવી સેવો મુગતિ તણો છે મેવોજી; બદષભજિનેસર મરૂદેવીનંદન, સુરનર કરે જસ સેવોજી; કનકવરણ જસ તનકી શોભા, હષભલંછન પાય છાજેજી, મહિમાધારી મૂરતિ તારી, શત્રુંજય ગઢ પર રાજેજી. ૧ અષ્ટાપદગિરિ બાષભજિનેસર, શિવપદ પામ્યા સારજી, વાસુપૂજય ચંપાએ ચદૂપતિ શિવ પામ્યા ગીરનારજી; તિમ અપાપાપુરી શિવ પહોંટ્યા, વર્ધમાન જિનરાયાજી, વિશ સમેતશિખર ગિરિ સિધ્યા, ઇમ જિન ચોવીશ થાયજી. ૨ આસો ચૈત્ર સુદી સાતમ દિનથી, નવ આયંબિલ પચખીજે જી, અરિહંત-સિદ્ધ-સૂરિ-ઉવઝાય, સાધુ સમસ્ત જપીચે જી; દરિસન-નાણ-ચરણ-તપ એ, નવપદ ધ્યાન ધરીજે જી, આગમ વચનામૃત શુભ પાને, જગ જસ શોભા લીજે જી. ૩ કવડજક્ષ ચક્કસરી દેવી, સંઘ તણી રખવાળીજી, સેવકજનના વાંછિત પુરે, મહિમાવંત મવાલીજી; શ્રીવિજયપ્રભસૂરિ શિરોમણિ, વાચક ઉદય જયકારીજી, તાસ ચરણકજ મધુકર સેવક, મણિવિજય સુખકારી જી. ૪ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ થયો શ્રી નવતત્વની થયા (રાગ-વીર જિનેસર અતિ અલવેસર) જીવાજીવા પુચ ને પાવા, આશ્રવ સંવર તત્તા છે, સાતમે નિર્જરા આઠમે બંધ, નવમે મોક્ષપદ સત્તા જી; એ નવતત્તા સમકિત સત્તા, ભાખે શ્રી અરિહંતા જી, ભૂજનયર મંડણ રિસહસર, વંદો તે અરિહંતા જી. ૧ ધમ્માધમ્માગાસા પુગલ, સમચા પંચ આજીવા જી, નાણ વિનાણ શુભાશુભ ચોગે, ચેતન લક્ષણ જીવા જી; ઇત્યાદિક ષટુ દ્રવ્ય પ્રરૂપક, લોકાલોક દિગંદા જી, પ્રહ ઊઠી નિત્ય નમીયે વિધિશું, સિત્તરિસો જિન ચંદા જી. ૨ સૂમ બાદર દાચ એકેન્દ્રિય, બી તી ચઉરિદ્ધિ દુવિહા જી, તિવિહા પંગિંદા પwતા, અપજતા તે તિવિહા જી, સંસારી અસંસારી સિદ્ધા, નિશ્વય ને વ્યવહાર જી, પન્નવણાદિક આગમ સુણતાં, લહીએ શુદ્ધ વિચારજી. ૩ ભુવનપતિ વ્યંતર જ્યોતિષવર, વૈમાનિક સુરવૃન્દા જી, ચોવીશ જિનના ચક્ષ ચક્ષિણિ, સમકિતદૃષ્ટિ સુરિદા જી; ભૂજનગર મહિમંડલ સઘળે, સંઘ સકલ સુખ કરજો જી, પંડિત માનવવિજય ઇમ જપે, સમકિત ગુણ ચિત્ત ધરજો જી. ૪ ( ચાર શાશ્વતા જિનની થાય કષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષણ દુખ વારેજી, વર્ધમાન જિનવર વળી અણમો, શાશ્વતા નામ એ ચારેજી ભરતાદિક ક્ષેત્રે મળી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી, તિણે ચારે એ શાશ્વત જિનવર, નમીએ નિત્ય સવારેજી. ૧ - - - - - - - For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઊર્ધ્વ અધો તી લોક થઈ, કોડી પન્નરસેં જાણોજી, ઉપર કોડી બેંતાલીસ પ્રણમો, અડવન લખ મન આણોજી; છત્રીશ સહસ એંશી તે ઉપરે, બિંબતણો પરિમાણોજી, અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમું તે સુવિહાણોજી. ૨ રાયપણેણી જીવાભિગમ, ભગવતી સૂત્રે ભાખીજી, જંબુદ્વીપ પન્નતિ ઠાણાંગે, વિવરીને ઘણું દાખીજી; વલિય અશાશ્વતી જ્ઞાતાકપમાં, વ્યવહાર પ્રમુખે આખીજી, તે જિનપ્રતિમા લોપે પાપી, જીહા બહુ સૂત્ર છે સાખીજી. ૩ એ જિનપૂજાથી આરાધક, ઇશાન ઇન્દ્ર કહાયાજી, તિમ સુરિયાભ પ્રમુખ બહુ સૂરવર, દેવી તણાં સમુદાયાજી; નંદીશ્વર અઠ્ઠાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયાજી, જિન ઉત્તમ કલ્યાણક દીવસે, પદ્મવિજય નમે પાચાજી. ૪ વિશસ્થાનક તપની થોચ - ૨) વીશસ્થાનક તપ વિશ્વમાં મોટો, શ્રી જિનવર કહે આપજી, બાંધે જિનવર ત્રીજા ભવમાં, કરીને સ્થાનક જાપજી; ચચા થશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધીજી, કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, સર્વે ટાળી ઉપાધીજી. ૧ અરિહંત સિદ્ધ પવરણ સૂરિ, સ્થવિર વાચક સાધુ નાણજી, દર્શન વિનચ ચરણ બંભ કિરિચા, તપ કરો ગોચમ ઠાણજી; જિનવર ચારિત્ર પંચવિધ નાણ, શ્રુત તીર્થ એહ નામજી, એ વીશસ્થાનક આરાધે તે, પામે શિવપદ ધામજી. ૨ દોય કાળ પડિક્કમણું પડિલેહણ, દેવવંદન ત્રણ વારજી, નવકારવાળી વીશ ગણીએ, કાઉસગ્ગ ગુણ અનુસારજી; ચારસો ઉપવાસ કરી ચિત્ત ચોખે, ઉજમણું કરો સારજી, પડિમા ભરાવો સંઘ ભક્તિ કરો, એ વિધિ શાસ્ત્ર મોઝારજી. ૩ For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રેણિક સત્યકી સુલસા રેવતી, દેવપાળ અવદાસજી, સ્થાનક તપ સેવા મહિમાએ, શયા જગમાંહિ વિખ્યાતજી; આગમ વિધિ સેવે જે તપીયા, ધન્ય ધન્ય તસ અવતારજી, વિઘ્ન હરે તસ શાસન દેવી, સૌભાગ્ય લક્ષ્મી દાતારજી. ૪ પુછે ગૌતમ વીર નિણંદા સમસરણ બેઠા શુભકંદા પૂજીત અમર સુરીંદા કેમ નિકાચ પદ જિનચંદા કિણવિધ તપ કરતા બહુફંદા ટળે દુરિત દંદા તો ભાખે પ્રભુજી ગતનિંદા સુણ ગૌતમ વસુભૂતિ નંદા નિર્મળ તપ અરવિંદા વીશસ્થાનક તપ કર મહેંદા જિમ તારક સમુદાયે ચંદા તિમ એ તપ સવિ ઇંદા ૧ પ્રથમ પદ અરિહંત ભણીજ, બીજે સિધ્ધ પવચણપદ ત્રીજે આચારજ થીર ઠવીજે ઉપાધ્યાયને સાધુ ગ્રહી કે, નાણ દંસણ પદ વિનય વહીજે અગીયારમે ચારિત્ર લીજે બંભવય ધારિણં ગણી જે કિરિયાણં તવસ્સ કરીને - ગોચમ જિહાણ લહીજે ચાસ્ત્રિ નાણ સુઅલ્સ તિ–સ કીજે, ત્રિજે ભવ તપ કરત સુણીજે, એ સવિ જિન તપ લીજે ૨ આદિ નમો પદ સઘળે ઠવીશ બાર પનર વળી બાર છત્રીશ દશ પનવિશ સગવીશ પાંચને અડસઠ તેર ગણીશ, સિરોર તવ કિરિચા પચવિશ બાર અઠ્ઠાવીશ ચોવીશ સાર એકાવન પિસ્તાળીશ, પાંચ લોગસ્સ કાઉસગ્ગ રહીશ નવકારવાળી વીશ. For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક એક પદે ઉપવાસ જ વીશ માસ પટે એક ઓળી કરીશ એમ સિદ્ધાંત જગીશ શક્ત એકાસણુ તિવિહા છઠ્ઠ, અઠ્ઠમ માસખમણ ઉદાર પડિક્કમણુ દોચવાર ઇત્યાદિક વિધિ ગુરૂગમધાર, એકપદ આરાધન ભવપાર ઉજમણુ વિવિધ પ્રકાર માતંગ યક્ષ કરે મનોહાર દેવી સિદ્ધાઇ શાસન સુખકાર વિજ્ઞ મિટાવણ હાર સમાવિજય જશ ઉપર પ્યાર, શુભ ભવિયણ ધર્મ આધાર વીરવિજય જયકાર િરાત્રીભોજનની થોચો શાસનનાયક વીરજીએ, પામી પરમ આધાર તો, રાત્રિભોજન મત કરોએ, જાણી પાપ અપાર તો, ઘુવડ કાગ ને નાગનાએ, તે પામે અવતાર તો, નિયમ નોકારશી નિત કરોએ, સાંજે કરો ચોવિહાર તો. ૧. વાસી બોળો ને રીંગણાએ, કંદમૂળ તું ટાળ તો, ખાતાં ખોડ ઘણી કહીએ એ, તે માટે મન વાળ તો; કાચા દૂધ દહીં છાશમાંએ, કઠોળ જમવું નિવાર તો બદષભાદિક જિન પૂજતાંએ, રાગ ધરે શિવનાર તો. ૨. હોળી બળેવ ને નોરતાંએ, પીંપળે પાણી મ રેડ તો, શીલસાતમનાં વાસી વડાંએ, ખાતાં મોટી ખોડ તો; સાંભળી સમકિત દ્રઢ કરો એ, મિથ્યા પર્વ નિવાર તો, સામાયિક પડિક્કમણું નિત કરોએ, જિનવાણી જગસાર તો. ૩. હતુવંતી અડકે નહિએ, ન કરે ઘરનાં કામ તો, તેહના વંછિત પૂરશેએ, દેવી સિદ્ધાયિકા નામ તો; હિત ઉપદેશે હર્ષ ધરો એ, કોઈ ન કરશો રીસ તો, કીર્તિ કમલા પામશો એ, જીવ કહે તસ શિષ્ય તો. ૪. For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ******* અધ્યાત્મની થોય Acharya Shri Kailassagarsuri Gyanmandir ઊઠી સવેળા સામાયિક લીધું, પણ બારણું નવિ દીધુંજી, કાળો કુતરો ઘરમાં પેઠો, ઘી સઘળું તેણે પીધુંજી; ઊઠો વહુઅર આળશ મૂકી, એ ઘર આપ સંભાળોજી, નિજ પતિને કહો વીરજિન પૂજો, સમકિતને અજવાળોજી. ૧ બળે બિલાડે ઝડપ ઝડપાવી, ઉત્રોડ સર્વે ફોડીજી, ચંચલ છૈયાં વાર્યા ન રહે, ત્રાક ભાંગી માળ ત્રોડીજી; તેહ વિના રેટીયો નવિ ચાલે, મૌન ભલું કેને કહીયેજી, ૠષભાદિક ચોવીશ તીર્થંકર, પીયે તો સુખ લહીયેજી. ૨. ૧૬૩ ઘર વાશીંદુ કરોને વહુઅર, ટાળો ઓજીયાલુંજી, ચોરો એક ફરે છે હેરૂં, ઓરડે ધોને તાળુંજી; લબકે પ્રાહુણા ચાર આવ્યા છે, તે ઊભા નવિ રાખોજી, શિવપદ સુખ અનંતા લહીયે, જો જિનવાણી ચાખોજી. ૩. એક ગાથાની થોયો ચાર વખત બોલાય ઘરનો ખુણો કોણ ખણે છે, વહુ તમે મનમાં લાવોજી, પહોળે પલંગે પ્રીતમ પોઢ્યા, પ્રેમ ધરીને જગાવોજી; ભાવપ્રભસૂરિ કહે નહી એ કથલો, અધ્યાત્મ ઉપયોગીજી, સિદ્ધાયિકાદેવી સાનિધ્ય કરેવી, સાથે તે શિવપદ ભોગીજી. ૪. ૧ પુંડરીક ગણધર પાચ પ્રણમીજે, આદિશ્વર જિન ચંદાજી નેમિ વિના ત્રેવિશ તીર્થંકર, ગિરિ ચઢીયા આણંદાજી; આગમમાંહે પુંડરિક મહિમા, ભાખ્યો જ્ઞાન દિણંદાજી, ચૈત્રી પુનમ દિન દેવી ચકેશ્વરી, સૌભાગ્ય દીઓ સુખકંદાજી. ********* For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીડભંજન પાસ પ્રભુ સમરો, અરિહંત અનંતનું ધ્યાન ધરો, જિન આગમ અમૃતપાન કરો, શાસનદેવી સવિ વિઘ્ન હરો. (રાગ - મંદિર છો મુક્તિતણા) શ્રી આદિ શાન્તિ નેમિ પાસ, વીર શાસનપતિ વળી; નમો વર્તમાન અતીત અનાગત ચોવિશે જિન મન રળી, જિનવરની વાણી ગુણની ખાણી, પ્રેમે પ્રાણી સાંભળી; થયા સમકિતધારી ભવ નિષ્ઠારી, સેવે સુવરવર લળી લળી. સુમતિ સ્વર્ગ દીએ અસુમંતને, મમત મોહ નહિ ભગવંતને; પ્રગટ જ્ઞાન વરી શિવ બાલીકા, તુંબરૂ વીર નમે મહાકાલીકા. ૧ અષ્ટ મહાપ્રતિહારશું એ, શોભે સ્વામી સુપાસ તો, મહા ભાગ અરિહા પ્રભુ એ, સુરનર જેહના દાસ તો, ગુણ અતિશય વરણવ્યા એ, આગમ ગ્રંથ મોઝાર તો, માતંગ શાન્તા સુર સુરી એ, વીર વિઘન અપહાર તો. ૧ (૬) શંખેશ્વર પાર્શ્વ જુહારીએ, સવિ જિન આણા શિર ધારિએ, જિનવાણી સૂણી અઘહારીએ, પદ્માવતી વિધ્ધ વિદારીએ. ૧ શ્રી ચિંતામણી કીજે સેવ, વળી વંદુ ચોવિશે દેવ; વિજય કહે આગમથી સૂણો, પદ્માવતીનો મહિમા ઘણો.૧ For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધચક્ર આરાધો સાધો વાંછિત કાજ, શ્રી અરિહંતાદિક સેવ્યાથી શિવરાજ; જિન આગમમાંહી સિદ્ધચક્ર શિરતાજ, વિમલેસર પૂરો ભવિજન વાંછિત આજ. ૧ દધાદહન, શાન્તિઃ શાન્તિમ્ ૧ સાર્વતોમ, સ્તોસ્તાધમ્.૨ સિદ્ધાન્તઃ સ્ટા-જ્જૈનો મુત્યું. ૩ નિર્વાણી વો, વિપ્ન હન્યાત્. ૪ (રાગ -પ્રહ ઊઠી વંદુ) ગીરનારે ગીરવો, વ્હાલો નેમિ નિણંદ; અષ્ટાપદ ઉપર, પૂજી ધરો આણંદ, સિદ્ધાન્તની રચના, ગણધર કરે અનેક; દીવાળી દિવસે, ધો અંબાઈ વિવેક. શ્રી સીમંધર જિનવર સુખકર સાહિબ દેવ, અરિહંત સકલની ભાવ ધરી કરું સેવ; સકલાગમ પારગ ગણધર ભાષિત વાણી, જયવંતી આણા જ્ઞાનવિમલ ગુણખાણી. ૧ વીર દેવ, નિત્યં વળે. ૧ જેના પાદા:, ચુખાન પાન્ત ૨ જૈન વાક્ય, ભૂયાદ્ ભૂત્યે ૩ સિદ્ધાધિદેવી દધાત્ સૌખ્યમ ૪ વિભાગ -૩ સંપૂર્ણ ) For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [વિભાગ-ચોથો) | પ્રાચીન ભાવવાહી ગુwાતી | રાવળ રાગ્રહ શ્રી શત્રુંજયગિરિના સ્તવનો - ૩૩ સિદ્ધાચલ વંદો રે નરનારી, નરનારી, નરનારી સિદ્ધા ૦ નાભિરાયા મરૂદેવાનંદન, દષભદેવ સુખકારી. સિદ્ધા૧ પુંડરિક પમુહા મુનિવર સિદ્ધા, આતમતત્ત્વ વિચારી. સિદ્ધા. ૨ શિવસુખકારણ ભવદુખવારણ, ત્રિભુવન જન હિતકારી. સિદ્ધા૦ ૩ સમકિત શુદ્ધકરણ એ તીરથ, મોહ મિથ્યાત્વનિવારી. સિદ્ધા. ૪ જ્ઞાન ઉધોત પ્રભુ કેવળ ધારી, ભક્તિ કરું એકતારી સિદ્ધા ૦૫ શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાયો; બદષભદેવ પૂજા કરી, લીજે ભવ તણો લાહો - શ્રી રે. ૧. મણિમય મૂરતિ શ્રી ત્રિષભની, નિપાઈ અભિરામ; ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભારતે નામ - શ્રી રે. ૨. નેમિ વિના વેવીશ પ્રભુ આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમો તીરથ નહિ, બોલ્યા સીમંધર વાણી શ્રી રે ૩. પૂરવ નવાણું સમોસર્ચા, સ્વામી શ્રી રાષભ નિણંદ; રામ પાંડવ મુક્ત ગયા, પાખ્યા પરમાનંદ - શ્રી રે. ૪. પૂરવ પુય પસાઉલે, પુંડરીકગિરિ પાયો; કાતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચલ ગાયો - શ્રી ર૦ ૫. For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા, માનું હાથ એ ધર્મનો, શિવતરૂં ફળ લેવા. વિમલા ૧. ઉજ્જવલ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તરા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબર ગંગા. વિમલા, ૨. કોઈ અનેરું જગ નહિ, એ તીરથ તોલે; એમ શ્રીમુખ હરિ આગળે, શ્રી સીમંધર બોલેવિમલા ૩. જે સઘળાં તીરથ કહાં, ચાકા ફળ કહિએ; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફલ લહિએ. વિમલા૦ ૪. જન્મ સફલ હોય તેહનો, જે એ ગિરિ વંદે; સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નંદે. વિમલા ૫. (રાગ - વિચરતા ગામોગામ) સિદ્ધાચલ ગુણ ગેહ, ભવિ પ્રણમો ધરી નેહ; આજહો સોહે રે મન મોહે, તીરથ રાજીયોજી. ૧ આદીશ્વર અરિહંત, મુકિત વધૂનો કત; આજહો પૂરવ વાર નવાણું, આવી સમોસર્ચાજી. ૨ સકલ સુરાસુર રાજ, કિન્નરદેવ સમાજ; આજહો સેવા રે સારે, તે કરજોડી કરી જી. ૩ દર્શનથી દુઃખ દૂર, સેવે સુખ ભરપુર; આજહો એણે રે કલિકાલે, કલ્પતરૂ અજી. ૪ પુંડરીકગિરિ દશાન, લહિચે બહુ ચશ માન આજહો દીપે રે અધિકી તસ, જ્ઞાનકલા ધણીજી. ૫ For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૧૬૮ બબબબ સિદ્ધાચલગિરિ ભેટયા રે, ધન્ય ભાગ્ય હમારા, એ ગિરિવરનો મહિમા મોટો, કહેતાં ન આવે પારા, રાચણ રૂખ સમોસર્યા સ્વામી, પૂર્વ નવાણું વારા રે. ધન્ય૦ ૧. મૂળનાયક શ્રી આદિ જિનેશ્વર, ચઉમુખ પ્રતિમા ચાર; અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂલ આધારા રે. ધન્ય૦ ૨ ભાવ ભક્તિ શું પ્રભુ ગુણ ગાતાં, અપના જન્મ સુધારા યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચ ગતિ વારા રે. ધન્ય૦ ૩ દૂર દેશાંતરથી હું આવ્યો, શ્રવણે સુણી ગુણ તોરા; પતિત ઉદ્ધારણ બીરુદ તુમારું, એ તીરથ જગ સારા રે. ધન્ય. ૪ સંવત અઢારસે ત્યાશી માસ અષાઢા, વદી આઠમ ભોમવારા; પ્રભુજી કે ચરણ પ્રતાપ કે સંગસે, ખિમારતના પ્રભુ પ્યારા રે. ધન્ય ૫ મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે, દેખીને હરખીત થાય; વિધિશું કીજે રે જાત્રા એહની રે, ભવભવનાં દુઃખ જાય. મારું. ૧ પાંચમે આરે રે પાવન કારણે રે, એ સમું તીરથ ન કોય; મોટો મહિમા રે જગમાં એકનો રે, આ ભરતે ઇહાં જોય. મારું ૨ ઘણગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિધ્યાં સાધુ અનંત; કઠિન કરમ પણ એ ગિરિ ફરસતાં રે, હોચે કરમ નિશાંત. મારું૦ ૩ જૈનધર્મ તે સાચો જાણીએ રે, માનું તીરથ એ સ્તંભ; સુરનર કિન્નર નૃપ વિધાધરા રે, કરતા નાટારંભ, મારું ૪ ધન ધન દહાડો રે ધન વેળા ઘડી રે, ઘરીએ હૃદય મોઝાર; જ્ઞાનવિમલસૂરિ ગુણ એહના ધણા રે, કહેતા ન આવે પાર. મારું પ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (અર્વાચિન હોય તેમ લાગે છે) ઐસી દશા હો ભગવન, જબ પ્રાણ તનસે નિકલે, ગિરિરાજ કી હો છાયા, મન મે ન હોવે માયા, તપસે હો શુદ્ધ કાયા. ૧ ઉરમેં ન માન હોવે, દિલ એક તાન હોવે, તમચરણ ધ્યાન હોવે ૨ સંસાર દુઃખ હરણાં, જૈન ધર્મકા હો શરણાં, હો કર્મ મર્મ ખરણાં. ૩ અનશનકો સિદ્ધ વટ હો, પ્રભુ આદિદેવ ઘટ હો, ગુરૂરાજ ભી નિકટ હો. ૪ ચહ દાન મુજકો દીજે, ઇતની દયા તો કીજે, અરજી સેવક (તિલક) કી લીજે. ૫ આજ મારાં નયણાં સફળ થયાં, શ્રી સિદ્ધાચલ નિરખી; ગિરિને વધાવું મોતીડે, મારા હૈડામાં હરખી. આજ૦ ૧ ધન્ય ધન્ય સોરઠ દેશને, જિહાં એ તીરથ જોડી; વિમલાચલ ગિરનારને, વંદુ બે કર જોડી. આજ૦ ૨ સાધુ અનંતા ઇણે ગિરિ, સિદ્ધાં અણસણ લેઈ; રામ પાંડવ નારદ બાષિ, બીજા મુનિવર કે ઈ. આજ૦ ૩ માનવ ભવ પામી કરી, નવિ એ તીર ભેટે; પાપ કરમ જે આકરાં, કહો કેણી પેરે મેટે.? આજ ૦ ૪ For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીરાજ સમરું સદા, સારે વંછિત કાજ; દુઃખ દોહગ દૂર કરી, આપે અવિચલરાજ. આજ૦ ૫ સુખના અભિલાષી પ્રાણીચા, વાંછે અવિચલ સુખડાં; માણેક મુનિ ગિરિ ધ્યાનથી, ભાંગે ભવોભવ દુખડાં. આજ૦ ૬ સિદ્ધાચલનો વાસી પ્યારો, લાગે મોરા રાજીંદા, ઘણ રે ડુંગરીઆમાં ઝીણી ઝીણી કોરણી, ઉપર શિખર બિરાજે - મોસિ. ૧ કાને કુંડળ માથે મુગટ બિરાજે, બાહે બાજુબંધ છાજે - મોસિવ ૨ ચઉમુખ બિંબ અનોપમ છાજે, અદ્ભુત દીઠે દુખ ભાંજે - મો. સિ. ૩ યુવા યુવા ચંદન ઓર અગરજા, કેસર તિલક વિરાજે- મોસિ૪ ઘણગિરિ સાધુ અનંતા સિધ્યા, કહેતાં પાર ન આવે. - મો. સિ ૫ જ્ઞાનવિમલ પ્રભુ એણી પેરે બોલે, આ ભવ પાર ઉતારો - મોસિ. ૬ ભવજલ પાર ઉતાર આણંદજી, મુજ પાપીને તુ તાર, શ્રીસિદ્ધાચલ તીરથરાજા, ગણ ભુવનમાં સાર; પૂર્વ નવ્વાણું વારા શત્રુંજય, આવ્યા શ્રી નાભિકુમાર. ૧ આજ હમારે સુરતરૂં પ્રગટ્યો, દીઠો તુજ દેદાર, ભવોભવ ભટકી શરણે આવ્યો, રાખો લાજ આ વાર. ૨ ભરતાદિક અસંખ્યને તાર્યા, તિમ પ્રભુ મુજને તાર, માતા મરૂદેવાને દીધું, કેવળજ્ઞાન ઉદાર.૩ ક્ષાચિક મુજને સમકિત આપો, એહી જ પરમ આધાર, દીનદયાળુ દરિશન દીજે, પાચ પડું સો વાર. ૪ For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org અવસર પામી અરજ સુણીને, વિનતડી અવધાર, નીતિવિજયના બાલસિદ્ધિની, આવાગમન નિવાર. ૫ ૧૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૧ (રાગ - વીરકુંવરની વાતડી કોને કહીએ) વિમલગિરિને ભેટતા સુખ પાયો, હાંરે સુખ પાચો રે સુખ પાયો, હાંરે આનંદ અતિ દિલ છાયો, હારે નમતાં ગિરિરાજ. ૧ મુજ મનમંદિર ૠષભની અતિ પ્યારી, હાંરે સોહે મુરતિ મોહનગારી, હાંરે જસ મહિમા છે અતિભારી, હાંરે માનુ મોહનવેલ. ૨ આસપાસ જિનબિંબને દિલ ધરીયે, હારે રાયણ પગલા ન વિસરીયે, હાંરે પુંડરીક ગણધર ગુણ વરીયે, હાંરે કરો જન્મ પવિત્ર. ૩ ઋષભ પ્રભુજી આવીયા દીલધારી, હાંરે પૂર્વ નવ્વાણુ વારી, હાંરે મુનિઘ્યાન ધરૂં અતિભારી, હાંરે તીર્થ નમું ગુણખાણ. ૪ પુંડરીકાચલ નામથી ઓળખાયો, હાંરે જ્ઞાતાસૂત્રમાં તીર્થ બતાયો, હાંરે સીમંધરજિન મુખ સે ગાયો, હાંરે નામ લીયે દુઃખ જાય. ૫ તીર્થ પ્રતાપે ભેટીયે મનોહારી, હારે દેશસોરઠ રૂડો શણગારી, હાંરે સૌભાગ્યવિજયને પ્યારી, હાંરે નમીયે વારંવાર. ૬ (૧૨ એક દિન પુંડરીક ગણધરુ રે લાલ ! પૂછે શ્રી આદિજિણંદ સુખકારી રે; “કહીયે તે ભવજલ ઊતરી રે લાલ ! પામીશ પરમાનંદ ભવવારી રે ?” એક ૦ ૧. કહે જિન “ઇણગિરિ પામશો રે લાલ ! જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વાધશે રે લાલ ! અધિક અધિક મંડાણ નિરધારી રે.” એક૦ ૨ For Private And Personal Use Only એમ નિસુણીને ઇહાં આવીઆ રે લાલ ! ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે; પંચ કોડી મુનિ પરિવર્યા રે લાલ ! હુઆ સિદ્ધિ હજુર ભવ વારી રે. એક૦ ૩. •****** *+++++++ **** Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્રી પૂનમ દિન કીજીએ રે લાલ! પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગા રે લાલ ! લોગસ્સ થઈ નમુક્કાર નરનારી રે. એક ૪. દશ વીશ ત્રીસ ચાલીશ ભલા રે લાલ ! પચ્ચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીએ રે લાલ! જેમ હોય જ્ઞાન વિશાળ મનોહારી રે. એક ૫ વિમલાચલ જઈ વસીજે, ચાલોને સખી વિ. આદિ અનાદિ નિગોદમાં વસીયો, પુન્ય ઉદયે નીકસીચો; ચાર ગતિમાં ભ્રમણ કરીને, લાખ ચોરાશી ફરશીયો. ચાલો. ૧ દેવનારકી તીર્ચચમાંહી વળી, દુખ સહ્યાં અનિશિયે; પુચ પ્રભાવે મનુષ્ય ભવ પામી, દેશ આરજમાં વસીયે. ચાલો ૨ દેવગુરૂ ને જૈન ધર્મ પામી, આતમ બદ્ધિ ઉલ્લસીયે; શ્રી સિદ્ધાચલ નયણે નિહાલી, પાપ તિમિરથી ખસીયે. ચાલો. ૩ કાલ અનાદિના મોહરાચનાં, મસી લઇને મુખ ઘસીયે; શ્રી આદીશ્વર ચરણ પસાથે, ક્ષમા ખગ લઈ ઘસીયે. ચાલો૦ ૪ મોહને મારી આતમ તારી, શિવપુરમાં જઇ વસીએ; જિન ઉત્તમ પદ રૂપ નિહાળી, કેવળ લક્ષ્મી ફરસીયે. ચાલો૦ ૫ જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ; પૂરવ નવાણુ વાર શેત્રુજાગિરિ, બાષભજિણંદ સમોસરીએ. વિમલ૦ ૧ કોડી સહસ ભવ પાતક ગુટે, શેત્રુંજા સામું ડગ ભરીએ. વિમલ૦ ૨ સાત છઠ્ઠ દોચ અઠ્ઠમ તપસ્યા કરી ચઢીએ ગિરિવરિએ. વિમલ૦ ૩ પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ઘરીએ. વિમલ૦ ૪ પાપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ. વિમલ૦ ૫ For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org # ********* ૧૭૩ ભૂમિસંથારો ને નારીતણો સંગ, દૂર થકી પરિહરીએ. વિમલ૦૬ સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરુ સાથે પદ ચરીએ. વિમલ૦૭ પડિક્કમણાં દોચ વિધિશું કરી, પાપ પડલ વિખરીએ. વિમલ૦ ૮ કલિકાલે એ તીરથ મોટું, પ્રવહણ જેમ ભરદરીએ. વિમલ૦ ૯ ઉત્તમ એ ગિરિવર સેવંતા, પદ્મ કહે ભવ તરીએ. વિમલ૦ ૧૦ ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આદીશ્વર અંતરજામી,જીવન જગત આધાર, શાંત સુધારસ જ્ઞાને ભરીયો, સિદ્ધાચળ શણગાર; રાયણ રૂડી રે, જીહાં પ્રભુ પાય ઘરે, વિમળગિરિ વંદો રે, દેખત દુ:ખ હરે, પુણ્યવંતા પ્રાણી રે, પ્રભુજીની સેવા કરે. વિમળ૦ ૧ ગુણ અનંતા ગિરિવર કેરા, સિધ્યા સાધુ અનંત; વળી રે સિદ્ધશે વાર અનંતી, એમ ભાખે ભગવંત; ભવોભવ કેરાં રે, પાતિક દૂર કરે. વિમળ૦ ૨ વાવડીયું રસકુંપા કેરી, મણિ માણેકની ખાણ; રત્નખાણ બહુ રાજે હો તીરથ, એવી શ્રી જિનવાણ; સુખના સ્નેહી રે, બંધન દૂર કરે. વિમળ૦ ૩ પાંચ કોડીશું પુંડરીક સિધ્યા, ત્રણ કોડીશું રામ; વીશ કોડીશું પાંડવ મુક્તે, સિદ્ધક્ષેત્ર સિદ્ધ ઠામ; મુનિવર મોટા રે, અનંતા મુક્તિ વરે. વિમળ૦ ૪ ઐસો તીરથ ઓર ન જગમેં, ભાખે શ્રી જિનભાણ; દુરગતિ કાપે ને પાર ઉતારે વ્હાલો, આપે કેવલનાણ; ભવિજન ભાવે રે, જે એહનું ધ્યાન ધરે, વિમળ ૦ ૫ દ્રવ્યભાવશું પૂજા કરતાં,પૂજો શ્રી જિનરાય; ચિદાનંદ સુખ આતમવેદી, જ્યોતિસેં જ્યોતિ મિલાય; કીરતી એહની રે, માણેક મુનિ કરે. વિમળ૦ ૬ ####### For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬) સંવત એક અઠવંતરે રે, જાવડશાનો ઉદ્ધાર, ઉધ્ધરજો મુજ સાહિબા રે, નાવે ફરી સંસાર હો જિનજી, ભક્તિ હૃદયમાં ધારજો રે, અંતરવૈરી વારજો રે, તારો દીન દયાળ. ૧ બાહડ મળી ચૌદમો રે, તીશે કર્યો ઉદ્ધાર, બાર તેરોત્તર વર્ષમાં રે, વંશ શ્રીમાળી સાર હો જિનજી. ૨ સંવત તેર એકતરે રે, સમરોશા ઓસવાલ, ચાચ દ્રવ્ય વિધિ શુદ્ધતા રેપનરમો ઉદ્ધાર હો જિનજી ૩ પારશે સત્યાશીયે રે, સોલમો એ ઉદ્ધાર, કર્માશાએ કરાવીઓ રે, વરતે છે જયજયકાર હો જિનજી. ૪ સૂરિ દુપસહ ઉપદેશથી રે, વિમળવાહન ભૂપાલ, છેલ્લો ઉદ્ધાર કરાવશે રે, સાસગિરિ ઉજમાળ હો જીનજી. ૫ ભવ્યગિરિ સિદ્ધશેખરો રે, મહાસ ને માલ્યવંત, પૃથ્વીપીઠ દુઃખહર ગિરિ રે, મુક્તિરાજ મણિકંત હો જિનજી. ૬ મેરૂ મહિધર એ ગિરિ રે, નામે સદા સુખ થાય, શ્રી શુભવીર ને ચિત્તથી રે, ઘડીય ન મેલણ જાય હો જિનજી. ૭ વિમલાચલ વિમલાપાણી, શીતલતરૂ છાયા ઠરાણી; રસવેધક કંચન ખાણી, કહે ઇન્દ્ર સુણો ઇન્દ્રાણી! સનેહી સંત ! એ ગિરિ સેવો, ચઉદ ક્ષેત્રમાં તીરથ નહિ એવો. ૧ છ'રી પાળી ઉલ્લાસીએ, છઠ્ઠ અઠ્ઠમ કાચા કસીએ, મોહ મલ્લની સામા ઘસીએ, વિમલાચલ વેગે વસીએ. ૨ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્ય સ્થાનક કર્મ જે કરીએ, તે અણગિરિ હેઠા કરીએ, પાછળ પ્રદક્ષિણા ફરીએ, ભવજલધિ હેલા તરીએ. ૩ શિવમંદિર ચઢવા કાજે, સોપાનની પંક્તિ બિરાજે, ચઢતાં સમકિતી છાજે, દુરભવ્ય અભવ્ય તે લાજે. ૪ પાંડવ પમુહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરતા, પરમાતમ ભાવ ભજંતા, સિદ્ધાચલ સિદ્ધા અનંતા. ૫ ષમાસી ધ્યાન ધરાવે, શુકરાજા તે રાજ્યને પાવે, બહિરંતર શરુ હરાવે, શSજય નામ ધરાવે. ૬ પ્રણિધાને ભજો ગિરિ જાયો, તીર્થકર નામ નિકાચો, મોહરાયને લાગે તમાચો, શુભવીર વિમલગિરિ સાચો. ૭ ગિરિવર દરિસણ વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ ખપાવે; ગિરિ બાષભ જિનેશ્વર પૂજા રચાવે, નવ નવ નામે ગિરિગુણ ગાવે. ગિરિ૦ ૧ સહસ કમલ ને મુક્તિનિલય ગિરિ, સિદ્ધાચળ શતકૂટ કહાવે; ગિરિ ટંક કદંબને કોડી નિવાસો, લોહિત તાલધ્વજ સુર ગાવે. ગિરિ૦ ૨ ટંકાદિ પંચ ફૂટ સજીવન, સુરનર મુનિ મળી નામ થપાવે; ગિરિ રચણખાણ જડબૂટી ગુફાઓ, રસકૂપિકા ગુરુ ઇહાં બતાવે. ગિરિ૦ ૩ પણ પુન્યવંતા પ્રાણી પાવે, પુન્ય કારણ પ્રભુ પૂજા રચાવે; ગિરિ દશ કોટી શ્રાવકને જમાડે, જૈન તીર્થ યાત્રા કરી આવે. ગિરિ. ૪ તેથી એક મુનિ દાન દિચંતા, લાભ ઘણો સિદ્ધાચળ થાવે; ગિરિ૦ ચંદ્રશેખર નિજ ભગિની ભોગી, તે પણ એ ગિરિ મોક્ષે જાવે. ગિરિ. ૫ ચાર હત્યારા નર પદારા, દેવ ગુરુદ્રવ્ય ચોરી ખાવે; ગિરિ૦ ચૈત્રી કાર્તિકી પૂનમ યાત્રા, તપ જપ ધ્યાનથી પાપ જલાવે. ગિરિ૦ ૬ For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાષભસેન જિન આદિ અસંખ્યા, તીર્થકર મુક્તિ સુખ પાવે; ગિરિ૦ શિવવધૂ વરવા મંડપ એ ગિરિ, શ્રી શુભવીર વચન રસ ગાવે. ગિરિ૦ ૦ તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચલ જાશું, 2ષભ નિરાંદ જુહારીને, સુરજકુંડમાં ન્હાશું. તે દિન ૧ સમવસરણમાં બેસીને, જિનવરની વાણી, સાંભળશું સાચે મને, પરમારથ જાણી. તે દિન ૨ સમકિત વ્રત સૂધાં ધરી, સગુરુને વંદી, પાપ સવ આલોઇને, નિજ આતમ નીંદી. તે દિન ૩ પડિક્કમણાં દોય ટંકનાં, કરશું મન કોડે, વિષય કષાય વિસારીને, તપ કરશું હોડે. તે દિન ૪ વહાલા ને વૈરી વિચે, નવિ કરશે વેરો, પરના અવગુણ દેખીને, નવિ કરશું ચેરો. તે દિન ૫ ધર્મસ્થાનક ધન વાપરી, છકાયને હેતે, પંચમહાવ્રત લેઇને, પાળશું મન પ્રીતે. તે દિન- ૬ કાચાની માયા મેલીને, પરિસરને સહેશું, સુખ દુઃખ સરવે વિસારીને, સમભાવે રહીશું. તે દિન અરિહંત દેવને ઓળખી, ગુણ તેહના ગાશું, ઉદયરત્ન એમ ઉચ્ચરે, ત્યારે નિર્મળ થાશું. તે દિન- ૮ (રાગ - પ્રીતલડી બંધાણી રે) શોભા શી કહું રે શેત્રુંજા તણી, જીહાં વસીયા છે પ્રથમ તીર્થંકર દેવ જો; રૂડી રે રાવણ તળે ઋષભ સમોસ, ચોસઠ સુરપતિ સારે પ્રભુની સેવ જો. શોભા ૦ ૧ નિરો તે નાભિરામ કેરા પગને, માતા મરુદેવી કેરા નંદ જો; ડર વિનીતા નગરીનો ઘણી, મખડું સોહિયે શરદ પૂનમનો ચંદ જો. શોભા ૨ For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરખોને નારી કંથને વિનવે, પિયુડા મુજને પાલીતણા દેખાડ જો; એ ગિરિ પૂર્વ નવાણું સમોસ, માટે મુજને આદીશ્વર ભેટાવ જો; શોભા ૩ મારે મન જાવાની ઘણી હોંશ છે, ક્યારે જાવું ને ક્યારે કરું દરશન જો; તે માટે મન મારું તલસે ઘણું, નચણે નિહાળું તો ઠરે મારા લોચન જો. શોભા૪ એવી તે અરજ પ્રભુજી સાંભળો, હુકમ કરો તો આવું તમારી પાસ જો; મહેર કરીને એક વાર દરિશન દિજીએ, શ્રી શુભવીરની પહોંચે મનની આશ જે. શોભા ૫ મોરા આતમરામ કુણ દિન શેગુંજે જાશે; શેત્રુંજય કેરી પાજે ચડંતાં, બાષભતણાં ગુણ ગાશું. મોરા આતમરામ કુણદિન.. .... ............. મોરા૦ ૧ એ ગિરિવરનો મહિમા સુણી, હૈડે સમકિત વાચ્યું; જિનવર ભાવ સહિત પુજીને, ભવે ભાવે નિર્મળ થાશું. મોરા૦ ૨ મન વચ કાચ નિર્મળ કરીને, સુરજ કુંડમાં ન્હાશું મરૂદેવીનો નંદન નિરખી, પાતિક દૂરે પલાગ્યું. મોરા૦ ૩ ઘણગિરિ સિદ્ધ અનંતા હુઆ, ધ્યાન સદા તસ ધ્યાશું સકલ જનમમાં એ માનવભવ, લેખે કરી, સરાસું. મોરા૦ ૪ સરવર પુજીત પદ કજ રજ, મિલવટે તિલક ચડાવશું; મનમાં હરસી ડુંગર ફરસી, હૈડે હરખિત થાશું. મોરા૦ ૫ | સમકિત ધારી સ્વામી સાથે સદ્ગુરૂ સમકિત લાશું; છ' રી પાળી પાપ પખાળી, દુર્ગતિ દૂરે પલાશું. મોરા૦ ૬ શ્રી જિનનામી સમકિત પામી, લેખે ત્યારે ગણાશે; જ્ઞાનવિમલ કહે ધનધન તે દિન, પરમાનંદ પદ પાશું. મોરા ૦૦ આંખડી રે મેં આજ, શત્રુંજય દીઠો રે; સવા લાખ ટકાનો દહાડો રે, લાગે મને મીઠો રે. For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૦૮ - ૨૪ જ જ સફલ થયો મારા મનનો ઉમાહો, વાલા મારા, ભવનો સંશય ભાંગ્યો રે; નરક તિર્યંચગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યો રે. શત્રુ. ૧ માનવભવનો લાહો લીજે, વાલા દેહડી પાવન કીજે રે, સોના-રૂપાને ફુલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજે રે. શત્રુ. ૨ દુધડે પખાળીને કેસર ઘોળી, વાલાશ્રી આદીશ્વર પૂજ્યા રે, શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, પાપ મેવાસી ધ્રુજ્યા રે. શણું૦ ૩. શ્રીમુખ સુધર્મા સુરપતિ આગે, વાલાવીરનિણંદ એમ બોલે રે, ત્રણ ભુવનમાં તીરથ મોટું, નહિ કોઈ શત્રુંજય તોલે રે. શત્રુ. ૪ ઇન્દ્ર સરિખા એ તીરથની, વાલા ચાકરી ચિત્તમાં ચાહે રે, કાયાની તો કાસળ કાઢી, સુરજકુંડમાં નાહે રે. શત્રુ. ૫ કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે, વાલા. સાધુ અનંતા સિધ્યા રે; તે માટે એ તીરથ મોટું, ઉદ્ધાર અનંતા કીધા રે. શણું૦ ૬ નાભિરાયા સુત નયણે જોતાં, વાલામેહ અમીરસ વૂઠયા રે; ઉદયરત્ન કહે આજ મારે પોતે, શ્રી આદીશ્વર ગૂઠયા રે. શત્રુ છે (૨૩) ચાલો ચાલો વિમલગિરિ જઇએ રે, ભવજલ તરવાને, તમે જયણાએ ધરજો પાયરે, પાર ઉતરવાને, બાલ કાલની ચેષ્ટા ટાળી, હાંરે હંતો ધર્મ ચૌવન હવે પાયો રે; ભૂલ અનાદિની દૂર નિવારી, હાંરે હું તો અનુભવમાં લય લાયો રે, પાર ચાલો૧ ભવ તૃષ્ણા સવિ દૂર નિવારી, હાંરે મારી જિન ચરણે લચ લાગી રે સંવર ભાવમાં દિલ હવે ઠરીયું હાંરે મારી ભવની ભાવઠ ભાંગી રે. પારચાલો૦ ૨ સચિવ સર્વનો ત્યાગ કરીને, હાંરે નિત્ય એકાસણ તપ કારી રે; પડિમણાં દય ટંકનાં કરશું હાંરે ભલી અમૃતક્રિયા દિલ ધારી રે. પારો ચાલો૦ ૩ For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્રત ઉચ્ચરશું ગુરૂની સાખે, હાંરે હું તો યથાશક્તિ અનુસારે રે; ગુરૂ સાથે !ઙશું ગિરિ પાજે, હાંરે એ તો ભોદધિ બૂડતાં તારે રે. પાર૰ ચાલો૦ ૪ ૧૯ ભવતારક એ તીરથ ફરસી, હાંરે હું તો સુરજકુંડમાં નાહીં રે; અષ્ટપ્રકારી આદિ જિણંદની, હાંરે હુંતો પૂજા કરીશ લય લાહી રે. પાર૦ ચાલો૦ ૫ તીરથપતિ ને તીરથ સેવા, હાંરે એ તો સાચા મોક્ષા મેવા રે; સાત છઠ્ઠ દોય અઠ્ઠમ કરીને, હાંરે મને સ્વામીવચ્છલની હેવા રે. પાર૦ ચાલો૦ ૬ પ્રભુપદપદ્મ રાયણ તલે પૂજી, હાંરે હું તો પામીશ હરખ અપાર રે; રૂપવિજય પ્રભુ ધ્યાન પસાથે, હાંરે હું તો પામીશ સુખ શ્રીકાર રે. પાર૰ ચાલો૦ ૭ (૨૪ તીરથની આશાતના નવિ કરીયે, હાંરે નવિ કરીયે રે નવિ કરીયે; હાંરે ધૂપ ધ્યાન ઘટા અનુસરીએ, હાંરે તરિયે સંસાર. તી૦ ૧ આશાતના કરતાં થકાં ધન હાણી, ભૂખ્યાં ન મળે અન્નપાણી; કાચા વળી રોગે ભરાણી, હાંરે આ ભવમાં એમ. તી૦ ૨ પરભવ પરમાધામીને વશ પડશે, વૈતરણી નદીમાં ભળશે; અગ્નિને કુડે બળશે, હાંરે નહીં શરણું કોય. તી૦ ૩ પૂરવ નવાણું નાથજી ઇહાં આવ્યા, સાધુ કેઈ મોક્ષે સિધાવ્યા; શ્રાવક પણ સિદ્ધિ સુહાવ્યા, હાંરે જપતા ગિરિનામ. તી ૪ અષ્ટોત્તર શતકુટ એ ગિરિ ઠામે, સૌંદર્ય યશોધર નામે; પ્રીતિમંડણ કામુક કામે, હાંરે વળી સહજાનંદ તી ૫ ***** મહેન્દ્રધ્વજ સરવારથ સિદ્ધ કહીએ, પ્રિયંકર નામ એ લહીયે; ગિરિ શિતલ છાંયે રહીએ, હાંરે નિત્ય કરિયે ધ્યાન. તી ૬ પૂજા નવાણું પ્રકારની એમ કીજે, નરભવનો લાહો લીજે; વળી દાન સુપાત્રે દીજે, હારે ચઢતે પરિણામ. તી ૭ For Private And Personal Use Only ++++++++++++++++++++ Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ જ સેવન ફલ સંસારમાં કરે લીલા, રમણી ધન સુંદર બાલા; શુભવીર વિનોદ વિશાલા, હાંરે મંગળ શિવમાલ તા. ૮ સિદ્ધાચળ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે, જાણે દર્શન અમૃત પીવો રે, આદીશ્વર અલબેલો છે, શિવ સોમજસાની લારે રે, આ તેરકોડી મુનિ પરિવારે રે. આ સિદ્ધા. ૧ કરે શિવસુંદરીનું આણું રે, આ. નારદજી લાખ એકાણું રે. આ. વસુદેવની નારી પ્રસિદ્ધિ રે, આ. પાંત્રીસ હજાર તે સિદ્ધિ . આ સિદ્ધા૨ લાખ બાવન ને એક કોડી રે, આ. પંચાવન સહસ ને જોડી રે, આ. સાતસે સત્યોતેર સાધુ રે, આ. પ્રભુ શાન્તિ ચોમાસું કીધું રે. આ સિદ્ધા. ૩ તવ એ વરીયા શીવનારી રે, આ. ચૌદ સહસ મુનિ દમિતારી રે, આ. પ્રધુમ્નપ્રિયા અચંભી રે, આ. ચવાલીસસે વૈદર્ભિ રે. આ સિદ્ધા. ૪ થાવસ્યાપુત્ર હજારે રે, આ. શુક પરિવ્રાજક એ ધારે રે, આ. સેલગ પણસચ વિખ્યાત રે, આ. સુભદ્ર મુનિ સયસાતે રે. આ સિદ્ધા૫ ભવતરિયા તેણે ભવ તારણ રે, આ. ગજચંદ્ર મહોદય કારણ રે, આ. સુરકાંત અચલ અભિનંદો રે, આ. સુમતિ શ્રેષ્ઠા ભયકંદો રે. આ સિદ્ધા. ૬ ઇહાં મોક્ષે ગયા કેઈ કોટી રે, આ. અમને પણ આશા મોટી રે, આ. શ્રદ્ધા સંવેગે ભરિયો રે, આ. મે મોટો દરિયો તરિયો રે, આ. સિદ્ધા છે શ્રદ્ધાવિણ કુણ ઇહાં આવે રે, આ. લઘુ જળમાં કેમ તે નાવે રે, આ. તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે, આ. શુભવીરને હેડે, વહાલો રે. આ. સિદ્ધા. ૮ ભરતની પાટે ભૂપતિ રે, સિદ્ધિ વર્ચા એણે હાય, સલુણા; અસંખ્યાતા તિહાં લગેરે, હુઆ અજિત જિનરાય સલુણા. જિમ ૧ ... . - - - - - - For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિમજિમ એ ગિરિ ભેટીએ રે, તિમ તિમ પાપ પલાય સલુણા; અજિત જિનેશ્વર સાહિબો રે, ચોમાસુ રહી જાચ સલુણા. જિમ... ૨ સાગર મુનિ એક કોડીશું રે, તોડ્યા કર્મના પાસ સલુણા; પાંચ કોડી મુનિરાજ શું રે, ભરત લહ્યાં શિવવાસ સલુણા. જિમ ૩ આદીશ્વર ઉપકારથી રે, સારકોડી સાથ સલુણા; અજિતસેન સિદ્ધાચળે રે,ઝાલ્યા શિવહુ હાથ સલુણા. જિમ ૪ અજિતનાથ મુનિ ચૈત્રની રે, પુનમે દશ હજાર સલુણા; આદિત્ય શા મુક્તિ વર્યા રે, એક લાખ અણગાર સલુણા. જિમ૦ ૫ અજરામર ક્ષેમકરુ રે, અમરકેતુ ગુણકંદ સલુણા; સહસ પત્ર શિવંકરુ રે, કર્મક્ષય તમાકંદ સલુણા. જિમ ૬ રાજરાજેશ્વર એ ગિરિ રે, નામ છે મંગળરૂપ સલુણા; ગિરિવર રજ તમંજરી રે, શીશ ચઢાવે ભૂપ સલુણા. જિમ૦ દેવયુગાદિ પૂજતા રે, કર્મ હોયે ચકચૂર સલુણા; શ્રી શુભવીરને સાહિબા રે, રહેજો હૈડા હજૂર સલુણા. જિમ૦ ૮ તમે તો ભલે બિરાજો જી, સિદ્ધાચલકે સાહિબ ! તમે તો ભલે બિરાજજી મરૂદેવીનો નંદન રૂડો, નાભિ નરિદ મલ્હાર; જુગલા ધર્મ નિવારણ આવ્યા, પૂરવ નવાણું વાર. તમે તો ૧ મૂળ નાયકની સનમુખ રાજે, પુંડરીક ગણધાર; પંચકોડર્યું ચૈત્રી પુનમે, વરીઆ શિવવધુ સાર. તમે તો ૨ સહકુટ દક્ષિણ બિરાજે, જિનવર સહસ ચોવીશ, ચઉદશેં બાવન ગણધરનાં, પગલાં વામ જગીશ; તમે તો ૩ પ્રભુ પગલાં રાયણ હેઠ, પુજી પરમાનંદ; અષ્ટાપદ ચઉવીશ જિનેશ્વર સમેત વીશ નિણંદ, તમે તો. ૪ For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેરૂપર્વત ચૈત્ય. ઘણેરાં, ચઉમુખ બિંબ અનેક; બાવન જિનાલય દેવળ નીરખી, હરખ લહુ અતીરેક. તુમ તો પj સહસફણાને શામળા પાસજી, સમોવસરણ મંડાણ; છીપાવશીને ખરતરવશી, કંઈ પ્રેમાવશી પરમાણ. તમે તો ૬ સંવત અઢાર ઓગણ પચાશે, ફાગણ અષ્ટમી દીન; ઉજ્વળ પક્ષે ઉજ્વળ હુઓ કાંઈ, ગિરિ ફરસ્યા મુજ મન. તમે તો છે ઇત્યાદિક જિન બિંબ નીહાળી, સાંભરી સિદ્ધની શ્રેણ; ઉત્તમ ગિરિવર કેણિ પરે વીસરે, પદ્મવિજય કહે જેણ. તમે તો ૮ મનના મનોરથ સવિ ફળ્યા એ, સિધ્ધાં વાંછિત કાજ; પૂજો ગિરિરાજને રે, પ્રાચે એ ગિરિ શાશ્વતો એ, ભવજલ તરવા જહાજ. પૂજો૧ મણિ માણેક મુક્તાફળે એ, રજત કનકનાં ફૂલ, પૂજો કેસર ચંદન ઘસી ઘણાં એ, બીજી વસ્તુ અમૂલ. પૂજો. ૨ છઠે અંગે દાખીઓ એ, આઠમે અંગે ભાખ; પૂજો સ્થિરાવલિ પન્ન વરણવ્યો એ, એ આગમની સાખ. પૂજો. ૩ વિમલ કરે ભવિલોકને એ, તેણે વિમલાચલ જાણ; પૂજો શુક રાજાથી વિસ્તર્યો એ, શત્રુંજય ગુણખાણ. પૂજો૦ ૪ પુંડરીક ગણધરથી થયો એ, પુંડરીકગિરિ ગુણધામ; પૂજો સુરનરકૃત એમ જાણીએ એક ઉત્તમ એકવીશ નામ. પૂજો૫ એ ગિરિવરના ગુણ ઘણાં એ, નાણીએ નવિ કહેવાય; પૂજો. જાણે પણ કહી નવિ શકે એ, મૂક ગુડને જાય. પૂજો. ૬ ગિરિવર ફરસન નવિ કર્યો છે, તે રહ્યો ગરમાવાસ, પૂજો નમન દર્શન ફરશન કર્યો છે, પૂરે મનની આશ. પૂજ૦ ૦ For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજ મહોદય મેં લો એ, પામ્યો પ્રમોદ રસાળ; પૂજો, મણિ ઉધોતગિરિ સેવતાં એ, ઘેરઘેર મંગળ માળ. પૂજો૮ વંદના વંદના વંદના રે, ગિરિરાજકું સદા મોરી વંદના, વંદના તે પાપ નિકંદના રે, આદિનાથકું સદા મોરી વંદના; જિનકો દરિસણ દુર્લભ દેખી, કીધી તે કર્મ નિકંદના રે. ગિo ૧ વિષય કષાય તાપ ઉપશમીએ; જિમ મલે બાવન ચંદના રે. ગિ ૨ ધન ધન તે દિન કહી હોશે; થાશે તુમ મુખ દર્શના રે.ગિ. ૩ તિહાં વિશાલ ભાવ પણ હોશે; જિહાં પ્રભુ પદકજ ફર્શના રે. ગિo ૪ ચિત્તામાંહેથી કબહુ ન વિસારું પ્રભુ ગુણગણની ધ્યાવના રે. ગિ. ૫ વળી વળી દરિસણ વહેલું લહીયે; એહવી રહે નિત્ય ભાવના રે. ગિ. ૬ ભવો ભવ અહીજ ચિત્તમાં ચાહુ મેરી ઔર નહિ વિચારણા રે.ગિo o ચિત્રગચંદના મહાવતની પેરે; ફેર ન હોય ઉતારના રે. ગિ. ૮ જ્ઞાનવિમલ પ્રભુ પૂર્ણકૃપાથી સુકૃત સુબોધ સુવાસના રે ગિ. ૯ ૧૦) બાપલડા રે પાતિકડા તમે, શું કરશો હવે રહીને રે; શ્રીસિદ્ધાચલ નયણે નિરખ્યો, દૂર જાઓ તમે વહીને રે. બાપ- ૧ કાલ અનાદિ લગે તુમ સાથે, પ્રીત કરી નિરવહીને રે; આજ થકી પ્રભુ ચરણે રહેવું, એમ શીખવીયું મનને રે. બાપ૦ ૨ દુષમ કાળે ઇણે ભરતે, મુક્તિ નહીં સંઘયણને રે; પણ તુમ ભક્તિ મુક્તિને ખેંચે, ચમક પાષાણ જેમ લોહને રે. બાપ૦ ૩ શુદ્ધ સુવાસન ચુરણ આપ્યું, મિથ્યાપક શોધનને રે; આતમ ભાવ થયો મુજ નિર્મળ, આણંદમય તુજ ભજને રે. બાપ૦ ૪ અક્ષય નિધાન તુજ સમકિત પામી, કુણ વંછે ચલ ધનને રે ? શાંત સુધારસ નયણ કચોળે, સીંચો સેવક તનને રે. બાપ૦ ૫ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાહા અત્યંતર શગુ કરો, ભય ન હોવે મુજને રે; સેવક સુખીયો સુજસ વિલાસી, એ મહિમા પ્રભુ તુજને રે. બાપ૦ ૬ નામ મંત્ર તુમારો સાધ્યો, તે થયો જગ મોહનને રે; તુજ મુખ મુદ્રા નિરખીને હરખું, જેમ ચાતક જલધરને રે. બાપ૦ ૦ તુજ વીણ અવરને દેવ કરીને નવી ચાહું ફરી ફરીને રે; જ્ઞાનવિમલ કહે ભવજલ તારો, સેવક બાહ્ય ગ્રહીને રે. બાપ૦ ૮ સૌ ચાલો સિદ્ધિગિરિ જઇએ, ગિરિ ભેન્ટી પાવન થઈએ, સોરઠદેશે જાત્રાનું મોટું ધામ છે, જ્યા ધર્મશાળાઓ બહુ સોહે, મહેલાતો મનડાં મોહે, એવું સુંદર પાલીતાણા ગામ છે. સી. ૧ જ્યાં તળેટી પહેલી આવે, ગિરિ દર્શન વિરલા પાવે; પ્રભુજીના પગલા પુનિત ને અભિરામ છે. સૌ૦ ૨ જયાં ગિરિવર ચડતાં સમીપે, દેવાલય દિવ્યજ દીપે; બંગાળી બાબુનું અવિચળ એ તો ધામ છે. સૌ૦ ૩ જ્યા કુંડ વિસામા આવે, થાક્યાનો શાક ભુલાવે; પરબો રૂડી પાણીની ઠામો ઠામ છે. સૌ૦ ૪ જ્યાં હડો આકરો આવે, કેડે દઇ હાથ ચડાવે; એવી દેવી હિંગલાદ એનું નામ છે. સૌ૦ ૫ જ્યાં ગિરિવર ચડતાં ભાવે, રામ પોળ છેલ્લે આવે; ડોળીવાળાનું વિસામાનું કામ છે. સૌ૦ ૬ જ્યાં શત્રુંજી નદી વહે છે, સૂરજકુંડ શોભા દે છે; ન્હાયો નહીં કે એનું જીવન બે બદામ છે. સૌ૦ ૦ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *********** ૧૮૫ જ્યાં સોહે શાંતિ દાદા, સોલમા જિન ત્રિભુવન ભ્રાતા; પોળે જાતાં સૌ પહેલાં પ્રણામ છે. સૌ ૮ જ્યા ચક્કેશ્વરી છે માતા, વાઘેસ્વરી દે સુખશાતા; કવડજક્ષાદિ દેવતાઓ તમામ છે. સૌ૦ ૯ જ્યાં આર્દીશ્વર બિરાજે, જે ભવની ભાવઠ ભાંગે; પ્રભુજી પ્યારા નિરાગી ને નિષ્કામ છે. સૌ ૧૦ જ્યાં સોહે પુંડરિક સ્વામી, ગિરૂઆ ગણધર ગુણગામી; અંતરજામી આતમના આરામ છે. સૌ૦ ૧૧ જ્યાં રાયણ છાંચ નિલુડી, પ્રભુ પગલાં પરે પરે રૂડી; શીતળકારી એ વૃક્ષનો વિસામ છે. સૌ૦ ૧૨ જ્યાં નિરખીને નવ ટુંકો, જબ થાયે પાતિકનો ભૂક્કો; દિવ્ય દેહરાનાં અલૌકિક કામ છે. સૌ૦ ૧૩ જ્યાં ગૃહિલીંગ અનંતા, સિદ્ધિ પદ પામ્યા સંતા; પંચમ કાલે એ મુક્તિનું મુકામ છે. સૌ૦ ૧૪ જ્યાં કમલસૂરિ ગુણ ગાવે, તે લાભ અનંતો પાવે; જાત્રા કરવા હૈડાને મોટી હામ છે. સૌ૦ ૧૫ (૩૨ પ્રભુજી જાવું પાલીતાણા શહેર કે, મન હરખે ઘણું રે લોલ; પ્રભુજી સંઘ ઘણેરાં આવે કે, એ ગિરિ ભેટવા રે લોલ, પ્રભુજી આવ્યું પાલીતાણા શહેર કે, તલાટી શોભતી રે લોલ. ૧ પ્રભુજી ગિરિવર ચઢતાં કે, મન હરખે ઘણું રે લોલ; પ્રભુજી આવ્યો હીંગલાજનો હડો કે, કેડે હાથ દઈ ચડો રે લોલ, ૨ પ્રભુજી આવી રામ જ પોલ કે સામી મોતીવસહી રે લોલ; મોતીવસહી દીઠે ઝાકઝમાલ કે, જોવાની જુગતી ભલી રે લોલ. ૩ For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુજી આવી વાઘણ પોળ કે, ડાબા ચક્રેશ્વરી રે લોલ, ચક્રેશ્વરી જિનશાસન રખવાળ કે, સંઘની સહાય કરે રે લોલ. ૪ પ્રભુજી આવી હાથણ પોળ કે, સામા જગધણી રે લોલ; પ્રભુજી આવ્યા મૂળ ગભારે કે, આદીશ્વર ભેટીચા રે લોલ ૫ આદીશ્વર ભેટે ભવદુઃખ જાય કે, શિવસુખ પામીયે રે લોલ; પ્રભુજીનું મુખડું પૂનમ કેરો ચંદકે, મોહ્યો સુરપતિ રે લોલ. ૬ પ્રભુજી તુમ શકી નહીં રહું દૂર કે, ગિરિપંથે વસ્યા રે લોલ; એવી વીરવિજયની વાણી કે શિવસુખ આપજે રે લોલ. ૭ (૧૩) (રાગ- સુણો ચંદાજી) હો સાહેબજી એક નજર કરી નાથ સેવકને તારો. હો સાહેબજી મહેર કરી પૂજાનું ફલ મુજ આપો.. પ્રભુ તુજ મૂરતિ મોહન વેલી, પૂજે સુર અપછરાબેલી, વર ધનસાર કેશર શુભેલી ૧ સિદ્ધાચલ તીરથ ભવિ સેવો,ચૌદક્ષેત્રમાં તીરથ નહિ એવો, એમ બોલે દેવાધિદેવો ૨ ગિરનારે જઇએ નેમ પાસે, ઇહાં ભવિઝન સિદ્ધ થાશે, જસધ્યાને પાતિકડા નાસે. ૩ આબુગટે આદિ જિનરાયા, નેમનાથ શિવાદેવીના જાયા, જસ ચોસઠ ઇંદ્ર ગુણગાયા ૪ વળી સમેતશિખરે જગના ઇશ, ગયા મોક્ષે જિનવર વીશ, ધ્યેય ધ્યાવો ભવિજન નિશદિશ ૫ અષ્ટાપદે સકલ કરમ ટાળી,પ્રભુ વરિયા શિવવધૂ લટકાળી, આદીશ્વર પૂજતાં દીવાળી ૬ એ આદે તીરથ પ્રણમો રંગે,વળી પૂજો પ્રભુને નવ અંગે, કહે ધર્મચંદ્ર અતિ ઉમંગે છે શિ પરિવાર બિન અનામ) શ્રી આદિનાથ જિન સ્તવનો-૨૩ તુમ દરિસણ ભલે પાયો, પ્રથમ જિન ! તુમ નાભિ નરેસર નંદન નિરૂપમ, માતા મરુદેવી જાયો. પ્ર. ૧ For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજ અમીરસ જલધર ગૂઠો, માનું ગંગાજલે ન્હાયો; સુરતરૂ સુરમણિ પ્રમુખ અનુપમ, તે સવિ આજ મેં પાયો. પ્ર૨ યુગલા ધર્મ નિવારણ તારણ, જગ જસ મંડપ છાયો; પ્રભુ તુજ શાસન વાસન સમકિત, અંતર વૈરી હરાયો. પ્ર. ૩ કુગુરુ કુદેવ કુધર્મની વાસે, મિચ્છા મત મેં ફસાયો; મેં પ્રભુ આજસેં નિશ્ચય કીનો, સવિ મિથ્યાત્વ ગમાયો. પ્ર. ૪ બેર બેર કરૂં વિનતી ઇતની, તુમ સેવા રસ પાયો; જ્ઞાનવિમલ પ્રભુ સાહિબ નજરે, સમકિત પૂરણ સવાયો. પ્ર. ૫ બાલુડો નિઃસ્નેહીં થઈ ગયો રે, છોડ્યું વિનિતાનું રાજ, સંયમ રમણી આરાધવા, લેવા મકિતનું રાજ, મેરે દિલ વસી ગયો વાલમો. ૧ માતાને મેલ્યા એકલા રે, જાયે દિન નવિ રાત, રત્ન સિંહાસન બેસવા, ચાલે અડવાણે પાય. મેરે દિલ. ૨ હાલાનું નામ નવિ વિસરે રે, ઝરે આંસુડાની ધાર, આંખલડી છાયા વળી રે, ગયા વર્ષે હજાર. મેરે દિલ. ૩ કેવળ રત્ન આપી કરી રે, પૂરી માતાની આશ, સમવસરણ લીલા જોઇને, સાધ્યા આતમ કાજ, મેરે દિલ. ૪ ભક્ત વત્સલ ભગવંતને રે, નમે નિર્મલ કાય, આદિ જિણંદ આરાધતાં, મહિમા શિવસુખ થાય. મેરે દિલ. ૫ શષભદેવ હિતકારી, જગતગુરુ અષભદેવ હિતકારી; પ્રથમ તીર્થકર પ્રથમ નરેસર, પ્રથમ ચતિ વ્રતધારી જ૦ ૧ For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરસીદાન દેઇ તુમ જગમેં, ઇલતિ ઇતિ નિવારી; તૈસી કાહી કરત નાહી કરૂણા, સાહિબ બેર હમારી. જ૦ ૨ માગત નહીં હમ હાથી ઘોડે, ધન કન કંચન નારી; દીઓ મોહે ચરણકમલકી સેવા, ચાહિ લાગત મોહે પ્યારી. જ૦ ૩ ભવ લીલા વાસિત સુર ડારે, તુમ પર સબહી ઉવારી; મેં મેરો મન નિશ્ચલ કીનો, તુમ આણા શિરધારી. જ૦ ૪ એસો સાહિબ નહિ કોઈ જગમેં ચાલું હોય દિલદારી; દિલ હી દલાલ પ્રેમ કે બીચે, તિહાં હઠ ખેંચે ગમારી. જ૦ ૫ તુમહી સાહિબ મેં હું બંદા, ચા મત દીઓ વિસારી; શ્રી નચવિજય વિબુધ સેવકકે, તુમ હો પરમ ઉપકારી. જો ૬ ભાષભ જિગંદા બાષભ જિગંદા, તુમ દરિસણ હુએ પરમાનંદા, અહનિશ ધ્યાઉ તુમ દેદારા, મહેર કરીને કરો યારા. ૧ આપણને પૂંઠે જે વળગા, કિમ સરે તેહને કરતાં અળગા, અળગા કીધા પણ રહે વળગ્યા, મોર પીંછ પરે ન હુએ ઊભગા. ૨ તુમ પણ અળગે ચચે કિમ સરશે, ભગતિ ભલી આકર્ષી લેશે, ગગને ઉડે દૂરે પડાઈ, દોરી બળે હાથે રહે આઈ. ૩ મુજ મનડું છે ચપળ સ્વભાવે, તોહે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે, તું તો સમય સમય બદલાયે, ઇમ કિમ પ્રીતિ નિહાવો થાસે. ૪ તે માટે તું સાહિબ મારો, હું છું સેવક ભવોભવ તારો, એહ સંબંધમાં મ હશો ખામી, વાચક માન કહે શિરનામી. ૫ સિદ્ધાચલના વાસી, વિમલાચલના વાસી જિનજી પ્યારા, આદિનાથને વંદન હમારા, For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુજીનું મુખડું મલકે, નયનોમાંથી વરસે, અમીરસ ધારા, આદિનાથને વંદન હમારા. ૧ પ્રભુજીનું મુખડું છે મનડું મીલાકર, દિલમે ભક્તિની જયોત જગાકર, ભજી લે પ્રભુને ભાવે, દુર્ગતિ કદી ન આવે. જિન૦ ૨ ભમીને લાખ ચોર્યાસી હું આવ્યો, પુણ્ય દરિશન તુમારું પાચો, ધન્ય દિવસ મારો, ભવના ફેરા ટાળો. જિન૦ ૩ પ્રભુ અમે માયાના વિલાસી, તમે તો મુક્તિપુરીના વાસી, કર્મબંધન કાપો, મોક્ષસુખ આપો. જિન ૪ અરજી ઉરમાં ધરજો અમારી, અમને આશા છે પ્રભુજી તુમારી, કહે હર્ષ હવે, સાચા સ્વામી તમે, પૂજન કરીએ અમે. જિન૦૫ જગજીવન જગ વાલહો, મરૂદેવીનો નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઉપજે, દર્શન અતિહિ આનંદ લાલ રે. જગ ૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિ સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલો, વાણી અતિહિ રસાલ લાલ રે. જગ ૨ લક્ષણ અંગે વિરાજતાં, અડહિચ સહસ ઉદાર લાલ રે; રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે. જગo ૩ ઇન્દ્ર ચંદ્ર રવિ ગિરિતણા, ગુણ લઇ ધડિયું અંગ લાલ રે; ભાગ્ય કિહાં થકી આવિયું, અચરજ એહ ઉનંગ લાલ રે. જગ૦ ૪ ગુણ સઘળા અંગી કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે; વાચક જશવિજયે યુપ્યો, દેજો સુખનો પોષ લાલ રે. જગ ૫ શેત્રુંજી ગઢના વાસી રે મુજરો માનજો રે, સેવકની સુણી વાતો રે દિલમાં ધારજો રે; પ્રભુ મેં દીઠો તુમારો દેદાર, આજ મને ઉપન્યો હરખ અપાર; સાહિબાની સેવા રે ભવદુઃખ ભાંગશે રે. ૧ For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક અરજ અમારી રે દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરા રે દૂર નિવારજો રે; પ્રભુ મને દુરગતિ પડતો રાખ, તારું દરિસણ વહેલું દાખ. સા. ૨ દોલત સવાઈ રે સોરઠ દેશની રે, બલિહારી હું જાઉં રે પ્રભુ તારા વેશની રે; પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મોહી રહ્યાં સુર નર વૃંદને ભૂપ. સા. ૩ તીરથ ન કોઈ રે શેત્રુંજા સારખું રે, પ્રવચન પેખીને કીધું મેં તો પારખું રે; ત્રીષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ. સા. ૪ ભવોભવ માંગુ રે પ્રભુ તારી સેવના રે, ભાવઠ ન ભાંગે રે જગમાં જે વિના રે, પ્રભુ મારા પુરો મનના કોડ, ઇમ કહે ઉદયરતન કરજેડ. સા. ૫ (રાગ-સિદ્ધચક્રવર સેવા કીજે). બાષભ જિનેસર વંછિત પૂરણ, જાણું વિશવાવીશ, ઉપગારી અવનીતલે મોટા, જેહની ચડતી જગીશ, જગગુરુ પ્યારો રે. પુન્યથકી મેં દીઠો મોહનગારો રે, સરર્સ સુધાથી મીઠો. જગ ૧ નાભિનંદન નજરે નિરખ્યો પરખ્યો પૂરણ ભાગ્યે, નિરવિકારી મુદ્રા જેહની, દીઠે અનુભવ જાગે. જગ ૨ આતમ સુખ ગ્રહવાનું કારણ, દર્શન જ્ઞાન ચારિત્ર, તેને ભય વલી મિથ્યા અજ્ઞાન, અવિરતિ એક વિચિત્ર જગ ૩ સકલ જીવ છે સુખના કામી, તે સુખ અક્ષય મોક્ષ, કર્યજનિત સુખ તે દુઃખરૂપ, સુખ તે આતમ ઝાંખ. જગ ૪ નિરૂપાધિક અક્ષયપદ કેવલ અવ્યાબાધ તે શાવે, પૂરણાનંદ દશાને પામે, રૂપાતીત સ્વભાવે. જગ ૫ અંતરજામી સ્વામી મારો, દયાનરૂચિમાં લાવે, જિન ઉત્તમ પદને અવલંબી, રતનવિજય ગુણ ગાવે. જગ ૬ For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ****************** ૧૯૧ (૧૦ (રાગ-અંતરજામી સુણ અલવેસર) હું તો પાયો પ્રભુના પાય રે, આણ ન લોડું રે, હું તો સાંભળી તારા વેણ કે કાનમાં રોપું રે, જન્મમરણના ફેરા ફરતાં, મેં તો ધ્યાયા ન દેવાધિદેવા, કુગુરૂ કુશાસ્ત્ર તણા ઉપદેશે, લાધી નહીં પ્રભુસેવા. ૧ કનક-કથીરનો ભેદ ન જાણ્યો, મેં તો કાચ મણિ સમ તોલ્યા, વિવેકતણી મેં વાત ન જાણી, વિષ અમૃત કરી ઘોલ્યા. ૨ સમકિતનો લવલેશ ન સમજ્યો, હું તો મિથ્યામતમાં ખૂંચ્યો, પાપ તણે પંથે પરિવરિયો, વિષયે કરી વિગુત્તો. ૩ કોઈક પૂરવ પુન્ય સંયોગે, આરજ કુળે અવતરીયો, આદીશ્વર સાહિબ મુજ મલીયો, તારક ભવજલ તરીયો. ૪ આટલા દિન મેં વાત ન જાણી,તુજથી રહીયો અલગો, ઉદયરત્ન કહે આજ થકી હું તો, તારે પાયે વળગ્યો. ૫ ૧૧ નીલુડીરાયણ શીતલ છાયા, ૠષભ જિણંદ સમોસર્યા રે, ભરત ચક્રવર્તી વંદન આવ્યા સંશય તાતને પૂછીયા રે. ૧ કહો તાતજી શા પુણ્ય તીર્થંકર થયા, શા પુણ્યે અમે ચક્રવર્તી રે, શા પુણ્યે બાહુબલી રાણા થયા, શા પુન્યે માતાજી મરૂદેવા રે. ૨ શા પુણ્યે બ્રાહ્મી સુંદરી થયા, શા પુણ્યે સુંદરી શિવવર્યા રે, ૠષભ કહે સુણો ભરતજી રાય, પૂર્વભવની કહું વાતડી રે. ૩ દાન સુપાત્ર અમે વહોરાવીયા, તે પુણ્યે અમે તીર્થંકર રે, પાંચસો મુનિને ભાત પાણી વહોરાવ્યાં, તે પુણ્યે તમે ચક્રવર્તી રે. ૪ For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચસો મુનિની વૈયાવચ્ચ કીધી, તે પુર્વે બાહુબળી રાણોજી થયારે, કેળ કંથેરામાં કર્મ ખપાવ્યા, તે પુજે મરૂદેવી માતા રે. ૫ રાજ રિદ્ધિ છોડીને સંચમ લીધો, તે પુણ્ય બ્રાહી સુંદરી રે, તપ જપ કરી કર્મઅપાવ્યા, તે પુણ્ય સુંદરી શિવ ગયા રે. ૬ ધર્મ તણા ફળ એહવા જાણો, જ્ઞાનવિમલસૂરિ એમ ભાખે રે, જે નર ગાશે જે નર ભણશે, તેહના સમકિત નિર્મળ થાશે રે. ગષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કત; રીઝો સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. બદષભ૦ ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન હોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. બાષભ ૦૨ કોઈ કંત કારણ કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કતને ધાર; એ મેળો નાવિ કહીએ સંભવે રે, મેળો ઠામ ન થાય. બાષભ૦ ૩ કોઈપતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. બાષભ૦ ૪ કોઈ કહે લીલારે ચાલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષ રહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. બાષભ૦ ૫ ચિત્તપ્રસન્ને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદધન પદ રેહ. બહષભ૦ ૬ સમકિત દ્વાર ગભારે પેસતાંજી, પાપ પડલ ગયાં દૂર રે, મોહન મરૂદેવીનો લાડલોજી, દીઠો મીઠો આનંદપુર રે, સમકિત દ્વાર ગભારે પેસતાંજી સમ૦ ૧ આયુ વરજિત સાતે કરમનીજી, સાગરકોડાકોડી હીણ રે, સ્થિતિ પટમ કરણે કરીજી, વીર્ય અપૂરવ મોગર લીધ રે. સમ૦ ૨ For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભુંગળ ભાંગી આધ કષાયનીઝ, મિથ્યાત્વ મોહની સાંકળ સાથ રે, દ્વાર ઉઘડયા શમ સંવેગનાજી, અનુભવ ભવને બેઠો નાથ રે. સમ૦ ૩ તોરણ બાંધ્યું જીવદયા તણુંજી, સાથીઓ પૂર્યો શ્રદ્ધારૂપ રે, ધૂપ ઘટી પ્રભુ ગુણ અનુમોદનાજી, ધીગુણ મંગળ આઠ અનુપ રે. સમ૦ ૪ સંવર પાણી અંગ પખાલણેજી, કેસર ચંદન ઉત્તમ ધ્યાન રે, આતમગુણ રૂચિ મૃગમદ મહમહેજી, પંચાચાર કુાન પ્રધાન રે સમ૦ ૫ ભાવ પૂજાએ પાવન આતમાજી, પૂજો પરમેશ્વર પુજ્ય પવિત્ર રે, કારણ જોગે કારણ નિપજી, ખિમાવિજય જિન આગમ રીત રે. સમ૦ ૬ ૧૪) માતા મરૂદેવીના નંદ ! દેખી તાહરી મૂરતિ મારું મન લોભાણું જી; મારું દિલ લોભાણું જી, મારૂં ચિત્ત ચોરાણુંજી. ૧ કરુણાનાગર કરુણાસાગર, કાયા કંચન વાન; ઘોરી લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન. માતા- ૨ શિગડે બેસી ધર્મ કહેતા, સુણે પર્ષદા બાર; જોજનગામિની વાણી મીઠી, વરસતી જલધાર. માતા૩ ઉર્વશી રૂડી અપરછરાને, રામા છે મન રંગ; પાયે ને ઉર રણઝણે કાંઈ, ફરતી નાટારંભ. માતા૦ ૪ તું હિ બ્રહ્મા, તું હિ વિધાતા, તું જગતારણહાર; તુજ સરિખો નહિ દેવ જગતમાં, અરવડીઆ આધાર. માતા. ૫ તેહિ ભ્રાતા, તેહિ ગાતા, તેહિ જગતનો દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા- ૬ શ્રી સિદ્ધાચલ તીરથ કેરો, રાજા. બાષભ નિણંદ; કીર્તિ કરે માણેક મુનિ તાહરી, ટાળો ભવભયફંદ. માતા છે For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળપણે આપણ સસનેહી, રમતા નવનવ વેશે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે, હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. ૧ જે તુમ ધ્યાતાં શિવસુખ લહિએ, તો તમને કોઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કોઈ ન મુગતિ જાવે. હો પ્રભુજી૨ સિદ્ધિનિવાસ લહે ભવસિદ્ધિ, તેહમાં શો પાડ તુમારો; તો ઉપગાર તુમારો વહિએ, અભવ્યસિદ્ધને તારો. હો પ્રભુજી ૩ નાણ રયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાસી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે શાબાશી. હો પ્રભુજી ૪ અક્ષયપદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નહિ થાય; શિવપદ દેવા જો સમરથ છો, તો જશ લેતાં શું જાય. હો પ્રભુજી ૫ સેવાગુણ રંજ્યો ભવિજનને, જો તમે કરો વડભાગી; તો તમે સ્વામી કેમ કહાવો, નિરમમ ને નિરાગી. હો પ્રભુજી ૬ નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગ હિતકારી; રૂપવિબુધનો મોહન પભણે, વૃષભલંછન બલિહારી. હો પ્રભુજી) ૦ જીરે આજ સફળ દિન માતરો, દીઠો પ્રભુનો દેદાર; - લય લાગે જનજી તણી, પ્રગટ્યો પ્રેમ અપાર. ૧ ઘડીએ ન વિસરો હો સાહિબા, સાહિબા ઘણો રે સનેહ; અંતરજામી છો માહરા, મરૂદેવીના નંદ સુનંદાના કંત. ઘડીએ ૨ સાહિબા લઘુ થઇ મન માહરૂ, તિહાં રહ્યું તમારી સેવાને કાજ; તે દિન ક્યારે આવશે, હોશે સુખનો આવાસ. ઘડીએ. ૩ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીરે પ્રાણેશ્વર પ્રભુજી તમે, આતમના રે આધાર; હારે પ્રભુજી તુમે એક છો, જાણજો નિરધાર. ઘડીએ ૪ સાહિબા એકઘડી પ્રભુજી તુમ વિના, જાએ વરસ સમાન; પ્રેમ વિરહ હવે કેમ ખમું ? જાણો વચન પ્રમાણ. ઘડીએ ૫ સાહિબા અંતરગતની વાતડી, કહો કેને કહેવાય? વ્હાલેસર વીસવાસીચા, કહેતા દુઃખ જાય, સુણતાં સુખથાય. ઘડીએ ૬ સાહિબા દેવ અનેક જગમાં વસે, તેહની અદ્ધિ અનેક; તુમ વિના અવરને નહિ નમું, એવી મુજ મન ટેક. ઘડીએ૦ ૦ જીરે પંડિત વિવેકવિજય તણો, પ્રણમે શુભ પાય; હરખવિજય શ્રી બાષભના જુગતે ગુણ ગાય. ઘડીએ ૮ દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશન ધો; કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચઢે પલાણે; કોઈ આવે પગપાળે, દાદાને દરબાર; હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી. શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે; હું આવું પગ પાળે, દાદાને દરબાર. હાં હાં૦ ૨. કોઈ મુકે સોના રૂપા, કોઈ મૂકે મહોર; કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર. હાં હાં ૩ શેઠ મૂકે સોનારૂપા, રાજા મૂકે મહોર; હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર. હાં હાં ૪ કોઈ માગે કંચનકાયા, કોઈ માર્ગે આંખ; કોઈ માગે ચરણની સેવા, દાદાને દરબાર. હાં હાં૫ For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંગળો માગે કંચનકાયા, આંધળો માગે આંખ; હું માનું ચરણની સેવા, દાદાને દરબાર હાં હાં ૬ હીરવિજય ગુરુ હીરલો ને વીરવિજય ગુણ ગાય; શત્રુંજયના દર્શન કરતાં, આનંદ અપાર. હાં હાં ૧૮) હાંરે આજ મળીયો મુજને, ત્રણ ભુવનનો નાથજો, ઉગ્યો સુખ સુરતરુ મુજ ઘટ, ઘર આંગણે રે લોલ; હાંરે આજ અષ્ટ મહાસિદ્ધિ, આવી મારેહાથ, નાઠા માઠા દા'ડા દરિશન, પ્રભુ તણે રે લોલ. ૧ હાંરે મારે હેડે ઉલટી, ઉલટરસની રાશિ જા, નેહ સલુણી નજર નિહાળી, તાહરી રે લોલ; હાંરે હું તો જાણ નિશદિન બેસી રહું તુજ પાસજો, તાહરે નેહે ભેદી મીંજી, માહરી રે લોલ. ૨ હાંરે મારી પુગી પુરણ રીતે મનની હોંશ જો, દુર્જનીચા તે દુઃખ ભર્ચા આવશે પડ્યા રે લોલ; હાંરે પ્રભુ તું તો સુરતરુ બીજા જાણ્યા તૂસ જો, તુજ ગુણ હીરો મુજ હૈડા ઘાટે જડ્યો રે લોલ. ૩ હાંરે પ્રભુ મારે તુજ શું ચોળ મજીઠનો રંગ જો, લાગ્યો એહવો તે છે, કોણ ટાળી શકે રે લોલ; હાંરે પ્રભુ પલટે તે તો કાચો રંગ પતંગ જો, લાગ ન લાગે દુરિજનનો કો મુજ થકે રે લોલ. ૪ હાંરે પ્રભુ તાહરી મુદ્રા સાચી મોહન વેલજો, મોહ્યાં તિન ભુવન જન દાસ થઈ રહ્યો રે લોલ; હાંરે પ્રભુ જે નવિ રંજ્યા તે સુરતરુંને ઠેલી જો, દુઃખ વિષ વેલી આદર કરવા ઉમાહ્યો રે લોલ. ૫ For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org +++++++++++++++ ૧૯૭ હાંરે પ્રભુ તાહરી ભક્તિ ભીંત્યું મારું ચિત્તો, તલ જિમ તેલે તેલે જેમ સુવાસના રે લોલ; હાંરે પ્રભુ તાહરી જગમે દીઠી મોટી રીત જો, સફળ ફળ્યા અરદાસ વચન મુજ દાસના રે લોલ. ૬ હાંરે મારે પ્રથમ પ્રભુજી પુરણ ગુણનો ઇશજો, ગાતાં ઋષભ જિનેશ્વર હોંશે મનતણી રે લોલ; હાંરે પ્રભુ વિમલવિજય વર વાચકનો શુભ શિષ્ય જો, રામ પામી દોલત દિનદિન અતિ ઘણી રે લોલ. ૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધગિરિ મંડણ પાય નમીજે, રિસહેસર જિનરાય, નાભિભૂપ મરૂદેવા નંદન, જગતજંતુ સુખકાર હો વામી; તુમ દરિસણ સુખકાર.... તુમ દરિસણથી સમકિત પ્રગટે, નિજગુણ ભારે કર્મી પણ તે તાર્યા, ભવજલધિથી ઉગાર્યા; હ્તી ઉદાર. હો સ્વામી૦૧ મુજ સરિખા કીમ નવિ સંભાર્યા, ચિત્તથી કેમ ઉતાર્યા હો સ્વામી ૦ ૨ પાપી અધમ પણ તુમ સુપસાથે, પામ્યા ગુણ સમુદાય; અમે પણ તરશું શરણ સ્વીકારી, મહેર કરો મહારાય. હો સ્વામી ૦ ૩ તરણ તારણ જગમાંહી કહાવો, હું છું સેવક તારો; અવર આગળ જઇને કેમ ચાચું, મહિમાં અધિક તુમારો. હો સ્વામી ૪ મુજ અવગુણ સામુ મત જુઓ, બિરૂદ તુમારું સંભાળો; પતિત પાવન તુમે નામ ધરાવો, મોહ વિડંબણા ટાળો. હો સ્વામી૦ ૫ પૂર્વ નવાણું વાર પધારી,પવિત્ર કર્યુ શુભ ધામ; સાધુ અનંતા કર્મ ખપાવી, પહોંચ્યા અવિચલ ઠામ. હો સ્વામી૦ ૬ શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે સાચું; વિમળાચલ ભૂષણ સ્તવનાથી, આનંદ રસભર માચું હો સ્વામી૦ છ *** ++++++ For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગિરિવરિયાની ટોચે રે જગ ગુરુ જઇ વસ્યા રે, લલચાવો લાખો ને લેખે ન કોઈ રે; આવી તળાટીને તળિયે ટળવળું એકલો, સેવક પર જરા મહેર કરીને દેખો રે. ગિરિ ૧ હામ દામને ધામ નથી હું માંગતો, માંગું માગણ લઇને ચરણ હજુર જે; કાયા નિર્મળ છે તે પ્રભુજી જાણજો, આપ પધારો દીલડે દીલડાં પૂરજો, ગિરિ૦ ૨ જન્મ લીધો તે દુઃખીયાનાં દુઃખ ટાળવા, તે ટાળીને સુખીયાં કીધાં નાથજો; તુમ બાલક્ષ્મી પેરે રે હું પણ બાલુડો, નમી વિનમી જવું ધરજો મારો હાથ જો. ગિરિ. ૩ જેમ તેમ કરીને આ અવસર આવી મળ્યો, સ્વામી સેવક સામા સામી થાય જો; વખત જવાનો ભય છે મુજને આકરો, દર્શન ધો તો લાખીણો કહેવાય જો. ગિરિ૦ ૪ પાંચમે આરે પ્રભુજી મળવા દોહીલાં, તો પણ મળીયાં ભાગ્ય તણો નહિ પાર; ઉવેખો નહિ થોડા માટે સાહિલા, એક અરજને માની લેજો હજાર જો. ગિરિ૦ ૫ સુરતરૂ નામ ધરાવે પણ તે શું કરું,? સાચો સુરતરૂ તું છે દીન દયાળ જો; મન ગમતું દઈ દાનને ભવ ભય વારો, સાચા થાશો પકાય પ્રતિ પાળો. ગિરિ૦ ૬ કરગ તો પણ કરૂણા જ નહીં લાવશો, લાંછન લાગે સંઘપતિ નામ ધરાવી જો; કેડે વળગ્યા તે સવિને સરખા કર્યા, ધીરજ આપો અમને ભક્ત ઠરાવી છે. ગિરિ છે નાભિ નરેશ્વર નંદન આશા પૂરજો; રે'જો હૃદયમાં સદા કરીને વાસજો; કાંતિવિજયનો આતમ પણ અભિરામ છે, સદા સોહાગણ મુક્તિ થાય વિલાસ જો ગિરિ૦ ૮ (૨૧) ૨ષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલો, ગુણનીલો જેણે તુજ નયણ દીઠો; દુખ ટળ્યાં, સુખ મળ્યાં, સ્વામિ તુજ નિરખતાં, સુકૃત સંચય હુઓ, પાપ નીઠો. ૧ કલ્પ શાખી ફળ્યો, કામ ઘટ મુજ મળ્યો, આંગણે અમિયનો મેહ વક્યો, મુજ મહીરાણ મહીભાણ તુજ દર્શને, ક્ષય થયો કુમતિ અંધાર જુઠો. ૨ For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવણ નર કનકમણિ ઠંડી તૃણ સંગ્રહે? કવણ કુંજર તજી કરહ લેવે ? કવણ બેસે તજી કલ્પતરુ બાઉલે ? તુજ તજી અવર સુર કોણ સેવે. ૩ એક મુજ ટેક સુવિવેક સાહિબ સદા, તુજ વિના દેવ દુજો ન ઇહું; તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો, કર્મભર ભ્રમર થકી હું ન બીહું ૪ કોડી છે દાસ વિભુ ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો; પતિતપાવન સમો જગત ઉદ્ધારકર, મહેર કરી મોહે ભવજલધિ તારો. ૫ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબલ પ્રતિબંધ લાગો; ચમકપાષણ જિમ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ૬ ધન્ય તે કાય જેણે પાય તુજ પ્રણમીચા, તુજ થણે જેહ ધન્ય ધન્ય જિહા; ધન્ય તે હૃદય જેણે તુજ સદા સમરતાં, ધન્ય તે રાત તે ધન્ય દીહા. ૦ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિમાસો ? રયણ એક દેત શી હાણ રયણાયરે, લોકની આપદા જેણે નાસો. ૮ ગંગ સમ રંગ તુજ કીર્તિ કલ્લોલિની, રવિ થકી અધિક તપ તેજ તાજો; નયવિજય વિબુધ સેવક હું આપનો, જસ કહે અબ મોહે ભવ નિવાજો. ૯ સુણ જિનવર શેત્રુંજા ધણીજી, દાસ તણી અરદાસ, તુજ આગળ બાળક પરેજી, હુંતો કરૂ વેખાસરે. જિનાજી મુજ પાપીને તાર; તું તો કરૂણારસ ભજી, તું સહુનો હિતકાર રે. જિનજી. ૧ હું અવગુણનો ઓરડોજી, ગુણ તો નહીં લવલેશ; પરગુણ પેખી નવિ શકુંજી, કેમ સંસાર તરેશ રે? જિનજી. ૨ જીવ તણાં વધ મેં કયજી, બોલ્યા મૃષાવાદ; કપટ કરી પરધન હર્યાજી, સેવ્યા વિષય સંવાદ રે. જીન જી. ૩ For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું લંપટ હું લાલચુંજી, કર્મ કીધાં કઈ કોડ; ત્રણ ભુવનમાં કો નહીંજી, જે આવે મુજ જોડ રે. જિનજી. ૪ છિદ્ર પરાયાં અહોનિશજી, જોતો રહું જગનાથ; કુગતિ તણી કરણી કરીજી, જોડ્યો તેહશું સાથ રે. જિનજી. ૫ કુમતિ કુટીલ કદાગ્રહીજી, વાંકી ગતિ મતિ મુજ; વાંકી કરણી માહરીજી, શી સંભલાવું તુજ રે; જિનજી. ૬ પુન્ય વિના મુજ પ્રાણીઓજી, જાણે મેલું રે આય; ઉંચા તરુવર મોરીયાજી, ત્યાંથી પસારે હાથ રે. જિનાજી. ૭ વિણ ખાધાં વિણ ભોગવ્યાંજી, ફોગટ કર્મ બંધાય; આર્તધ્યાન મીટે નહીંજી, કીજે કવણ ઉપાય રે. જિનાજી. ૮ કાજળથી પણ શામળાજી, મારા મન પરિણામ; સોણામાંથી તાહરૂજી, સંભારૂં નહી નામ રે. જિનજી. ૯ મુગ્ધ લોક ઠગવા ભણીજી, કરૂં અનેક પ્રપંચ ફૂડ કપટ બહુ કેળવીજી, પાપતણો કરૂં સંચ રે. જિનાજી. ૧૦ મન ચંચળ ન રહે કીમેજી, રાચે રમણી રે રૂપ; કામ વિટંબણા શી કહુંજી? પડીશ હું દુર્ગતિ કૂપ રે. જિનજી. ૧૧ કિશ્યાં કહું ગુણ માહરાજી, કિશ્યાં કહું અપવાદ ? જેમ જેમ સંભારું હૈયેજી, તેમ તેમ વધે વિખવાદ રે. જિનાજી. ૧૨ ગિરૂઆ તે નવી લેખવેજી, નિર્ગુણ સેવકની રે વાત; નીચતણે પણ મંદિરેજી, ચંદ્ર ન ટાળે જ્યોત રે. જિનજી. ૧૩ નિર્ગુણ તો પણ તાહરાજી, નામ ધરાવ્યું દાસ; કૃપા કરી સંભારજોજી, પૂરજો મુજ મન આશ રે. જિનજી. ૧૪ પાપી જાણી મુજ ભણીજી, મત મૂકો રે વિસાર; વિષ હળાહળ આદર્યોજી, ઇશ્વર ન તજે તાસ રે. જિનજી. ૧૫ For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++++++++++++++ ૨૦૧ ઉત્તમ ગુણકારી હુએજી, સ્વાર્થ વિના સુજાણ; કરસણ સિંચે સર ભરેજી, મેહ ન માગે દાણ રે. જિનજી. ૧૬ તું ઉપકારી ગુણનીલોજી, તું સેવક પ્રતિપાળ; તું સમરથ સુખ પૂરવાજી, કર મારી સંભાળ રે. જિનજી. ૧૭ તુજને શુ કહીએ ઘણુંજી, તું સઉ વાતે રે જાણ; મુજને થાજો સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે. જિનજી. ૧૮ નાભિરાયા કુળચંદલોજી, મરૂદેવીનો રે નંદ; કહે જિન હરખ નિવાજ્યોજી, દેજો પરમાનંદ રે. જિનજી. ૧૯ (૨૩ (રાગ-ગિરિવરીયાની ટોચે રે) ૠષભ જિનેશ્વર સ્વામી રે, અરજી માહરી અવધારો કંઈ ત્રણ ભુવનના દેવ જો, કરૂણાનંદ અખંડ રે જ્યોતિ સ્વરૂપ છો, એહવા જોઇને મે આદરી તુમ સેવ જો. ૧ લાખ ચોરાશી યોનિ રે વારોવાર ભો, ચોવીશે દંડકે ઉભગ્યું મારૂં મન જો, નિગોદાદિક ફરસી રે સ્થાવર હું થો, એમ રે ભમતો આવ્યો વિગલેન્દ્રિય ઉત્પન્ન જો, ૨ તિર્યંચ પંચેન્દ્રિ તણા રે ભવ મેં બહુ કર્યા, ફરસી ફરસી ચૌદ રાજ મહારાજ જો, દશ દૃષ્ટાંતે દોહિલો મનુષ્યજન્મ અવતર્યો, એમ રે ચઢતો આવ્યો શેરીએ શિવકાજ જો. ૩ જગતતણા બાંધવ રે જગસથ્થવાહ છો, જગતગુરુ જગરઅણ એ દેવ જો અજરામર અવિનાશી રે જ્યોતિ સ્વરૂપ છો, સુરનર કરતાં તુજ ચરણની સેવ જો. ૪ *************** For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ++++++++++++++ ૨૦૨ મરૂદેવીના નંદન રે વંદના માહરી, અવધારો કાંઈ પ્રભુજી મહારાજ જો, ચૌદ રાજનો ઉચ્છિષ્ટ પ્રભુજી તારીયે, દીજીએ કાંઈ વંછિત ફળ જિનરાજ જો. ૫ વંદના નિસુણી રે પરમ સુખ દીજીયે, કીજીયે રે કાંઈ જન્મ-મરણ દુઃખ દૂર જો, પદ્મવિજય સુપસાય રે ૠષભ જિન ભેટીયા, જીત વંદે કંઈ પ્રહ ઉગમતે સુર જો. S શ્રી અજિતનાથ જિન સ્તવનો-૯ ૧ (રાગ - મારો મુજરો લેજો રાજ) અજિત જિણેસર ચરણની સેવા, હેવા એ હું હળિયો, કહીએ અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાણો મળિયો, પ્રભુજી ! મહેર કરીને આજ, કાજ હમારા સારો. ૧ મૂકાવ્યો પણ હું નવિ મુક્યું, ચૂકું એ નવિ ટાણો; ભક્તિભાવ ઉઠ્યો જે અંતર,તે કિમ રહે શરમાણો. પ્રભુજી૦ ૨ લોચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળું પ્રસન્ન; યોગમુદ્રાનો લટકો ચટકો, અતિશય તો અતિધન્ન. પ્રભુજી૦ ૩ પિંડ-પદસ્થ રૂપસ્તે લીનો, ચરણકમળ તુજ ગૃહિયાં; ભ્રમર પરે રસ સ્વાદ ચખાવો, વિરસો કાં કરો મહિયાં. પ્રભુજી૦ ૪ બાળકાળમાં વાર અનંતી, સામગ્રીયે હું નવિ જાગ્યો; યૌવનકાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ માગ્યો. પ્રભુજી ૫ તું અનુભવરસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો; ચિત્ત વિત્ત ને પાત્ર સંબંધે, અજર રહ્યો હવે કેહનો. પ્રભુજી ૬ +++++++************* For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો; માનવિજય વાચક ઇમ પે, હુઓ મુજ મન કામ્યો. પ્રભુજી છે ૧ કૃપણ અજિત જિનેશ્વર સાંભલો રે, એ સેવક અરદાસ; ભવ ભયથી હું ઊભગ્યો રે, કર નિજ ચરણનો દાસ રે, ભવિયાં ભાવે ભજો જિનચંદ, સેવે ચોસઠ ઇંદ રે. ભ૦ ૧ મુજ સરિખા તુજને ઘણાં રે, માહરે તે પ્રભુ એક; કદચ ન છોડું તુજ છેડલો રે, એ મુજ મનની ટેક. ભ૦ ૨ નિર્ગુણી જાણી ઉવેખસ્યો રે, આદિ ગુણી કોણ હોય? ગુણિજન તારીશ તો પ્રભુ રે, અધિકતા કિહાં તુજ જોય રે. ભ૦ ૩ ભવ ભયભંજની તાહરી રે, મૂર્તિ શોભે મહારાય; જે તુજ ધ્યાને સદા રમે રે, ધ્યેયપણું તસ થાય રે. ભ૦ ૪ મન મંદિરિયે પધારીયે રે, કૃપા કરી જિનરાય; કમલવિજય પદ સેવતાં રે, મોહનનાં વાંછિત થાય રે. ભ૦ ૫ (૩) પ્રીતલડી બંધાણી રે અજિત નિણંદશું પ્રભુ પખે ક્ષણ એક મને ન સુહાય ; ધ્યાનની તાળી રે લાગી નેહશું જલદ-ઘટા જેમ શિવ-સુત વાહન દાય જો. પ્રીતલડી ૧ નેહધેલું મન હારું રે પ્રભુ અલજે રહે, તન મન ધન તે કારણથી પ્રભુ મુજ જો; હારે તો આધાર રે સાહિલ રાવલો, અંતરગતની પ્રભુ આગળ કહું ગુજ્જ જો. પ્રીતલડી ૨ સાહેબ તે સાચો રે જગમાં જાણીએ, સેવકનાં જે સહેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કેમ કરી રહું? બીરુદ તમારું તારણ તરણ જહાજ જો. પ્રીતલડી ૩ તારકતા તુજમાંહે રે શ્રવણે સાંભળી તે ભણી હું આવ્યો છું દીનદયાળ ! જો; તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે, શું ઘણું કહીએ ? જાણ આગળ કૃપાળ ! જો. પ્રીતલડી ૪ For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરણાદ્રષ્ટિ કીધી રે સેવક ઉપરે, ભવ ભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગ જો; મનોવાંછિત ફળિયા રે તુજ આલંબને, કરજોડીને મોહન કહે મનરંગ જો. પ્રીતલડી ૫ શુભ વેલા શુભ અવસરે રે, લાગ્યો પ્રભુ શું સ્નેહ; વાધે મુજ મન વાલહા રે, દિન દિન બમણો નેહ, અજિતજિન ! વિનતડી અવધાર. મન માહવું લાગી રહ્યું રે, તુજ ચરણે એક તાર. અ. ૧ હિચવું મુજ હેજાનું રે, કરે ઉમાહોર અપાર; ઘડી ઘડીને અંતરે રે, ચાહે તુજ દેદાર. અ. ૨ મીઠો અમૃતની પરે રે, સાહિબ તાહરો સંગ; નાચણે નચણ મિલાવતાં રે, શીતળ થાયે અંગ. અ૦ ૩ અવશ્યપણે એક ઘડી રે, જાયે તુજ વિણ જેહ; વરસા સો સમ સાહિબા રે, લાગે મુજ મન તેહ. અ૦ ૪ તુજને તો મુજ ઉપરે રે, મહેર ન આવે કાંચ; તો પણ મુજ મન લાલચુ રે, તુમ વિણ અળગું ન થાય. અ૦ ૫ આસંગાયત આપણો રે, જાણીને જિનરાય; દરિશન દિજે દીન પ્રતિ રે, હંસરતન સુખ થાય. અ૦ ૬ (૧-પ્રેમભર્યું. ૨-ઉમંગ. ૩-દર્શન. ૪-અત્યન્ત રાગવાળો) અજિતનિણંદ અવધારીએ, સેવકની અરદાસો રે, તું સાહિબ સોહામણો, હું છું તારો દાસી રે. અજિત ૧ જિતશત્રુ રાચ કુલ-તિલો, વિજયા માત મલ્હારો રે, નયરી અયોધ્યા અવતર્યા, ગજ લંછન અતિ સારો રે. અજિત ૨ -------------------- For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગજીવન જગનો ધણી, તું છે જગ પ્રતિપાળો રે, નામ તુમ્હારૂં જે જપે, તે પામે સુખ વિશાળો રે. અજિત. ૩ સુરતરૂ-મણિ-સુરલતા, વછિત પૂરે એહો રે, તેહથી તુમ સેવા ભલી, શિવ-સુખ આપે જેહો રે. અજિત ૪ જે ભવિ તુહ સેવા કરે, તે લહે કોડિ કલ્યાણો રે, ત્રદ્ધિ સિદ્ધિ કીર્તિ ઘણી, તસ ધરે શુભ-મંડાણો રે. અજિત ૫ (રાગ- નગરમાહણ કુંડમા વસેરે મહાદ્ધિ બદષભદત્ત નામ) જીવડા વિષમ વિષયની હેવા, તુજ કાંઈ જાગે, હજી કાંઈ જાગે - જીવડાવે અકળ સરૂપ અજિત જિન નિરખ્યો, પરખ્યો પૂરણ ભાગોજી. ૧ સરસ સુકોમળ સુરતરુ પામી, કંટક બાઉલ માગે; ઐરાવણ સાટે કુણ મૂરખ, રાસભ પુંઠે લાગે. જીવડા૦ ૨ ઘોર પહાડ ઉજાડ ઓલંધી, આવ્યો સમકિત માગે; તૃષ્ણાએ સમતારસ બિગડે કુંભ ઉદક જિમ કાગે જીવડા. ૩ જિમ કોઈક નર જાન લેઇને, આવ્યો કન્યા રાગે. સરસ આહાર નિદ્રાભર પોઢ્યો, કરડ્યો વિષયા નાગે. જી- ૪ વિજયાનંદન વયણ સુધારસ, પીતાં શુભમતિ જાગે; પાંચે ઇન્દ્રિય ચપલ તુરંગમ, વશ કરી જ્ઞાન સુવાગે જીવડા ૦૫ સમાવિજય જિન ગુણ કુસુમાવલી, શોભિત ભક્તિ પરાગે; કંઠે આરોપી વિરતિ વનિતા,વરી કેસરીએ, વાઘે. જીવડા૬ (રાગ-ટંટણaષીને કરુવંદના હું વારિ લાલ) અજિત જિનેશ્વર સાહિબા રે લોલ, વિનતડી અવધાર મારા વ્હાલા જીરે, હવે નહિ છોડુ તારી ચાકરી રે લોલ. ૧ For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાખ ચોરાશી હં ભમ્યો રે લોલ, કાળ અનંતો અનંત મારા વ્હાલા જીરે, ઓળખ લાધી છે હવે તાહરી રે લોલ, ભાંગી છે ભવતણી ભાત મારા. વ્હાલા જીરે ૨ કરશો નજર હવે સાહિબા રે લોલ, દાસ દીલમાંહે ધારી મારા વ્હાલા જારે. લાખ ગુને પ્રભુ તારો રે લોલ, સેવક છું મહારાજ મારા વ્હાલા જીરે. ૩ અવગણ મારા અતિ ઘણા રે લોલ, કહેતા નહિ આવે પાર મારા વ્હાલા જીરે, જેમ પ્રવાહની પરે રે લોલ, વ્હાલા તમે છો તારણહાર મારા વ્હાલા જીરે. ૪ નગરી અયોધ્યાનો તું ધણી રે લોલ, વિજયા ઉરસર હંસ મારા વ્હાલા જીરે, જીતશત્રુનો નાનકડો રે લોલ, ધન્ય છે ઇક્ષ્યાકુળ વંશ મારા વ્હાલા જીરે. ૫ ધનુષ્ય સાડા ચારસોની રે લોલ, દેહડી રંગ સુનુર મારા વ્હાલા જીરે, બહોતેર લાખ પૂરવ તણું રે લોલ, આયુ સુખ ભરપુર મારા વ્હાલા જીરે, પાંચમે આરે તું મળ્યો રે લોલ, પ્રગટ્યા છે પુચ નિધાન મારા વ્હાલા જીરે, શ્રી સુમતિ સગુરૂ વિજય તણો રે લોલ, રામ વિજય તણા વાન મારા વ્હાલા જીરે. ૭ પંચડોનિહાળું રે બીજા જિનતણો રે, અજિત અજિત ગુણધામ; જે તેં જીત્યારે તેણે હું જીતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ? પંથડો૦ ૧. ચરમનપણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સચલ સંસાર; જેણે નયણે કરી મારગ જઇએ રે, નાચણ તે દિવ્ય વિચાર. પંથડો૦ ૨ પુરુષ પરંપરા અનુભવ જીવતાં રે, અંધોઅંધ પુલાય; વસ્તુ વિચારે રે જે આગમે કરી રે, ચરણ ધરણ નહીં થાય. પંચડો૦ ૩. તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહુંચે કોય; અભિમત વસ્તુ રે વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જોય. પંચડો. ૪. વસ્તુવિચારે રે દિવ્ય નયણ તણો રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંચડો. ૫. કાળલબ્ધિ લહી પંચ નિહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવે રે જિનજી જાણજોરે, આનંદધન મત અંબ. પંથડો. ૬ For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજિત નિણંદશું પ્રીતડી, મુજ ન ગમે તો બીજાનો સંગ કે માલતી ફૂલે મોહિચો, કિમ બેસે હો બાવલ તરૂ ભંગ કે. અજિત ૧ ગંગાજલમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાલ કે; સરોવર જલધર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતક બાલ કે. અજિત ૨ કોકિલ કલ કૂજિત કરે, પામી મંજરી હો પંજરી સહકાર કે; આછાં તરૂવર નવિ ગમે, ગિરૂઆશું હો હોય ગુણનો પ્યાર કે. અજિત ૩ કમલિની દિનકર કર ગ્રહે, વલી કમદિની હો ધરે ચંદશં પ્રીતકે; ગીરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્તકે અજિત ૪ તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું હો નહિ આવે દાચ કે; શ્રી નયવિજય વિબુધતણો, વાચક “શ” હો નિતનિત ગુણ ગાય કે. અજિત ૫ ( શ્રી સંભવનાથ જિનસ્તવનો-૬ સંભવ જિનવર વિનતિ, અવધારો ગુણ જ્ઞાતા રે; ખામી નહિ મુજ ખિજમતે, કદીચે હોશો ફલદાતારે. સંભવ૦ ૧ કરજેડી ઊભો રહું, રાત દિવસ તુમ દયાને રે; જો મનમાં આણો નહીં, તો શું કહીએ શાને રે. સંભવ૦ ૨ ખોટ ખજાને કો નહીં, દીજીયે વાંછિત દાનો રે; કરૂણા નજર પ્રભુજી તણી, વાઘે સેવક વાનો રે. સંભવ૦ ૩ કાલલબ્ધિ મુજ મતિ ગણો, ભાવલબ્ધિ તુમ હાથે રે; લડશડતું પણ ગજ બચ્યું, ગાજે ગયવર સારો રે. સંભવ૦ ૪ દેશો તો તુમહી ભલું, બીજા તો નહિ જાચું રે; વાચકચાશ કહે સાંઈશું, ફલશે એ મુજ સાચું રે. સંભવ૦ ૫ For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org 202 *****$*$*$*$*$*$%$%$ ૨૦૮ ૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir હો સંભવ જિન પ્યારા, સેવક નયણે નિહાળો, ‘અધમ ઉદ્ધારક' બિરૂદ તુમારૂં, શ્રવણે સુણ્યુ મેં આજ, અવરદેવનો સંગ છોડીને, હવે તો તુમ શીરતાજ હો. ૧ લાખચોરાશી યોનીમાં ભટક્યો, પામ્યો દુઃખ અપાર, જન્મમરણથી હું ગભરાણો, આવ્યો તુમ દરબાર. ૨ ક્ષાચિક ભાવે ઋદ્ધિ અનંતી, તુમ પાસે છે સ્વામી, તે આપી મુજ દુઃખડાં કાપો, અર્જ કરૂં શીરનામી. ૩ નિકટ ભવિને સૌ કોઈ તારે, તેમાં શું અધિકાંઈ, દુરભવિને જો તુમે તારો, તો તુજ જસ જગમાંહી. ૪ વીર્ય ઉલ્લાસ થયે નવચેતન, આલંબન ગ્રહે તારૂં, રંગવિમલ મુનિ શુભયોગે, તેમ તોડે મોહ અંધારૂં. ૫ 3 (રાગ - મારો મુજરો લોને રાજ) સમકિત દાતા સમકિત આપો, મન માગે થઈ મીઠું; છતી વસ્તુ દેતાં શું સોચો ? મીઠું જે સહુએ દીઠું. પ્યારા પ્રાણ થકી છો રાજ ! સંભવ જિનજી ! મુજને. ૧ ઇમ મત જાણો જે આપે લહીએ, તે લાવું શું લેવું ? પણ પરમારથ પ્રીછી આપે, તેહી જ કહીએ દેવું. પ્યારા૦ ૨ “અમૈં હું, તું અર્થ સમર્પક” ઇમ મત કરો હાંસું; પ્રગટ ન હતું તુજને પણ પહેલાં, એ હાંસાનું પાસું. પ્યારા૦ ૩ પરમપુરુષ તુમે પ્રથમ ભજીને, પામ્યા ઇમ પ્રભુતાઈ; તેણે રૂપે તુમને એમ ભજીએ, તિણે તુમ હાથ વડાઈ. પ્યારા૦ ૪ +++++ For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમે સ્વામી હું સેવા કામી, મુજરે સ્વામી નિવાજો; નહિ તો હઠ માંડી માગંતાં, કીણવિધ સેવક લાજે. પ્યારા. ૫ જ્યોતે જ્યોતિ મીલે મત પ્રીછો, કુણ લહેશે કુણ ભજશે? સાચી ભક્તિ જે હંસ તણી પરે, ખીર-નીર નય તેહ કરશે. પ્યારા ૬ ઓલગ કીધી જે લેખે આવી, ચરણ ભેટ પ્રભુ દીધી; રૂપ વિબુધનો મોહન પભણે, રસના પાવન કીધી. પ્યારા. ૦ સાહેબ સાંભળો રે, સંભવ અરજ અમારી; ભવોભવ હું ભમ્યો રે, ન લહી સેવા તમારી, નરક નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમિયો; તુમ વિના દુઃખ સહ્યાં રે, અહોનિશ ક્રોધે ધમધમિયો. સાહેબ૦ ૧ ઇન્દ્રિયવશ પડ્યો રે, પાળ્યાં વ્રત નવિ ભૂંસે; વસ પણ નવિ ગણ્યાં રે, હણિયા શાવર હંસે ! વ્રત ચિત્ત નવિ ધ રે, બીજું સાચું ન બોલ્યું; પાપની ગોઠડી રે, તિહાં જઇ હઇડું ખોલ્યું. સાહેબ૦ ૨ ચોરી મેં કરીરે, ચઉહિ અદા ન ટાળ્યું; શ્રી જિન આણશું રે, મેં નહિ સંયમ પાળ્યું ! મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગવેખ્યો; રસના લાલચે રે નીરસ પિંડ ઉવેખ્યો. સાહેબ૦ ૩ નરભવ દોહિલો રે, પામી મોહવશ પડિર્યા; પરસ્ટી દેખીને રે, મુજ તન તિહાં જઇ ચડિયો, કામ ન કો સચ રે, પાપે પિંડ મેં ભરિચો શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરીયો. સાહેબ૦ ૪ લક્ષ્મીની લાલચે રે, મેં બહુ દીનતા દાખી; તો પણ નવિ મળી રે મળી તો નહિ રહી રાખી, For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ***** ove www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ****** જે જન અભિલખે રે, તે તો તેહથી નાસે; તૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સાહેબ ૦ ૫ ધન્ય ધન્ય તે નરા રે, એહનો મોહ વિછોડી વિષય નિવારીને રે, તેહને ધર્મમાં જોડી, અભક્ષ્ય તે મેં ભળ્યાં રે, રાશિભોજન કીધાં; વ્રત નવિ પાળિયાં રે, જેહવા મૂળથી લીધા. સાહેબ૦ ૬ ++++++ અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહેબ મળિયો; તુમ વિણ કોણ દિએરે ? બોધિ-રયણ મુજ બળિયો, સંભવ આપજો રે, ચરણકમળ તુમ સેવા; નય એમ વિનવે રે, સુણજો દેવાધિદેવા. સાહેબ॰ ૫ હાં રે હું તો મોહ્યો રે લાલ, જિન મુખડાને મટકે, જિન મુખડાને મટકે વારી જાઉં, પ્રભુ મુખડાને મટકે. ૧ નયન રસીલા વયણ સુખાળાં, ચિતડું લીધું હરી ચટકે, પ્રભુજીની સાથે ભક્તિ કરતાં, કર્મ તણી કસ તટકે. ૨ મુજ મન લોભી ભ્રમર તણી પરે, પ્રભુ પદ કમળે અટકે, રત્ન ચિન્તામણી મૂકી રાચે, કહો કોણ કાચને કટકે? ૩ એ જિન ધ્યાને ક્રોધાદિક જે, આસપાસથી અટકે, કેવલનાણિ બહુ સુખખાણી, કુમતિ કુગતિને પટકે. ૪ એ જિનને જે દિલમાં ન આણે, તે તો ભૂલા ભટકે, પ્રભુજીની સાથે ઓળખ કરતાં, વાંછિત સુખડાં સટકે. ૫ મૂર્તિ સંભવ જિનેશ્વર કેરી,જોતાં હૈડુ હરખે, નિત્ય લાભ કહે પ્રભુ કીર્તિ મોટી, ગુણગાઉં હું લટકે. ૬ For Private And Personal Use Only ++++++++++++++++++/ Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-સુણો શાંતિ નિણંદ સોભાગી) ત્રીજા સંભવજિનની સુખદાયી, પૂરવ પુણ્ય સેવા પામી. ક્ષણ ઉત્તમને પ્રસંગે લહતાં સુખ હોએ અંગે રે સાહિબા સોભાગી ! મુજ તુજ ચરણે લચ લાગી. ૧ તો તુમ જેવાની જે સેવા, તેનું શું કહીયે દેવા, ત્રિભુવન તારક તુજને મેં દીઠો, અમૃતથી લાગ્યો મીઠો. સા ૨ તુમ ચરણે મુજ મનડું બાંધ્યું, વળી ભક્તિ ગુણે કરી સાંધ્યું, હરિ હરાદિશું ચિત્ત ન રાખું, એક તુમ સેવામૃત ચાખું. સા. ૩ હેજ ધરીને સેવક સામું, જુઓ એ બગસીસ પામું, ઓળગડી એ સાહિબ માહરી, ચિત્ત ધર જગહિતકારી. સા. ૪ ઘણું ઘણું તમને શું કહીએ, સેવકને સંગે વહીએ, પંડિત પ્રેમવિજય સુપસાયા, ભાણવિજય નમે તુમ્હ પાયા. સા. ૫ શ્રી અભિનંદન જિન સ્તવનો - ૫ (રાગ-પરમાતમ પુરણ કલા) અભિનંદન અરિહંતજી, અવધારો હો સેવક અરદાસકે; દાસ જાણી મુજ દિજીએ, મનવંછિત હો સુખ લીલ વિલાસ કે અ૦ ૧ પૂરવ પુજે પામીચો, સુખ કારણ હો જગતારણ દેવકે; સેવક જાણી સાહીબા, હવે સફળી હો કીજે મુજ સેવ કે અ૦ ૨ સેવક જનની સેવના, પ્રભુ જાણો હો મન નાણો કેમ કે; બુઝો પણ રીઝો નહીં, એકાંગી હો કિમ હોયે પ્રેમ કે. અ૦ ૩ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્ય જનની ચાકરી, સહી સફળી હોયે વિસરાવીશ કે પ્રભુ સરીખાની સેવના, કિમ થાયે હો વિફળી જગદીશ કે. અ૦ ૪ સેવક જે સેવે સદા, તે પામે તો મનવાંછિત કામ કે; સેવક સુખી એ પ્રભુ તણી, સહી વાધે હો જગમાંહી મામકે. અ૦ ૫ સાહિબ તે સાચો સહીં, જે સેવક હો કરે આપ સમાન કે; ભોળા ભગતે રીઝીને, જે આપે હો મનવાંછિત દાન કે. અ૦ ૬ ઇમ બહુ ભક્ત વિનવ્યો, જગજીવન હો અભિનંદન દેવ કે, નચવિજય કહે સાહિબા, મુજ હોજો હો ભવભવ તુમ સેવ કે. અo to અભિનંદન સ્વામિ હમારા, પ્રભુ ભવદુઃખ ભંજણહારા; ચે દુનિયા દુઃખકી ધારા, પ્રભુ ઇનસે કરો રે નિસ્વારા. અભિ૦ ૧ હું કુમતિ કુટિલ ભરમાયો, દૂરનીતિ કરી દુઃખ પાયો; અબ શરણ લીયો હૈ ચારો, મુઝે ભવજલ પાર ઉતારો. અભિ- ૨ પ્રભુ શીખ હૈયે નહિ ધારી, દુર્ગતિમાં દુઃખ લીયો ભારી; ઇન કોંકી ગતિ ન્યારી, કરે બેર બેર ખુવારી. અભિ૦ ૩ તમે કુરણાવંત કહાવો, જગતારક બિરુદ ધરાવો; મેરી અરજીનો એક દાવો, ઇણ દુઃખસે કયું ન છુડાવો. અભિ૦ ૪ મેં વિરથા જન્મ ગુમાવ્યો, નહીં તન ધન સ્નેહ નિવાર્યો; અબ પારસ પરસંગ પામી, નહીં વીરવિજયકું ખામી. અભિ૦ ૫ (રાગ - સ્વામી તુમે કાંઈ કામણ કીધું) પ્રભુ તુમ દરિશન મલીયો અલવે, મન થયું હવે મારૂ હળવે હળવે, પોય એ મોટો મારો, અણચિંત્યો થયો દર્શન તારો; સાહિબા અભિનંદન દેવા, મોહના અભિનંદન દેવા. ૧ For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેખત ખેવ હરી મન લીધું, કામણગારે કામણ કીધું ; મનડું જાય નહી કોઈ પાસે, રાત દિવસ રહે તાહરી પાસે. ૨ પહેલાં તો જાણ્યું હતું સોહિલું, પણ મોટાશું મળવું દોહિલે સોહિલું જાણી મનડું વળગ્યું, થાય નહિ હવે કીધું અળગું. ૩ રૂપ દેખાડી હોવે અરૂપી, કિમ ગ્રહવાએ અકલ સરૂપી; તાહરી વાત ન જાણી જાયે, કહો મનડાની શી ગતિ થાયે ૪ પહેલા જાણી પછી કરે કિરીયા, તે પરમારણે સુખના દરિચા; વસ્તુ અજાણે મન દોડાવે, તે તો મુરખ બહુ પસ્તાવે. ૫ તે માટે તું રૂપી અરૂપી, તું શુદ્ધ બુદ્ધને સિદ્ધ સ્વરૂપી; એહવું રૂપ ગ્રહ્યું જબ તારૂં, તવ ભ્રમ રહિત થયું મન મારૂં. ૬ તુજ ગુણજ્ઞાન ધ્યાનમાં રહીયે, ઇમ હિલવું પણ સુલભ જ કહીએ; માનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસ હળીચો એક તાને. ૭ અભિનંદન જિન દરિશણ તરસિચે, દરિશણ દુર્લભ દેવ ! મત મત ભેદે રે જો જઇ પૂછીયે, સહુ વાપે અહમેવ. અભિ૦ ૧ સામાન્ચે કરી દરિશણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધો કિમ કરે, રવિ શશિ રૂપ વિલેષ. અભિ- ૨ હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઇયે, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિષવાદ. અભિ૦ ૩ ઘાતી ડુંગર આડા અતિધણા, તુજ દરિશણ જગનાથ; ધીઠાઇ કરી મારગ સંચરું, સેંગું કોઈ ને સાથ. અભિ૦ ૪ દરિશણ દરિશણ રટતો જો ફિરું, તો રણરોઝ સમાન; જેહને પિપાસા હો અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન? અભિ૦ ૫ For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તરસ ન આવે તો મરણ જીવનતણો, સિઝે જો દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપાથકી, આનંદધન મહારાજ. અભિ૦ ૬ દીઠી હો પ્રભુ, દીઠી જગગુરુ તુજ, મૂરતિ હો પ્રભુ, મૂરતિ મોહન વેલડીજી મીઠી હો પ્રભુ, મીઠી તારી વાણી, લાગે હો પ્રભુ, લાગે જેસી સેલડીજી. ૧ જાણું હો પ્રભુ જાણું જન્મ ક્યત્વ, જો હું તો પ્રભુ જો હું તુમ સાથે મિલ્હોજી; સુરમણિ હો પ્રભુ સુરમણિ પામ્યો હથ્ય, આંગણે હો પ્રભુ, આંગણે મુજ સુરતરૂ ફક્યોજી. ૨ જાગ્યાં હો પ્રભુ જાગ્યાં પુણ્ય અંકૂર, માગ્યાં હો પ્રભુ મુહ માગ્યા પાસા ટલ્યાજી; ગૂઠયા હો પ્રભુ જૂઠયા અમિરસ મેહ, નાઠા હો પ્રભુ નાઠા અશુભ, શુભ દિન વહ્યાજી. ૩ ભૂખ્યાં હો પ્રભુ ભૂખ્યાં મિલ્યા ધૃતપૂર, તરસ્યાં હો પ્રભુ તરસ્યાં દિવ્ય ઉદક મિલ્યાજી થાક્યાં હો પ્રભુ થાક્યાં મિલ્યા સુખપાલ, ચાહતાં હો પ્રભુ, ચાહતાં સજજન હેજે મિલ્યાજી. ૪ દીવો હો પ્રભુ દીવો નિશા વન ગેહ, સખી હો પ્રભુ સાખી થલે જલે નો મિલીજી કલિયુગે હો પ્રભુ, કલિયુગે દુલહો તુજ, દરિસન હો પ્રભુ, દરિસન લધું આશા ફલીજી. ૫ | વાચક હો પ્રભુ વાચક “યશ તુમ દાસ, વિનવે હો પ્રભુ વિનવે અભિનંદન સુણોજી કહિયે હો પ્રભુ કહીયે મ દેશો છેહ, દેજો હો પ્રભુ દેજે સુખ દરિસણ તણોજી. ૬ ( શ્રી સુમતિનાથ જિન સ્તવનો - ૨ (રાગ - સાહિબા વાસુપુજ્ય જિગંદા) સુમતિ જિનેશ્વર જગ પરમેશ્વર, હું ખિજમતકારક તુજ કિંકર, સાહિબા ! મુજ દર્શન દીજે, જીવનના મન મહેર કરીને સાહિબા રાત દિવસ લીના તુજ ધ્યાને, દિન અતિ વાહું પ્રભુ ગુણગાને. સા. ૧ જગત હિતકર અંતરજામી, પ્રાણ થકી અધિકો મુજ સ્વામી, પ્રાણ ભમ્યા બહુ ભવભવમાંહિ, પ્રભુ સેવા ઇણ ભવવિણ નાહિ. ૨ For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇણ ભવમાં પણ આજ તું દીઠો, તિણ કારણ તું પ્રાણથી મીઠો, પ્રાણ થકી જે અધિકો પ્યારો, તે ઉપર સહુ તન ધન વારો. ૩ અજ્ઞાની અજ્ઞાન સંઘાતે, એવી પ્રીત કરે છે ઘાતે, દેખો દીપક કાજ પતંગ, પ્રાણ તજે હોમી જિન અંગ. ૪ જ્ઞાન સહિત પ્રભુ જ્ઞાની સાથે, તેહવી પ્રીત ચડે જો હાથે; તો પૂર્ણ થાએ મન આશ, દાનવિજય કરે એ અરદાસ. ૫ સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતિ, તેલબિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ; સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ સોભાગી. ૧ સજજનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તણોજી, મહી માંહે મહેકાય. સોભાગી૨ અંગુલીએ નવિ મેરૂ ઢંકાયે, છાબડિચે રવિ તેજ; અંજલીમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હેજ. સોભાગી. ૩ હુંઓ છીપે નહિ અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. સોભાગી ૪ ઢાંકી ઇક્ષ પરાલગુંજી, ન રહે લહી વિસ્તાર; વાચક “ચશ' કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. સોભાગી ૫ ( શ્રી પદ્મપ્રભુસ્વામીના સ્તવન-૫ (રાગ-સુણો ચંદાજી સીમંધર) હો અવિનાશી, શિવવાની સુવિલાસી સુસીમા નંદના; છો ગુણરાશિ તસ્વપ્રકાશી ખાસી માનો વંદના. For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુમે ધર-નરપતિને કુલે આચા, તમે સુસીમા-રાણીના જાયા; છપ્પન દિકકુમરી ફુલરાયા. હો૦ ૧ સોહમ સુરપતિ પ્રભુ ઘર આવે, કરી પંચરૂપ સુરગિરિ લાવે; તિહાં ચોસઠ હરિ ભેળા થાવે. હો૦ ૨ કોડી સાઠ લાખ ઉપર ભારી, જલભરીયા કળશા મનોહારી; સુર નવરાવે સમકિત ધારી. હો૦ ૩ થય થઈ મંગલ કરી ઘર લાવે, પ્રભુને જનની પાસે ઠાવે; કોડી બત્રીસ સોવન વરસાવે. હો૪ પ્રભુ દેહડી દીપે લાલ મણિ, ગુણ ગાવે શ્રેણિ ઇન્દ્ર તણી; પ્રભુ ચિરંજીવો ત્રિભુવન ધણી. હો. ૫ અઢીસે ધનુષ ઊંચી કાયા, લહી ભોગવી રાજ્ય રમા જાયા; પછી સંચમ લહી કેવલ પાચા. હો. ૬ તીરથ વરતાવી જગમાંહે, જન વિસ્તાર્યા પકડી બાંહે; જે રમણ કરે નિજ ગુણ માંહે હોo અમ વેલા મૌન કરી સ્વામી, કેમ બેઠા છો અંતરજામી; જગતારક બિરૂદે લાગે ખામી.હો. ૮ નિજપાદ પદ્મ સેવા દીજે, નિજ સમવડ સેવકને કીજે; કહે રૂપવિજય મુજરો લીજે. હો. ૯ પદ્મપ્રભ પ્રાણસે પ્યારા, છુડાવો કર્મકી ધારા, કર્મફંદ તોડવા ધોરી, પ્રભુજીસે અર્જ હૈ મોરી. ૧ લઘુવચ એક શે જીયા, મુક્તિમેં વાસ તુમ કીયા, ન જાની પીર હૈં મોરી, પ્રભુ અબ ખિચલે દોરી. ૨ For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયસુખ માની મોં મનમેં ગયો સબ કાલ ગફલતમેં, નરક દુઃખ વેદના ભારી, નિકલવા ના રહી બારી. ૩ પરવશ દીનતા કીની, પાપકી પોટ સિર લીની, ભક્તિ નહીં જાની તુમ કેરી, રહો નિશદિન દુખ ઘેરી. ૪ ઇસવિધ વિનતિ તોરી, કરૂં મેં દોય કર જોડી, આતમ આનંદ મુજ દીજો, વીરનું કાજ સબ કીજો. ૫ અજબ બની રે મેરે અજબ બની રે - પ્રભુ સાથે પ્રીતી અજબ બની રે, અજબ બની પ્રભુ સાથે પ્રીતિ, તો મુજ દુર્ગતિની શી ભીતિ દેખી પ્રભુની મોટી રીતિ, પામી પૂરણ રીતિ પ્રતીતિ. ૧ જે દુનિયામાં દુર્લભ નેટ, તેં મેં પામી પ્રભુની ભેટ, આળસુને ઘેર આવી ગંગ, પામીચો પંથી સખા તુરંગ ૨ તિરસે પાયો માનસ તીર, વાદ કરંતા વાધી ભીર, ચિત્ત ચોર્યો સાજનનો સંગ, અણચિંત્યો મલ્યો ચડતે રંગ. ૩ જિમ જિમ નિરખું પ્રભુ મુખ નૂર, તિમ તિમ પાઉં આણંદપુર, સુણતાં જનમુખ પ્રભુની વાત, હરખે મારી સાતે ધાત. ૪ પાપ્રભ જિનના ગુણગાન, ગાતા લહીએ શિવપદવી અસમાન, વિમલ વિજય વાચકનો શીશ, રામે પાયો પરમ જગદીશ. ૫ (રાગ - સકલ સમતા સુરલતાનો) શ્રી પદ્મપ્રભ જિનરાજ શોભે, વદન શારદ-ચંદ રે ભવિક જીવ-ચકોર નિરખી, પામે પરમાનંદ રે-શ્રી પદ્મપ્રભ૦ ૧ For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુજ રૂપ-કાંતિ અતિ હી રાજે, મોહે સુર-નર વૃંદ રે તુજ ગુણ-કથા સવિ વ્યથા ભાંજે, ધ્યાન સુરતરૂ કંદરે-શ્રી પદ્મપ્રભ૦ ૨ પદ્મવરણી કાયા શોભે, પદ્મ સેવે પાયરે પદ્મપ્રભ જિન સેવા કરતાં, અવિચલ-પઘા થાય રે-શ્રી પદ્મપ્રભ૦ ૩ ધન્ય સુસીમાં માતા જાયો, ધરરાય કુલ-મંડણ રે નયરી કૌસાંબી ધન્ય જિહાં, હુઓ જન્મ -કલ્યાણ રે-શ્રી પદ્મપ્રભ૦ ૪ જન્મ પાવન આજ હૂઓ, જિનરાજ તાહરે ધ્યાન રે હવે ત્રાદ્ધિ કીર્તિ અનંત આપો, થાપો સુખ પદ નિર્વાણ રે. શ્રી પદ્મપ્રભ૦ ૫ પદ્મપ્રભ જિન જઇ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખોજી; કાગળને મશિ તિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષોજી; સુગુણ સનેહા રે કદિય ન વિસરે. ૧ ઇહાંથી તિહા જઇ કોઈ આવે નહીં, જેહ કહે સંદેશોજી; જેહનું મિલવું રે દોહિલું તેહશું, નેહ તે આપ કિલેશોજી. સુગુણ૦ ૨ વીતરાગશું રે રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારોજી; ધોડો દોડે રે સાહેબ વાજમાં, મન નાણે અસવારો જી. સુગુણ૦ ૩ સાચી ભક્તિ રે ભાવના રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી; હોવાહોડે રે બિહું રસ રીઝથી, મનના મનોરથ સીએજી. સુગુણ૦ ૪ પણ ગુણવંતશું રે ગોઠે ગાજિયે, હોટા તે વિશ્રામજી; વાચક “ચશ' કહે એહિ જ આશરે, સુખ લહું કામોઠામજી. સુગુણ૦ ૫ ફિલ્મ For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવનો-૪ ડ્યું ન હો સુનાઈ સાઈ, એસા ગુન્હા ક્યા કિયા. ઓરોકી સુનાઈ જાવે, મેરી બારી નાહીં આવે; તુમ બિન કૌન મેરા, મુજે ક્યું ભૂલા દિયા; ક્યું. ૧ ભક્ત જનો તાર દીયા, તારનેકા કામ કિયા; બિન ભકિતવાલા મોં પે, પક્ષપાત ક્યું કીયા. ક્યું૨ રાય રંક એક જાનો, મેરા તેરા નાહીં માનો; તરન તારન ઐસા, બિરુદ ધાર ક્યું લિયા. ક્યું. ૩ ગુન્હા મેરા બક્ષ દીજે, મોં પે અતિ રહેમ કીજે; પક્કા હી ભરોંસા તેરા, દિલોમેં જમા લિયા. ક્ય. ૪ તુંહી એક અંતરજામી, સુનો શ્રી સુપાસ સ્વામી; અબ તો આશા પૂરો મેરી, કહેના સો તો કહ દિયા. ક્યું. ૫ શહેર અંબાલે ભેટી, પ્રભુજીના મુખ દેખી; મનુષ્યજનમકા લ્હાવા, લેના સો તો લે લીયા. ક્યું૬ ઉન્નિસો છાસઠ છબીલા, દીપમાલા દિન રંગીલા; કહે વીરવિજય પ્રભુ, ભક્તિ મેં જમા લીચા. ક્યું છે ૧ એટલી શ્રી સુપાસ જિન વંદીએ, સુખસંપત્તિનો હેતુ, લલના શાંતસુધારસ જલનિધિ, ભવસાગરમાંહે સેતુ, લલના. શ્રી. ૧ સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ, લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના શ્રી. ૨. For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૨૨૦ ********** શિવ શંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન, લલના; જિન અરિહા તીર્થંકરૂ, જ્યોતિસ્વરૂપ અસમાન, લલના. શ્રી ૩ અલખ નિરંજન વચ્છલુ, સકલ જંતુ વિશરામ લલના; અભયદાન દાતા સદા,પૂરણ આતમરામ, લલના. શ્રી ૪ વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય સોગ, લલના; નિદ્રા તંદ્રા દુરંદશા,રહિત અબાધિત યોગ, લલના શ્રી ૫ પરમપુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન, લલના; પરમ પદારા પરમેષ્ઠી, પરમદેવ પરમાન, લલના. શ્રી ૬ વિધિ વિરંચિ વિશ્વભરૂ, ઋષિકેશ જગનાથ,લલના; અઘહર અઘોચન ઘણી, મુક્તિ પરમપદ સાથ, લલના શ્રી ૯ ઇમ અનેક અભિધા ઘરે, અનુભવગમ્ય વિચાર, લલના; જેહ જાણે તેહને કરે આનંદઘન અવતાર, લલના શ્રી ૮ 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીસુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ; આજ હો છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણીજી. ૧ ++++++++++++ દિવ્ય ધ્વનિ સુર ફૂલ ચામર છત્ર અમૂલ; આજ હો રાજે રે ભામંડલ, ગાજે દુંદુભિજી. ૨ અતિશય સહજના ચાર, કર્મ ખપ્યાથી અગ્યાર; આજ હો કીધા રે ઓગણીશે, સુરગણ ભાસુરેજી. ૩ વાણી ગુણ પાંત્રીશ, પ્રાતિહાર જ જગદીશ; આજ હો રાજે રે દીવાજે, છાજે આઠશુંજી. ૪ સિંહાસન અશોક, બેઠા મોહે લોક; આજ હો સ્વામી રે શિવગામી,વાચક ‘જશ' થુણ્યોજી. ૫ +++++ For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- - - -- ૨૨૧ માં (રાગ-નિરખ્યો નેમિનિણંદને) શ્રી સુપાસ જિનશું કરો-સાહેલડીયાં; અતિઅનુપમ રંગ-ગુણ વેલડીચાં, એહ રંગ હીણો નહિ-સાવ બીજો હીણો પતંગ-ગુણ૦ ૧ તું સાહિબ સોહામણો-સા, બીજો નાવે દાય*-ગુણ૦ એહ રંગ સદા હોજ-સા. જ્યાં લગે શિવ પદ શાચ-ગુણ૦ ૨ ભવ અનંત ભમતાં થકાં-સાહ પુણ્ય પામ્યો આજ-ગુણ૦ તો મુજ મનવંછિત ફલ્યો-સા, સિધ્યાં સઘળાં કાચ-ગુણ૦ ૩ રાગ-રહિત પ્રભુ તું કહ્યો-સાવ મુજને તુજ શું રાગ-ગુણ૦ સરીખા વિણ પ્રભુ ગોઠડી-સા૦ કેમ બની આવે લાગ-ગુણ૦ ૪ કુપા નજરે સાહેબ તણી-સાઇ સેવકનાં દુઃખ જાય-ગુણ૦ અનંત અદ્ધિ કીર્તિ ઘણી-સાળ જગમાં જશ બહુ થાય-ગુણ૦ ૫ (૧-હળદર જેવો, -ઇષ્ટ, ૩ મેળ) ( શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવનો - ૩] મુજ ઘટ આવજો રે નાથ, કરૂણા કટાક્ષે જોઈને, દાસને કરજ સનાથ.... મુજ ૦ ૧ ચંદ્રપ્રભ જિન રાજિયા, તુજ વાસ વિષમો દૂર, મળવા મન અળજો ઘણો, કિમ આવીએ હજુર. મુજ ૨ વિરહ વેદના આકરી, કહી પાઠવું કુણ સાથ? પંથી તો આવે નહિ, તે મારગે જગનાશ. મુજ૦ ૩ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તું તો નિરાગી છે પ્રભુ, પણ વાલો મુજ જોર, એક પછી તે પ્રીતડી, જિમ ચંદ્રમા ને ચકોર. મુજ ૦ ૪ તુમ સાથે જે પ્રીતડી, અતિ વિષમ ખાંડા ધાર, પણ તેહના આદર થકી,તસ ફળ તણો નહિ પાર. મુજ૦ ૫ અમે ભક્તિયોગે આણશું, મનમંદિર તુમ આજ. વાચક વિમળના રામશું, ઘણું રીઝલો મહારાજ. મુજ. ૬ (રાગ- વીરકુંવરની વાતડી કેને કહીયે) ચંદ્રપ્રભની ચાકરી નિત્ય કરીએ રે, નિત્ય કરીએ રે, નિત્ય કરીએ, કરીએ તો ભવજલ તરીએ, હાં રે ચડતે પરિણામ. ૧ લક્ષ્મણા માતા જનમીયા જિનરાય,જિન ઊડુપતિ લંછન પાચ, એતો ચંદ્રપુરીના રાય, હાં રે નિત્ય લીજે નામ. ૨ મહસેન પિતા જેહના પ્રભુ બળિયા, મુને જિનજી એકાંતે મળિયા, મારા મનના મનોરથ ફળિયા, હાં રે દીઠે દુઃખ જાય. ૩ દોઢસો ધનુષ્યની દેહડી જિન દીપે, તેજે કરી દિનકર ઝીપે, સુરકોડી ઉભા સમીપે, હાં રે નિત્ય કરતાં સેવ. ૪ દશ લાખ પૂર્વનું આઉખું જિન પાળી, નિજ આતમને અજવાળી, દુષ્ટ કર્મના મર્મને ટાળી, હાં રે લહું કેવળજ્ઞાન. ૫ સમેતશિખર ગિરિ આવિયા પ્રભુ રંગે, મુનિ કોડી સહસ પ્રસંગે, પાળી અણસણ ઉલટ અંગે, હાં રે પામ્યા પરમાનંદ. ૬ શ્રી જિન ઉત્તમ રૂપને જે ધ્યાવે, તે કીર્તિ કમલા પાવે, મોહનવિજચ ગુણ ગાવે, હાં રે આપો અવિચલરાજ. ૭ For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) (રાગ-કેદારો-ગોડી) દેખણ દે રે સખી મુને દેખણ દે, ચંદ્રપ્રભ મુખચંદ. સખી. ઉપશમ રસનો કંદ, ગત કલિમલ દુઃખદંદ. સખીચંદ્ર- ૧ સુહુમ નિગોદે ન દેખિયો સખી, બાદર અતિહિ વિશેષ. સખી. પુટવી આઉ ન પેખિયો સખીતેઉ વાઉ ન લેશ. સખીચંદ્ર૨. વનસ્પતિ, અતિ ઘણ દહા સખી દીઠો નહીં, દીદાર. સખી. બિતિ ચઉરિદિ જળલિહા સખી ગતસન્ની પણ ધારાસખી ચંદ્ર૩. સુરતિરિ નિરય નિવાસમાં સખી મનુજ અનારજ સાથ. સખી અપજતા પ્રતિભાસમાં સખીચતુર ન ચઢીયો હાથ. સખીચંદ્ર ૪ એમ અનેક થલ જાણિયે સખી દરિસણ વિણ જિનદેવ.સખી. આગમથી મતિ આણીએ સખી, કીજે નિરમલ સેવ.સખી ૫. નિર્મલ સાધુ ભગતિ લહી સખીયોગ અવંચક હોય.સખી. કિરિયા અવંચક તિમ સહી સખી. ફળ અવંચક જોય.સખી . ૬. પ્રેરક અવસર જિનવરૂ સખીમોહનીય ક્ષય થાય. સખી. કામિતપૂરણ સુરતરૂ સખી આનંદધન પ્રભુ પાય. સખિ ચંદ્ર છે. શ્રી સુવિધિનાથના સ્તવન-કો સુવિધિનિણંદ મુજ દરિશણ ધોને, દિલભર દિલથી મારા સામુ એ જુઓને; હસીતારા ચિરાની વાત મને શું કહોને, પ્રીતની રીતમાં શું તે વહોને. ૧ For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૨૨૪ +++++++ અંતર ચિત્તની વારતારે, પ્રભુ કહું તે ચિત્ત ધરોને; પ્રીત પ્રતિત જિમ ઉપજેરે, તમ અવિહડ પ્રીત કરોને. ૨ સુંદર તુમ મુખ મટકડે રે, પ્રભુ લોભાવ્યા તેં અમને; મુજ મન મળવા અતિ ઘણું રે,ચાહે ક્ષણમાંહે તુજને. ૩ લલચાવશો દિન કેટલા રે,ઇમ મુજને દિલાસો દેઇને; હા ના મુખથી ભાખીયે રે, બેસી શું રહ્યાં મૌન લેઇને. ૪ હસિત વદને બોલાવીને રે, આજ મુજને રાજી કરોને; વાંછિત દેઇ અમને રે, તુમે જગમાં સુજશ વરોને. ૫ રોગ શોગ દુઃખ દોહગ, પાપ સંતાપ ને તાપ હરીને; પંડિત પ્રેમના ભાણને રે, પ્રસન્ન હોજો હેજ ધરીને. ૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir *** તાહરી અજબશી ચોગની મુદ્રા રે, લાગે મુને મીઠી રે, એ તો ટાળે મોહની નિદ્રા રે,પ્રત્યક્ષ દીઠી રે, લોકોત્તરશી જોગની મુદ્રા, વ્હાલા મ્હારા નિરૂપમ આસન સોહે રે; સરસ રચિત શુક્લધ્યાનની ધારે, સુરનરના મન મોહે રે. લાગે૦ ૧ ત્રિગડે રતન સિંહાસન બેસી, વા૦ ચિહું દિશી ચામર ઢલાવે રે; અરિહંત પદ પ્રભુતાનો ભોગી, તો પણ જોગી કહાવે રે. લાગે૦ ૨ અમૃત ઝરણી મીઠી તુજ વાણી, વા૦ જેમ આષાઢો ગાજે રે; કાન મારગ થઈ હિયડે પેસી,સંદેહ મનના ભાંજે રે. લાગે૦ ૩ * કોડીંગમે ઉભા દરબારે, વા૦ જય મંગલ સુર બોલે રે; ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે,દીસે ઇમ તૃણ તોલે રે. લાગે૦ ૪ ભેદ લહું નહિ જોગ' જુગતિનો વા૦ સુવિધિ જિણંદ બતાવો રે; પ્રેમશું કાન્તિ કહે કરી કરૂણા, મુજ મન મંદિર આવો રે. લાગે૦ ૫ ૧. યોગની રીતિ-નીતિનો. For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુણો સુવિધિ નિણંદ સોભાગી,મુજ તુજ ચરણે લચ લાગી, હું તો ભવદવ દાહે દાઝયો, તે તો સુખ સંપૂર્ણ સાધ્યો. ૧ હું તો માયા મત્સર ભરીચો, તું તો આર્જવ ગુણનો દરિયો, હું તો ક્રોધ કષાયે બળીયો, તું તો સમતા રસમાં ભળીયો. ૨ હું તો લોભ માંહે મુંઝાણો, તું તો સંતોષ ગુણનો રાણો, હું તો જાતિ-મદાદિકે માચ્યો, તું તો માઈવ ગુણમાં રાચ્યો. ૩ હું તો વિષય સુખનો સંગી, તું તો વિષય સુખ નિઃસંગી, હું તો ચિહુંગતિ માંહે રૂલીચો,તું તો શિવસુંદરીને મલીયો. ૪ પ્રભુ તું તો નિસંગી નિલેશી, હું તો પરિણામે સંક્લેશી, તું તો જ્ઞાનાનંદે પૂરો, હું તો કર્મબંધન માંહે શૂરો. ૫ તું તો વીતરાગ પ્રસિદ્ધ, મને રાગદ્વેષે વશ કીધ, તું તો કેવલજ્ઞાની અનુપ,મેં તો આવયું આપ સ્વરૂપ ૬ તું તો સત્યવાદમાં લીન, હું તો અવગુણ ગ્રાહી અબીહ, તું તો સર્વવેદી સ્યાદ્વાદી, હું તો મોહી મિથ્યાવાદી. ૭ તું તો દેવનો દેવ દયાળ, હું તો તુજ સેવક એક બાળ, મુજ સરીખા સેવક ઝાઝા,તું તો મારે એક જિનરાજા. ૮ મુજ ઉપર કરો મહેરબાની, તુમ જાણો સેવક વાણી, જો ભેદ રહિત મુજને નિરખો, તો થાય સેવક તુમ સરિખો ૯ હીરે હીરો વેધાય, એમ લોક કહેવત કહેવાય, ગુણવંત શઈ ગુણી ધ્યાવે, તો અદ્ધિ અનંતી પાવે. ૧૦ તમે સહજ સ્વભાવ વિલાસી, નિજ શુદ્ધ સ્વરૂપ પ્રકાશી, ધ્યાતા ધ્યેય ધ્યાનમાં ધ્યાવે, તો જિનપદ ઉત્તમ પાવે. ૧૧ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-વંદો કેવળજ્ઞાન) સુવિધિ જિનેસર સાંભળો રે, તું પ્રભુ નવનિધિ દાય; તુજ સુપસાથે સાહિબા રે, મનવાંછિત ફળ થાય. સા. સુ. ૧ તું સાહિબ સમરથ લહી રે, બીજાશું કોણ કરે પ્રેમ ? સાવ છોડી સરોવર હંસલો રે, છીલ્લર રીઝે કેમ ? સા૦ સુ૦ ૨ રયણ ચિંતામણિ પામીને રે, કુણ કાયે લોભાય ? સાવે; કલ્પતરૂ છાયા લહી રે, કુણ બાવલ કને જાય ? સાવ સુલ ૩ થોડી હી અધિકી ગણું રે, સેવા તુમચી દેવ; સા. કરે ગંગાજલ બિંદુઓ રે, નિરમલ સર નિતમેવ. સા. સુ. ૪ સમરથ દેવ શિરતિલો રે, ગુણનિધિ ગરીબ નિવાજ; સા. મોહે નિવાજો મયા કરી રે, સાહિબ સુવિધિ જિનરાજ. સા. સુ૫ તુજ ચરણે મુજ મન રમે રે, જેમ ભ્રમર અરવિંદ; સાવ કેસર કહે સુવિધિ જિન રે, તુમ દરીસણ સુખકંદ. સા. સુ. ૬ | શ્રી શીતલનાથ ભગવાનના સ્તવનો- ૫ | શીતલ જિન મોહે પ્યારા, સાહિબ! શીતલ જિન મોહે પ્યારા; ભુવન વિરોચન પંકજ લોચન, જિઉ કે જિઉ હમારા. ૧ જ્યોતિશું જયોત મિલત જબ ધ્યાવે, હોવત નહિ તબ ન્યારા; બાંધી મુઠી ખુલે ભવ માયા, મીટે મહાભ્રમ ભારા. ૨. તુમ ચારે તબ સબહિ ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમહી નજીક નજીક હૈ સબહિ, અનંત અપારા. ૩ વિષય લગનકી અગનિ બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; ભઇ મગનતા તુમ ગુણ રસકી, કુણ કંચન ! કુણ દારા ? ૪. For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીતળતા ગુણ હોડ કરત તુમ, ચંદન કાહુ બિચારા? નામહિ તુમચા તાપ હરત હૈ, વાંકુ ઘસતા ઘસારા. ૫ કરહુ કષ્ટ જન બહુત હમારે, નામ તિહારો આધારા; જસ કહે જનમ મરણ ભય ભાંગો, તુમ નામે ભવપારા. ૬. મુજ મનડામાં તું વસ્યો રે, ક્યું કુસુમમાં વાસ; અળગો ન રહે એક ઘડીરે, સાંભરે શ્વાસોશ્વાસ, તુજશું રંગ લાગ્યો રંગ લાગ્યો સાતે ઘાત, શ્રી જિનરાજ તુજશું રંગ લાગ્યો ત્રિભુવનનાથ. ૧ શીતલસ્વામી જે દિને રે, દીઠો તુમ દેદાર, તે દિનથી મન માહરૂં રે, લાગ્યું તાહરી લાર. તુજ ૨ મધુકર ચાહે માલતી રે, ચાહે ચન્દ્ર ચકોર, તિમ મુજ મનને પ્રભુ તાહરી રે, લાગી લગન અતિ જોર. તુજ. ૩ ભર્યા સરોવર ઉમટે રે, નદિયાં નીર ન માચ, તો પણ ચાચે મેઘકું રે, જિમ ચાતક જગમાંય તુજ ૪ ઇમ જગમાં પ્રભુ તમ વિના રે, મુજ મન નાવે કોચ, ઉદય વદે પદ સેવના રે, દીજે સન્મુખ ચ. તુજ૦ ૫ (રાગ-સિદ્ધારકના રે નંદન વિનવું) શીતલ જિનવર સાહિબ વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રે ફરી ફરી નાચતા, કિમહી ન આવ્યો પાર રે. શી. ૧ લાખ ચોરાશી રે યોનિમાં વળી,લીધાં નવ નવ વેશ; ભમતા ભમતા રે પુણ્ય પામીઓ, આર્ય માનવ વેશ. શી૨ તિહાં પણ દુર્લભ જ્ઞાનાદિ સાંભળી, જેહથી સીઝે રે કાજ; તે પામીને રે ધર્મ જે નવિ કરે, તે માણસને રે લાજ, શી. ૩ For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન દર્શન ચારિત્ર ભલું રે, જે એહ પામે રે સાર; તેહ ભવિક જન નિશ્ચ પામશે, વહેલો ભવનો રે પાર. શી૪ તુમ સેવાથી રે સાહિબ પામીઓ, અવિચળ પદ નિવાસ; ત્રાદ્ધિ કીર્તિ રે અનંતી થાપે, આપે શિવપુર વાસ. સી. ૫ શ્રી શીતલજિન ભેટિયે, ભક્ત કરી ચોખું ચિત્ત હો; તેહથી કહો છાનું કિડ્યું જેહને સોંપ્યા તન મન વિત્ત હો ! શ્રી. ૧ દાચક નામે છે ઘણા પણ તું સાયર તે કૂપ હો, તે બહુ ખજૂવા તગતગે, તુ દિનકર તેજ સ્વરૂપ હો. શ્રી. ૨ મોહોહો જાણીને આદર્યો, દારિદ્ર ભાગો જગતાત હો, તું કરૂણાવંત શિરોમણિ, હું કરૂણાપાગ વિખ્યાત હો. શ્રી. ૩ અંતરજામી સવિ લહો; અમ મનની જે છે વાત હો; મા આગલ મોસાળના, શ્યા વરણવવા અવદાત હો. શ્રી. ૪ જાણો તો તાણો કિછ્યું, સેવા ફલ દીજે દેવ હો; વાચક ચશ કહે ઢીલની, એ ન ગમે મુજ ટેવ હો. શ્રી૫ | શ્રી શીતલજિન વંદિયે-અરિહંતાજી, શીતલદર્શન જાસ-ભગo વિષય કષયાને શામવા અરિ૦ અભિનવ જાણે બરાસ.ભગ ૧ બાવનાચંદન પરિ કરે અરિ૦ કંટકરૂખ સુવાસ, ભગ તિમ કંટક મન માહરૂ અરિ તુમ ધ્યાને હોયે શુભ વાસ. ભગ૦ ૨ નંદન નંદા માતનો અરિ કરે આનંદિત લોક, ભગo દસરથ નૃપ કુલદિનમણિ અરિ૦ જિત મદ માન ને શોક. ભગ૦ ૩ શ્રી વત્સ લંછન મિસિ રહે અરિ પગકમળે સુખકાર, ભગ મંગળિકમાં તે થયો અરિ તે ગણ પ્રભ આધાર. ભગ ૪ - For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવળકમળા આપીએ અરિ૦ તો વાધે જગ મામ, ભગ ન્યાચસાગરની વિનતિ અરિ૦ સણો ત્રિદુજીગના સ્વામ. ભગ ૫ ૧. કાંટાળા ઝાડ ૨. મહિમા. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવનો-૫ ? શ્રી શ્રેયાંસ જિગંદની રે, મૂરતિ સુંદર દેખી, મધુકર માચ્ચો માલતિ રે, બીજા રૂખ' ઉવેખી, લાગી મોહની રે, કે લાગી સોહની રે, મૂરતિ સુંદર દેખી. ૧ આવળ કુલ કુટડાં રે, નહીં પરિમલ ગુણ લેશ રે, વેશ બનાવે દેવનો રે,તિહાં શ્યો પ્રેમ નિવેશ રે. ૨ બેપરવાહી પદ્માસને રે, મુખ શશી સહજ પ્રસન રે, નયન પીયુષ કચોલડા રે, વિગતવિકાર પ્રસન્ન રે. ૩ રાગ દ્વેષ વિણ એકલો રે, ખી શૃંગ ઉપમાન રે, વિષ્ણુ પિતા વિષ્ણુ માવડી રે, વિષ્ણુમાં વ્યાપ્યું જ્ઞાન રે. ૪ સુતાં ઉઠતાં જાગતાં રે, ચાલતાં કરતા કામ રે, બોલતાં બેસતા સાંભરે રે, ખિમાવિજય જિન નામ રે. ૫ ૧-વૃક્ષ, ૨-સુંદર ચાલ્યો ગયો છે વિકાર જેનો. શ્રી શ્રેયાંસ કૃપા કરો,તું જગબંધવ તાત રે, અલખ નિરંજન તું જ્યો, તું જગ માંહે વિખ્યાત રે. ૧ ધન્ય ધન્ય નરભવ તેહનો રે, જેણે તુજ દરિશણ પાયો રે, માનું ચિંતામણિ સુરતરું, તસ ઘર ચાલી આયો રે. ૨ ધન્ય તે ગામ નગર પુરી,જસ ઘરે તું પ્રભુ આયો રે, ભક્તિ કરી પડિલાભીચો, તેણે બહુ સુકૃત કમાયો રે. ૩ જિહાં જિહાં ભ પ્રભુ તું ગયો,તિહાં બહુ પાપ પલાયો રે, તજ મૂરતિ નિરખી ભલી, જેણે તું દિલમાં ધાર્યો રે. ૪ For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૦ લાકે હવે પ્રભુ મુજને આપીએ, તુજ ચરણ નિવાસો રે, રિદ્ધિ અનંતી આપીએ, કીર્તિ અનંતી આવાસો રે. ૫ (૩) (રાગ - ગોડી) શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી,સહજ મુગતિગતિ ગામી રે.શ્રી એ. ૧ સયલ સંસારી ઇન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી એ. ૨ નિજસ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી શ્રે ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ ઝંડો રે, ભાવ અધ્યાતમ નિજગુણ સાધે, તો તેહશું રટ મંડો રે. શ્રી શ્રે. ૪ શબ્દઅધ્યાતમ અ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે. શ્રી શ્રે. ૫ ” “તમે જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે પy - . :, આનંદધન મતવાસી રે; શ્રી એ. ૬ તમે બહુ મૈત્રી રે સાહેબ મારે તો મન એક, તુમ વિણ બીજે રે નવિ ગમે, એ મુજ મહોતી રે ટેક. - શ્રી શ્રેયાંસ કૃપા કરો. શ્રી. ૧ મન રાખો તમે સવિતણાં, પણ કિહાં એક મલિ જાઓ, લલચાવો લખ લોકને, સાથ સહજ ન થાઓ. શ્રી. ૨ રાગ ભરે જન મન રહો, પણ તિહું કાલ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રનો, કોય ન પામે રે તાગ. શ્રી. ૩ એહવાશું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલા ન કાંઈ; સેવક નિપટ અબુઝ છે, નિર્વહેશો તમે સાંઈ. શ્રી૪ For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરાગીશું રે કિમ મીલે, પણ મળવાનો એકાંત; વાચકચાશ કહે મુજ મિલ્યો, ભક્તિ કામણ તંત. શ્રી૫ (રાગ શાંતિજીનેશ્વર સાહિબા રે) શ્રી શ્રેયાંસ જિનવર સાંભળો, એક મોરી અરદાસ, ઇણ ભવે જગમાં કો દીઠો નહિ, તુમ સમ લીલ વિલાસ. ૧ તું નિરાગી રાગ ધરે નહિ, મુજ મન રાગ અભંગ, સંગ મળે જો બેહનો એકઠો, તો મન ઉપજે રંગ. ૨ સંદેશો પણ પરઠ સુણાવવા, ન મળે વચ્ચે દલાલ, અંતરજામી જઈ અળગા રહ્યા, મિલવાનો જંજાલ. ૩ કાલાવાલા નિત્ય પ્રભુ આગળે, કરતાં જાણશો આપ, જે પોતાનો કરીને થાપશો, મટશે સર્વ સંતાપ. ૪ વિમલ મને વરસીદાન દીજતા, પાંતી ન પડે ભાગ, તુજ દોલતથી હવે પામશું, મીઠી સુખની જાગ. ૫ ( શ્રી વાસુપૂજ્ય જિન સ્તવનો-પ સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું સાહિબા વાસુપુજ્ય જિગંદા, મોહના વાસુપૂજ્ય જિગંદા; અમે પણ તુમશું કામણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં ઘરશું. સા. ૧ મન ઘરમાં ધરીયા ઘરશોભા, દેખત નિત્ય રહેશો ચિર થોભા; મન વૈકુંઠ અકુંઠીત ભક્ત, યોગી ભાખે અનુભવ યુક્ત. સા. ૨ ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા તો પ્રભુ અમે નવનિધિ રિદ્ધિ પામ્યા. સા. ૩ સાત રાજ અલગા જઇ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા, અલગાને વલગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સા. ૪ For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાતા ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીર પરે તુમશું મિલશું વાચક “ચશ' કહે હે હલશું. સા. ૫ વાસુપૂજય સ્વામીજીને, કરું રે પ્રણામ; મૂરતિ સુરતિ નિરખી હરખ્યો, મારો આતમ રામ. ૧ મારો આતમરામ, મારા સુખનો ઠામ; મિઠી આંખે દેખત મોરી, ભાવઠ ગઈ તમામ. ૨ અચરીજ તાહરી વાર્તામાં, કીધો કોલ કરાર; મૂઢ પણે વિસારી મૂકી, નવિ કીધો નિરધાર. ૩ અવગુણ મુજમાં છે ધણાં પણ, સાહિબ ન આણો મન; લોકે કલંકી થાપીયો પણ, શશહર રાખ્યો તન. ૪. ભમતાં ભમતાં જોઇઓ મેં, તુજ સરીખો દેવ; દીઠો નહિ તેણે કારણે રે, નિશ્ચ કરવી સેવ. ૫ જ્ઞાનવિમલ પદ તેં દીચો રે, મહેર કરી મહારાજ; આટલા દિન અલેખે ગયા ને, સફળ થયો ભવ આજ. ૬ (રાગ - સાહિબા વાસુપૂજ્ય જિગંદા) શ્રી વાસુપૂજ્યજી સાહિબ હમારા, પ્રભુ લાગો છો તમે પ્રેમ પ્યારા; સાહિબા જિનરાયા હમારા, મોહના જિનરાચા હમારા; તન મન ચિત્ત વળગ્યું તુમશું હવે અંતર રાખો કીમ અમશું? ૧ દાસની આશા પુરીચે પ્યારા, જો નામ ધરાવો છો જગદાધાર; અકલ લીલા તુમ પાસે જે સ્વામી, હિત આણી દીજીએ અંતરજામી. ૨ એટલી વિમાસણ શી છે તુજને ? એ તો વાંછિત દેતા સ્વામી મુજને ખોટ ખજાને નહિ પડે તાહરે, પણ અક્ષય ખજાનો હોશે માહરે. ૩ For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભલો ભૂંડો પણ પોતાનો જાણી વળી,કરુણાની લહેર તે મનમાં આણી; અમને મનોગત વાંછિત દેજો, પ્રભુ હેત ધરીને સામુ જોજો. ૪ વારંવાર કહું શું તમને, સેવાફળ દેજો સ્વામી મુજને; પ્રેમ વિબુધના ભાણની પ્રભુજી, તુમ નામે દોલત ચઢતી વિભુજી. ૫ (૪) વાસુપૂજ્ય જિન અંતરજામી, હું પ્રણમું શીરનામી રે; ત્રિકરણ ચોગે ધ્યાન તમારૂં, કરતાં ભાવભય વારૂં રે. ૧ ચોત્રીશ અતિશય શોભાકારી, તુમચી જાઉં બલિહારી રે; ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, સુરપતિ ગુણ વખાણે રે. ૨ દેશના દેતા તખ્ત બિરાજે, જલધરની પરે ગાજે રે; વાણી સુધારસ ગુણમણિ ખાણી, ભાવ ધરી સુણે પ્રાણી રે. ૩ દુવિધ ધર્મ દયાનિધિ ભાખે, હેતુ જુગતે પ્રકાશે રે; ભેદ રહિત પ્રભુ નીરખો મુજને, તો શોભા છે તુજને રે. ૪ મુદ્રા સુંદર દીપે તાહરી, મોહ્યા અમર નરનારી રે; સાહિબ સમતા રસનો દરિયો, માઈવ ગુણથી ભરીયો રે. ૫ સહજાનંદી સાહિબ સાચો, જેમ હોય હીરો જાચો રે; પરમાતમ પ્રભુ ધ્યાને ધ્યાવો, અક્ષય લીલા પાવો રે. ૬ રક્ત વરણ દીપે તનુ કાંતિ, જોતાં ટળે ભવ ભ્રાંતિ રે; ઉત્તમવિજય વિબુધનો શિશ, રત્નવિજય સુજગીશ રે. ૭ ધરશો ન દિલમાં રીશ પ્રભુજી, ધરશો ન દિલમાં રીશ; તું દાચક ને હું માગણ છું માંગણી તો માંગીશ; હઠીલો થઇને હઠ માંડીશ. પ્રભુજી. ૧ For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજકાલ કહી કહી લલચાવ્યો, દીધું ન હ થી દાન; ફરી ફરી ફેરા ફરી થાક્યો,તોયે ન દીધુ ધ્યાન; હવે હું ઘરઘર ઘરણું ઘાલીશ. પ્રભુજી-૨ મોખ નથી હમણાં દેવાનો, મુખે કહેતાં શું થાય; સૂડી વચ્ચે સોપારી આવી, એવો બન્યો છે ન્યાય; છતાં નહિ લીધા વિના જઇશ પ્રભુજી. ૩ ના ના કહેતા માન ન રહેતાં, દેતાં ન ચાલે જીવ; દાતાથી પણ કુંજસ સારો, ના કહીં આપે સદેવ; નિણંદજી ખાલી કેમ કાઢીશ. પ્રભુજી ૪ ઓછું થઈ જાશે એવા ભયથી, દેતાં કરો છો વિચાર; માંગ જે માંગે આપું તુજને, તેં કેમ કર્યો ન ઉચ્ચાર; હવે તું મુજને શું આપીશ. પ્રભુજી. ૫ દાયક બિરૂદ ધરીને બેઠા, કલ્પતરૂની જેમ; હવે ચાચકનું વાંછીત દેતા, ગુંદા ગાળો છો કેમ? જગપતિ બિરૂદ કેમ પાળીશ? પ્રભુજી. ૬ ધાર્યાથી તને ઓછું આપીશ, કાઢીશ નહી નિરાશ; આટલું પણ નવી મુખથી બોલો, શું અમ સરશે આશ; વળી મુજ દારિદ્ર શું ટાળીશ. પ્રભુજી છે તું દારિદ્ર દાવાનળ સમાવવા, સમજી મેઘ સમાન; વર્ષ વર્ષ કહેતો હું મુખથી, ધરું છું તારું ધ્યાન; છતાં મને ક્યાં સુધી સતાવીશ.પ્રભુજી ૮ વીતરાગ પદ પામી પોતે, ભક્તને રાગી કીધ; રાગીને શું આપે નિરાગી, હવે મેં સમજણ લીધ; મુનિવર ઇચ્છાને વારીશ. પ્રભુજી. ૯ For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિક જામ ૨૩૫ #l નરપતિ ચંપાનગરીના વાસી, વાસુપૂજ્ય પરમેશ્વર; ચતુરવિજયનો કિંકર કહે છે, દર્શન તારું હંમેશ; મળો મુજ ઉમેદ દિલ રાખીશ. પ્રભુજી ૧૦ શ્રી વિમલનાથ જિન સ્તવનો - ૪) પ્રભુજી ! મુજ અવગુણ મત દેખો.......... રાગ દશાથી તું રહે ન્યારો. હું મન રાગે વાળ; દ્વેષ રહિત તું સમતા ભીનો, હે મારગ હું ચાલું. પ્ર. ૧ મોહ લેશ ફરસ્યો નહીં તુંહી, મોહ લગન મુજ પ્યારી; તું અકલંકી કલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી....૦ ૨. તું હી નિરાગી ભાવપદ સાધે, હું આશા સંગ વિલૂધ્ધો; તું નિશ્ચલ હું ચલ, તું સૂદ્ધો, હું આચરણે ઉંઘો. પ્ર. ૩ તુજ સ્વભાવથી અવળા માહરાં, ચરિત્ર સકળ જગે જાણ્યા; એવા અવગુણ મુજ અતિભારી, નવિ ઘટે તુજ મુખ આણ્યાં. પ્ર. ૪ પ્રેમ નવલ જો હોયે સવાઈ, વિમલનાથ મુખ આગે; કાંતિ કહે ભવરાન ઉતરતાં, તો વેળા નવિ લાગે. પ્ર. ૫ સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજ્જન સંગાજી, એહવા પ્રભુનું દરિસન લેવું, તે આળસમાંહે ગંગાજી. સેવો ૧ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાશ ન માંડે ઘેલોજી. સેવો. ૨ ભવ અનંતમાં દર્શન દીધું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળપળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સેવો. ૩ For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્ત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા લોકે જિજી; લોયણ ગુરૂ પરમાન્ન દિએ તવ, ભમ નાંખે સવિ ભાંજિજી. સેવો૪ ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરું મન ખોલીજી; સરલતણે જે હઇડે આવે, તેહ જણાવે બોલીજી. સેવો૫ શ્રી નયવિજય વિબુધ પર સેવક, વાચક “ચશ' કહે સાચુંજી; કોડિ કપટ જો કોઈ દિખાવે, તોહી પ્રભુ વિણ નવિ રાચુંજી. સેવો ૬ મનવમી મનપસી મનવસી રે,પ્રભુજીની મૂરતિ માહરે મનવાસી રે, જિમ હંસા મન વાહલી ગંગ, જિમ ચતુરમન ચતુરનો સંગ; મિ બાળકને માત ઉછંગ,તિમ મુજને પ્રભુ સાથે રંગ. ૧ મુખ સોહે પુનમનો ચંદ, નયન કમળદળ મોહે ઇંદ, અધર જિસ્યા પરવાળી લાલ, અર્ધ શશિ સમ દીપે ભાલ. ૨ બાહાડી જાણે નાલ મૃણાલ, પ્રભુજી મેરો પરમ કૃપાળ, જોતાં કો નહીં પ્રભુની જોડ, પૂરે ત્રિભુવન કેરા કોડ. ૩ સાગરથી અધિકો ગંભીર સેવ્યો આપે ભવનો તીર, સેવે સુરનર કોડા કોડ, કરમ તણા મદ નાખે મોડ. ૪ ભેટ્યો ભાવે વિમળનિણંદ, મુજ મન વાધ્યો પરમાનંદ, વિમળવિજય વાચકનો શિષ્ય, રામ કહે મુજ પૂરો જગીશ. ૫ (રાગ-મલ્હાર). દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપરશું ભેટ; ધીંગધણી માથે કિયો રે, કુણ ગંજે નર ખેટ ? વિમલજિન દીઠાં લોયણ આજ, મારાં સિધ્યાં વાંછિતકાજ. વિ. ૦૧ For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચરણકમલ કમલા વસે રે, નિરમલ શિરપદ દેખ; સમલ અશિરપદ પરિહરી રે, પંકજ પામર પેખ. વિ ૦ ૨ મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદરધરા રે, ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર. વિ. ૦૩ સાહિબ સમરથ તું ધણી રે, પાચો પરમ ઉદાર; મન વિસરામી વાલહો રે, મારા આતમચો આધાર. વિ. ૦ ૪ દરિશણ દીઠે જિન તણો રે, સંશય ન રહે વેધ; દિનકર કર ભર પસરતા રે, અંધકાર પ્રતિષેધ. વિ. ૦ ૫ અમીયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોચ; શાંતસુધારસ ઝીલતી રે, નિરખત તૃમિ ન હોય. વિ. ૦ ૬ એક અરજ સેવકતણી રે, અવધારો જિનદેવ, કૃપા કરી મુજ દીજીયેં રે, આનંદધન પદ સેવ.વિ. ૦ ૦ ( શ્રી અનંતજિન સ્તવન-૩ ધાર તલવારની સોહિલી દોહિલી, ચઉદના જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવનાધાર પર રહે ન દેવા. ધા. ૧ એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહે લેખે.ધા. ૨ ગચ્છના ભેદ બહુ નયણ નિહાલતાં, તત્વની વાત કરતાં ન લાજે ! ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાલ રાજે. ધા૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચો ? ધા૦ ૪ For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે? કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો ! શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વકિરિયા કરી, છાર પર લીંપણું તેહજાણો. ધાતુ ૫ પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ જિશ્ય, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરખો. ઘા૬ એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુકાલ સુખ અનુભવી, નિયત આનંદધન રાજ પાવે. ઘા૦ સુંદર મૂર્તિ તુમ તણી, પ્યારી લાગે જિગંદા; ક્ષણ એક સંગ ન પરિહરૂ, તુમ દીઠે આણંદા. ૧ કૌમુદ ચન્દ્ર સમાન છે, પ્રભુજી તુમ મુખડું; લગન લાગી જવા તણી, એહમાં નહિ ફુડું. ૨ વિકસિત પદ્મ સમાન છે, સાહિબ તુમ નયણાં; સાકર દ્રા થકી ઘણાં, મીઠાં તુમ વચણાં. ૩ આણંદ પામ્યો દેખીને, અનંત જિન તમને; હૃદયે ઉલટ આણીને, વાંછિત દેજો અમને. ૪ શ્રી વિજયપ્રભસૂરિ ગચ્છ ધણી, તપગચ્છમાં દિગંદા; પંડિત પ્રેમના ભાણને, તુમ નામે આણંદા. ૫ (રાગ - શ્રી અનવરને પ્રગટ થયુ રે) કરુણાચર પ્રભુ વિનવું રે, વિનતડી અવધાર; તુજ દર્શન વિણ હું ભમ્યો રે કાલ અનંત અપાર, જિસંદરાય ! હવે મુજ પાર ઉતાર. ૧ For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂક્ષ્મ નિગોદમાં હું ભમ્યો રે, પુદ્ગલ પરિટ અનંત; અવ્યવહાર રાશિ વસ્યો રે, ભવ ક્ષુલ્લક અતિ જંત. જિ. ર સૂક્ષ્મ થાવરપણું પામીયો રે, અનુક્રમે બાદર ભાવ; જન્મ મરણ પ્રભુ બહુ કર્યા રે, જિહાં સુખનો અટકાવ. જિ.૩ વિકલપણું પામ્યા પછી રે, તિરિ પંચેદ્રિ અજાણ; શુદ્ધ તત્વ જાણ્યા વિના રે, ભમીઓ નવ નવ ઠાણ. જિ. ૪ ઇમ કોઈ પુરવ પુન્યથી રે, મનુષ્ય જન્મ સુજાણ; શુદ્ધ સામગ્રી સંયોગથી રે, દીઠો તું ત્રિભુવન ભાણ.જિ. પ અનંતનાથ જિનેશ્વર રે, તારક તું જગદેવ; મોહન કહે તુજ નામથી રે, ટળશે અનાદિ કુટેવ જિ. ૬ શ્રી ધર્મનાથ જિન સ્તવન - ૬ ધર્મ જિસેસર ધર્મધુરંધર, પૂરણ પુયે મલિઓ; મન મરૂશલમેં સુરતરુ ફલિઓ, આજ થકી દિન વલિયો; પ્રભુજી ! મહેર કરી મહારાજ, કાજ હવે મુજ સારો; સાહિબ ! ગુણનિધિ ગરીબ નિવાજ, ભવદવ પાર ઉતારો. ૧ બહુ ગુણવંતા જેહ તેં તાર્યા, તે નહિ પાડ તુમારો; મુજ સરિખો પત્થર જો તારો,તો તુમચી બલિહારો. પ્રભુજી. ૨ હું નિર્ગુણ પણ તાહરી સંગતે, ગુણ લહું તેહ ઘટમાન; લિંબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન. પ્રભુજી. ૩ નિર્ગુણ જાણી છેહ મ દેવો, જોવો આપ વિચારી; ચંદ્ર કલંકિત પણ નિજ શિરથી, ન તજે ગંગાધારી.પ્રભુજી. ૪ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુ9તાનાંદન સુવતદાચક, ધારક જિનપદવીનો; પાચક જાસ સુરાસુર કિન્નર, ઘાયક મોહરિપુનો. પ્રભુજી. ૫ તારક તુમ સમ અવર ન દીઠો, લાચક નાથ હમારો; શ્રી ગુરુ સમાવિજય પર સેવી, કહે જિન ભવજલ તારો પ્રભુજી. ૬ થાંશું પ્રેમ બન્યો છે. રાજ, નિરવહશો તો લેખે, મેં રાગી શું છો નિરાગી, અણજુગતે હોય હાંસી; એક પખો જે નેહ નિરવહેવો, તે માંકી શાબાશી માં૧ નીરાગી સેવે કાંઈ હોવે, ઇમ મનમાં નવિ આણું, ફળે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણું. હાં ૦ ૨ ચંદન શિતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે, સેવકના તિમ દુઃખ ગમાવે, પ્રભુ ગુણ પ્રેમ સ્વભાવે. થાં૩ વ્યસન ઉદય જિમ જલધિ અનુહરે, શશીને તેજ સંબંધે, અણસંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. શાંo દેવ અનેરા તુમથી છોટા, મેં જગમેં અધિકેરા, શ” કહે ધર્મ જિનેશ્વર થાંશુ દિલ માન્યા હે મેરા. થાં૫ ૧. તમારી સાથે ૨. મારી લ્યોને ચોને લ્યોને મુજરો લ્યોને, ધર્મ જિનેશ્વર પ્યારા, મુજરો લ્યોને લ્યોને, જીવન પ્રાણ આધારા. ૧ તુમ ગુણ રંગે અમે પ્રભુ રાચ્યા, માચ્યા નામ સુણીને; અમે દર્શનના અર્થી તુમ કને, આવ્યા દાચક જાણીને. ૨ અરજ ન ઇંડી એકની હવે,દીએ દર્શન અમને; દર્શન દેઇ સુપ્રસન્ન કીજે, એ શોભા છે તુમને ૩ ફિનાલ-રૂકન સમાન સહન નન +નનન+નક--મe + For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org મુજ ઘટ પ્રગટ્યો આણંદ અબહું નવલી મૂર્તિ પેખી; વિકસિત કમળ પરે મુજ હૈયડું, થાયે તુમ મુખ દેખી. ૪ મુજ ભક્તિએ તુમ આકર્ષ્યા, આવ્યા છો મુજ ઘટમાં; ન્યૂનતા નહિ રહે કશી માહરી, મુજ સમ કો નહિ જગમાં. ૫ સુવ્રતાનંદન સુરનર સેવિત, પુરણ પુણ્ય પાયો; પંડિત પ્રેમવિજય સુપસાથે, ભાણવિજય મન ભાયો. ૬ ४ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૧ (રાગ - ગોડી) ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત; જિનેશ્વર. બીજો મનમંદિર આણું નહી, એ અમ કુલવટ રીત.જિને ધર્મ૦ ૧ ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ; જિને ધર્મ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિને ધર્મ૦ ૨ For Private And Personal Use Only પ્રવચન અંજન જો સદ્ગુરૂ કરે, દેખે પરમનિધાન; જિને હૃદયનયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન. જિને ધર્મ૦ ૩ દોડત દોડત દોડત દોડીઓ, જેતી મનની રે દોડ; જિને પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુરુગમ લેજો રે જોડ.જિને ધર્મ૦ ૪ એકપખી કેમ પ્રીતિ પરવડે ? ઉભય મિલ્યા હોય સંઘ જિને હું રાગી હું મોહે ફંદીઓ,તુ નિરાગી નિરબંધ. જિને ધર્મ૦ ૫ પરમ નિધાન પ્રગટ મુખ આગલે, જગત ઉલંઘી હો જાય ! જિને જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પુલાય ; જિને ધર્મ૦ ૬ નિરમલ ગુણમણિ રોહણભૂધરા, મુનિજન માનસહંસ ; જિને ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતપિતા કુલવંશ ! જિને ધર્મ૦ મનમધુકર વર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિને ધનનામી આનંદઘન સાંભલો, એ સેવક અરદાસ. જિને ધર્મ ૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ જિનેસર દરિશન પાયો, પ્રબલ પુણ્ય આજરે, માનુ ભવજલ રાશિ તરવા મળ્યું જંગી જહાજ રે. ૧ સુકૃત સુરતરૂ હેજે ફળીચો, દુરિત ટળીયો વેગે રે, ભુવન પાવન સ્વામી મળીચો, ટળીયો સકલ ઉદ્વેગ રે. ૨ નામ સમરું રાત-દિહો, પવિત્ર જિહ્યા હોચરે; ફરી ફરી મુજ એહ ઇહા, નેહ નયણે જોય રે. ૩ તુંહી માતા તું હી ત્રાતા, તું હી ભ્રાતા સચણ રે; તું હી સુરતરું, તું હી સલ્લુરૂ, નિસુણો સેવક વચણ રે. ૪ આપ વિલાસો સુખ અનંતા, રહ્યા દુઃખથી દૂર રે, એણી પેરે કિમ શોભા લેશો, કરો દાસ હજૂર રે. ૫ એમ વિચારી ચરણ સેવા,દાસને ધો. દેવ રે; જ્ઞાનવિમલ નિણંદ ધ્યાને, પામે સુખ નિત્યમેવ રે. ૬ હાંરે મારે ધર્મ નિણંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો જિનજીની ઓલગે રે લો, હાંરે મુને શાશે કોઈક સમય પ્રભુ સુપ્રસન્ન જો, વાતલડી તવ માહરી સવિ થાશે વગે રે લો. ૧ હાંરે પ્રભુ દુર્જનનો ભંભેર્યો માહરો નાથ જો, ઓળવશે નહીં ક્યારે કીધી ચાકરી રે લો, હાંરે મારા સ્વામી સરિખો કુણ છે દુનિયામાંહિ જો, જઇએ જિમ તેહને ઘર આશા કરી રે લો. ૨ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંરે જસ સેવાસેતી સ્વારથની નહિ સિદ્ધિ જો, ઠાલી રે શી કરવી તેહથી ગોઠડી રે લો, હાંરે કાંઈ જઉં ખાચે તે મીઠાઈને માટે જે, કાંઈ રે પરમારશ વિણ નહિ પ્રીતડી રે લો. ૩ હાંરે મારે અંતરજામી જીવન પ્રાણ આધાર જો, વાહ્યો રે નવિ જામ્યો કલિયુગ વાયરો રે લો, હાંરે મારે લાયક નાયક ભક્તવત્સલ ભગવાન જો, વારુ રે ગુણ કેરો સાહિબ સાગરો રે લો. ૪ હાંરે પ્રભુ લાગી મુજને તાહરી માયા જોર જો, અલગા રે રહેવાથી હોય ઓશીંગલો" રે લો. હાંરે કુણ જાણે અંતર્ગતની વિણ મહારાજ જજે, હેંજે રે હસી બોલો છાંડી આમલોર રે લો. ૫ હાંરે તારે મુખને મટકે અટક્યું મારું મન જો. આંખલડી અણીયાલી કામણગારીઆ રે લો, હાંરે મારા નચણા લંપટ જોવે ખીણ ખિણ તુજ જો, રાતા રે પ્રભુરૂપે રહે વારીયાં રે લો. ૬ હાંરે પ્રભુ અલગા તો પણ જાણજો કરીને હજુર જો, તાહરી રે બલિહારી હું જાઉં વારણે રે લો, હાંરે કવિ રૂપવિબુધનો મોહન કરે અરદાસ છે, ગિરૂઆથી મન આણી ઉલટ અતિ પણે રે લો. ૭ ૧-પ્રેમમાં અંતરાય. ૨-મનની ઢીલ ૩- આશક્ત. ૪-આપના સ્વરૂપે. 1 શ્રી શાંતિનાથપ્રભુના સ્તવનો-૧૯ શાન્તિ જિનેશ્વર સાચો સાહિબ, શાન્તિકરણ ઇન કલિમેં હો જિનાજી ૧ તું મેરા મનમેં તું મેરા દિલમેં, દયાન ધરું પલપલમેં હો ૨ For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશા પૂરો એક પલમેં હો૦ ૩ નિર્મલ જ્યોત વદન પર સોહે, નિકસ્યો, જયું ચંદ બાદલમેં હો ૦ ૪ મેરો મન તુમ સાથે લીનો, મીન વસે ક્યું જલમેં હો૦ ૫ નિરંગ કહે પ્રભુ શાન્તિ જિનેસર,દીઠોજી દેવ સકલ મેં હો ૦ ૬ હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ધ્યાનને ધ્યાનમેં ધ્યાનમેં. બિસર ગઈ દુવિધા તનમનકી, અચિરાસુત ગુણગાનમેં. હરિહરબ્રહ્મા પુરંદરકી બદ્ધિ આવત નહિ કોઉ માનમેં ચિદાનંદકી મોજ મચી હૈ, સમતારસ કે પાનમેં હમ. ૧ | ઇતને દિન તુમ નહિ પીછાળ્યો, મેરો જન્મ ગયો અજાનમેં અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુગુણ અખચ ખજાનમેં. હમ૦ ૨ ગઈ દનતા સબહી હમારી,પ્રભુ તુજ સમકિત દાનમેં; પ્રભુગુણ અનુભવ રસ કે આગે, આવત નહિ કોઉ માનમેં હમ૦ ૩ જિનહિ પાયા હિનહિ છિપાયા, ન કહે કોઉ કે કાનમે તાલી લાગી જબ અનુભવકી,તબ સમજે કોઉ સાનમે. હમ૦ ૪ પ્રભુગુણ અનુભવ ચંદ્રહાસ જ્યો, સો તો ન રહે મ્યાનમે વાચકચાશ કહે મોહ મહાઅરિ, જીત લીયો હે મેદાનમે, હમ૦ ૫ મારો મુજરો લ્યોને રાજ ! સાહિબ ! શાંતિ ! સલૂણા ! અચિરાજીના નંદન તોરે, દરિશણ હેતે આવ્યો; સમકિત રીઝ કરોને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યો. મારો, ૧. દુઃખભંજન છે બિરુદ તમારું અમને આશા તમારી; તમે નિરાગી થઈને છૂટો, શી ગતિ હોશે હમારી? મારો. ૨. For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેશે લોક “ન તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે? મારો. ૩. મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું? ચિંતામણિ જેણેગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું? મારો. ૪. અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહતિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે. મારો. ૫. ધન્ય દિન વેલા,ધન્ય ઘડી તેહ, અચિરારો નંદન જિન જદિ ભેટશુંજી લહિશું રે સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાનાં દુઃખ સવિ મેટશુંજી. ૧ જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેહને મન નવિ ગમેજી; ચાખ્યો કે જેણે અમિ લવલેશ, બાકસ બુક્સ તસ ન રૂચે કિમેજી ૨ તુજ સમકિત રસ સ્વાદનો જાણ, પાપ કુભક્ત બહુ દિન સેવીયું; સેવે જે કર્મને જોગે તોહિ, વાંછે તે સમકિત અમૃત ધુરે લિખ્યુંજી. ૩ તારું ધ્યાન તે સમકિત રૂપ, તેહી જ જ્ઞાન ને ચાસ્ત્રિ તેહ છે જી; તેહથી રે જાએ સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોય પછે જી. ૪ દેખી રે અદભુત તાહરું રૂપ,અચરિજ ભવિક અરૂપી પદ વરેજી; તાહરી ગતિ તું જાણે હો દેવ,સ્મરણ ભજન તે વાચક વિશ કરેજી.” ૫ (રાગ-મારો મુજરો લ્યોને રાજ) શાંતિ જિનેશ્વર સાહિબ મારો, મલીઓ જગનો તારૂ, ભીમભવોદધિ તરવા કારણ, જિનપદ પ્રવહણ વારૂ; સાહિબ નીરખો આજ, સેવક નેહ ધરીને રે, માનીતો માનો આજ, મનમાં મહેર કરીને રે. ૧ For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અચિરા કુખે જબ પ્રભુ આયા, તબ સવિ દુરિત ગમાણા; ઘરે ઘરે મંગલમાલા પ્રગટી, દુઃખ દોહગ કુમલાણા. ૯ સાહિબ ૨ મૃગ લંછન મનહરણી મૂર્તિ, સુરતી સુંદર દીસે; ચંદ્ર ચકોર તણી પરે નીરખી, તન મન હૈયું હીસે. o સાહિબ ૩ જેમ પારેવા પંખી ઉપરે, કીધી કરૂણા સ્વામી; તેમ જ સેવકને સંભારો, તો સાચો અંતર્યામી. ૦ સાહિબ ૪ વિશ્વસેન નૃપ નયણાનંદન, ચંદન શીતલ વાણી; શક્તિ તમારી જગજન તારક, જાણી વિબુધ વખાણી. . સાહિબ ૫ (રાગ - સ્વામી તુમે કાઇ કામણ કીધુ) સકલ સમીહિત સુરતરૂકંદા, શાંતિકરણ શ્રી શાંતિજિગંદા, સાહિબા જિનરાજ હમારા... મોહન મહારાજ હમારા... ત્રિકરણ શુદ્ધ ચરણ તુજ વલગ્યા, પલક માત્ર ન રહું હવે અળગા. ૧ વળગો તે અલગો કિમ જાશે, જંક્યો તુમ નવિ છંડાસે, પ્રભુ તુમે જોઈશું નેહ ન લાવો, વીતરાગ કહી સવિ સમજાવો. ૨ બીજા અવર કહો ઇમ સમજે, પણ છોરૂં દીધાથી રીઝે. બાલકના હઠથી નવિ ચાલે, જે માંગે તે માહિતર આલે. ૩ ભક્ત ખેંચી મનમાંહે આણ્યો, સહજ સ્વભાવે પણ મેં જાણ્યો, માહરે એક પ્રતિજ્ઞા સાચી, તુમ પદ સેવા એક જ જાચી. ૪ કબજે આવ્યાકેમ છૂટીછે, જે મુહ માંગે તેહિ જ દિજે, અભેદપણે જો મનમાં મલશો, કબજેથી પ્રભુ તમે નિકલશો. ૫ અક્ષય ભાવનિધિ તુમ પાસ, આપી દાસને પૂરો આશ, જ્ઞાનવિમલ સમકિત પ્રભુતાઈ દીધે સાહિબ આપ વડાઈ. ૬ For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષણ ક્ષણ સાંભરો શાંતિ સલૂણા! ધ્યાન ભવન જિનરાજ પરૂણા; શાંતિ નિણંદકો નામ અમીસેં. ઉલ્લસિત હોત હમ રોમ વપુના. ભવચોગાનમેં ફિરતે પાચે, છોરત મેં નહિ ચરણ પ્રભુનાં ૧. છિલ્લરમે રતિ કબહુ ન પાવે, જે ઝીલે જલ નંગ-ચમુના; તુમ સમ હમ શિર નાથ ન થાશે, કર્મ અધુના દૂના ધુના. ૨ મોહ લડાઈમેં તેરી સહાઈ, તો ક્ષણમેં છિન્ન છિન્ન કટુના; નહિ ઘટે પ્રભુ આના કૂના, આચિરાસુત પતિ મોક્ષ વધૂના. ૩ ઓરકી પાસ મેં આશ ન કરતેં, ચાર અનંત પસાય કરુના; ક્યું કર માગત પાસ ધતૂરે, યુગલિક વાચક કલ્પતરુના. ૪ દયાન ખગવર તેરે આસંગે, મોહ ડરે સારી ભીક ભરુના; ધ્યાન અરૂપી તો સાંઈ અરૂપી, ભર્તે ધ્યાવત તાના તૂના. ૫. અનુભવ રંગ વધ્યો ઉપયોગ, ધ્યાન સુપનમેં કાચા ચુના; ચિદાનંદ ઝકઝોલ ઘટાસે, શ્રી શુભવીર વિજય પડિપુન્ના. ૬. (રાગ - દિન દુઃખીયાનો તુ છે બેલી) આજ થકી મેં પામીચો રે, ચિંતામણી સમ ઇશ; સકલ મનોરથ પૂરવા રે, ઉગીચો વીશવાવીશ. ભવિકજન ! એવો શાંતિ જિpiદ ૧ મોટાના મનમાં નહીં રે, સેવકની અરદાસ; ઇણ વાતે જુગતું નહીં રે, જેહશું બાંધી આશ. ભ૦ ૨ સાહિબથી દૂર રહા રે, કો નવિ સીઝે કામ; તો પણ નજરે નિહાલતાં રે, કો નવિ લાગે દામ. ભ૦ ૩ ઓળગ કીજે તાહરી રે, અહનિશ ઉભા બાર; તો પણ તું રીઝે નહીં રે, એ છે કવણ વિચાર. ભ૦ ૪ For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરલી વાતો કીયા રે, નાવે મન વિશ્વાસ; આપ રૂપે આવી મિલો રે, જિમ હોવે લીલ વિલાસ. ભ૦ ૫ દૃઢ વિશ્વાસ કરી કહુ રે, તેહિ જ સાહિબ એક; જે જાણો તો જાણો રે, મુજ મન એહિ જ ટેક. ભ૦ ૬ શાન્તિ જિનેશ્વર સાહિબા રે, વિનતડી અવધાર; કહે કવિયણ પ્રભુ આજથી રે, અંતર દૂર નિવાર. ભ૦ ૦ શાંતિ જિનેશ્વર સાહિબા રે, શાંતિતણા દાતાર; અંતરજામી છો માહરા રે, આતમના આધાર. શાંતિ. ૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ; નયન ચાહે પ્રભુ નિરખવા રે, ધો દરિશન મહારાજ. શાંતિ. ૨ પલક ન વિસરો મન થકી રે, જિમ મોરા મન મેહ; એક પખો કેમ રાખીએ રે, રાજ કપટનો નેહ. શાંતિ. ૩ નેહ નજરે નિહાળતાં રે, વાધે બમણો વાન; અખૂટ ખજાનો પ્રભુ તારો રે, દીજીએ વાંછિત દાન. શાંતિ૪ આશ કરે જે કોઈ આપણી રે, નવી મૂકીએ નિરાશ; સેવક જાણીને આપણો રે, દીજીએ તાસ દિલાસ. શાંતિ૫ દાયકને દેતાં થકાં રે, ક્ષણ નહિ લાગે વાર; કાજ સરે નિજ દાસનાં રે, એ હોટો ઉપકાર. શાંતિ. ૬ એવું જાણીને જગધણી રે, દિલમાંહી ધરજો પ્યાર; રૂપવિજય કવિરાયનો રે, મોહન જય જયકાર,શાંતિ૭ For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ સુણ દયાનિધિ ! તુજ પદ પંકજ મુજ મન મધુકર લીનો, તું તો રાત દિવસ રહે સુખ ભીનો. સુણ પ્રભુ અચિરા માતાનો જાયો, વિશ્વસેન ઉત્તમ કુળ આયો; એક ભવમાં દોય પદવી પાયો. સુણ૦ ૧. પ્રભુ ચક્રી જિનપદનો ભોગી, શાંતિ નામ થકી થાય નિરોગી; તુજ સમ અવર નહિ દુજો યોગી. સુણ૦ ૨. ષખંડ તણો પ્રભુ તું ત્યાગી, નિજ આતમ ઋદ્ધિ તણો રાગી; તુજ સમ અવર નહીં વૈરાગી.સુણ૦ ૩. વડવીર થયા સંજમધારી, લહે કેળલઘુગ કમળા સારી; તુજ સમ અવર નહિ ઉપકારી. સુણ૦ ૪. પ્રભુ મેઘરથ ભવ ગુણખાણી, પારેવા ઉપર કરુણા આણી; નિજ શરણે રાખ્યો સુખખાણી. સુણ૦ ૫. પ્રભુ કર્મકટક ભવભય ટાળી, નિજ આતમ ગુણને અજુવાળી; પ્રભુ પામ્યા શિવવધૂ લટકાળી. સુણ૦ ૬. સાહેબ ! એક મુજરો માનીજે, નિજ સેવકને ઉત્તમ પદ દીજે; રૂપકીર્તિ કહે તુજ જીવવિજે. સુણ૦ ૭ ૨૪૯ (૧૧ સોલમાં શાંતિ જિનેશ્વરદેવકે, અચિરાના નંદ રે; જેહની સારે સુરપતિ સેવ કે, અચિરાના નંદ રે ||અ|| ૧ તિરિ નર સુર સમુદાય કે ||અવા એક યોજન માંહે સમાય કે 11અભી ૧ +++++++++++ તેહને પ્રભુજીની વાણી કે IIઅના પરિણમે સમજે ભવિ પ્રાણી કે. અગા સહુ જીવના સંશય ભાંજે કે "અoll પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે કે, I/અ૦ા ૨ *********** For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેહને જયણ સવાસો માન કે અoll જે પૂર્વના રોગ તેણે થાન કે, અગા. સવિ નાશ થાયે નવા નાવે કે ll અoll ૫ માસ પ્રભુ પરભાવે કે. llઅll ૩ જિહાં જિનાજી વિચરે રંગ કે અિolી નવિ મૂષક શલભ પતંગકે, અoll નવિ કોઇને વયર વિરોધ કે અll અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રોધ કે. અo || ૪ નિજ-પરચક્રનો ભય નાસે કે ll અo || વળી મરકી નાવે પાસે કે, lill પ્રભુ વિચરે તિહા ન દુકાલ કે અll જાયે ઉપદ્રવ સવિ તત્કાલ કે. અll ૫ જસ મસ્તક પૂંઠે રાજે કે અoll ભામંડલ રવિ પરે છાજે કે, અના કર્મક્ષયથી અતિશચ અગીચાર કે અગા માનું યોગ્ય સામ્રાજ્ય પરિવાર કે. અoll ૬ કબ દેખ ભાવ એ ભાવે કે અગા એમ હોંશ ઘણી ચિત્ત આવે કે ll અને શ્રી જિન ઉત્તમ પરભાવે કે અol કહે પદ્મવિજય બની આવે કે અગી છે સોલમાં શ્રી જિનરાજ ઓળગ સુણો અમતણી, લલના; ભગતથી એવડી કેમ કરો છો ભોળામણી, લલના, ચરણે વળગ્યો જેહ આવીને થઈ ખરો, લલના; નિપટ જ તેહથી કોણ રાખે રસ આંતરો. લલના. ૧ મેં તુજ કારણ સ્વામી! ઉવેખ્યા સુર ઘણા, લલના; માહરી દિશાથી મેં તો ન રાખી કાંઈ મણા,લલના, તો તમે મુજથી કેમ અપુંઠા થઈ રહો, લલના; ચૂક હોવે જો કોઈ સુખે મુખથી કહો. લલના. ૨ તુજથી અવર ન કોચ અધિક જગતી તળે, લલના; જેહથી ચિત્તની વૃત્તિ એકાંગી જઇ મળે, લલના, જે દરિશણ વાર ઘણી ન લગાવીએ, લલના; વાતલડી અતિ મીઠી તે કિમ વિરમાવીએ ? લલના. ૩ For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તું જો જળ તો હું કમળ, કમળ તો હું વાસના, લલના; વાસના તો હું ભ્રમર, ન ચૂકૂ આસના, લલના, તું છોડે પણ હું કેમ છોડું તુજ ભણી, લલના; લોકોત્તર કોઈ પ્રીત આવી તુજથી બની. લલના. ૪ ધુરશી શાને સમકિત દઇને ભોળવ્યો, લલના; ખોટે હવે કિમ જાઉં દિલાસે ઓળવ્યો, લલના, જાણી ખાસો દાસ વિમાસો છો કિશું, લલના; અમે પણ ખિજમતમાંહી ખોટા કેમ થાયછ્યું. લલના. ૫ બીજી ખોટી વાતે હું રાચું નહીં, લલના; મેં તુજ આગલ મારા મનવાળી કહી, લલના, પૂરણ રાખો પ્રેમ વિમાસો શું તમે, લલના; અવસર લહી એકાંતે વિનવીએ છીએ અમે. લલના ૬ અંતરજામી સ્વામી અચિરાનંદના, લલના; શાંતિકરણ શ્રી શાંતિજી માનજો વંદના, લલના; તુજ સ્તવનાથી તન મન આણંદ ઉપન્યો, લલના; કહે મોહન મનરંગ, પંડિત કવિ રૂપનો. લલના છે (રાગ - સુણો શાંતિ નિણંદ સોભાગી) શ્રી શાંતિ જિનેશ્વર દીઠો રે, હારા મનમાં લાગ્યા મીઠો રે; આજ મુખડું એહનું જોતાં રે, હારા નયન થયાં પનોતાં રે. શ્રી. ૧ જે નજર માંડી એને જોશે રે, તે તો ભવની ભાવઠ ખોશે રે એહનું રૂપ જોઈ જે જાણે રે, તેહને સુરનર સહુ વખાણે રે. શ્રી. ૨ એ તો સાહેબ છે સમાણો રે, મને લાગ્યો એહ તાનો રે; એ તો શિવસુંદરીનો રસીયો રે, મારાં નયણમાંહે વસીયો રે. શ્રી. ૩ For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ રપર - માજી મેં તો સગપણ એહશું કીધું રે, હવે સઘળું કારજ સીધું રે; એ તો જીવન અંતરજામી રે, નિરંજન એ બહુનામી રે. શ્રી. ૪ ઘણું શું એહને વખાણું રે, હું તો જીવના જીવન જાણું રે; ઘણું જે એહને મલશે રે, તે તો માણસમાંથી ટલશે રે. શ્રી૫ મનડાં જેણે એહશું માંડ્યાં રે, તેણે દ્ધિવંતાં ઘરછોડ્યાં રે; આગે જેણે એહ ઉપાસ્યો રે, તેણે શિવસુખ કરતલ વાસ્યોરે. શ્રી. ૬ આશિક જે એહના થાયે રે, તેણે સંસારમાં ન રહેવાય રે; ગુણ એહના જે ઘણાં ગાશે રે, તે તો આખરી નિર્ગુણ ગાશે રે. શ્રી ૦ મેં તો માંડી એહશું માચારે, મને ન ગમે બીજાની છાયા રે; ઉદયરત્ન મુનિ એમ બોલે રે, કોઈ નાવે એહને તોલે રે. શ્રી. ૮ શાંતિ જિનેશ્વર સાંભળોજી, મુજ મનની એક વાત; રાત દિવસ હું વિનવજી, શરણ માંગુ સાક્ષાત; જિનેશ્વર ! મુજ પાપીને તાર.. ૧ સાચા ખોટા મેં કર્યાજી, કીંધા પાપ અપાર; હેર કરી મને તારજોજી, ટાળો પાપ પરિતાપ, જિને ૨ સ્વારથીયો સંસાર છે જી, લક્ષ્મી અસ્થિર નિદાન; પરમાર્થમાં નવિ વાપર્યજી, એકલા જાવું તે જાણ. જિને. ૩ લક્ષ્મી કેરી લાલચેજી, લૂટ્યાં મેં લોક અનેક; શાસનપતિ નામું પડેજી, લખાઈ ગયા ત્યાં લેખ. જિને ૦ ૪ કર્યા કર્મ સ અનુભવેજી, કોઈ ન રાખણહાર; શાંતિ જિનેશ્વર જાપથીજી, કોઈ દિન પામે પાર જિને. ૫ વિશ્વસેન કુલ દીપાવીયુજી, અચિરામાતા સુખકાર; લાખ વર્ષનું આઉખુજી, મૃગલંછન મનોહાર. જિને ૬ For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરણી નક્ષત્રમાં જનમીયાજી, મેષ રાશિ પ્રમાણ; ગરૂડ નિવણી સેવા કરેજી, શાસનના રખવાળ. જિને. ૭ વિનચવિજયની વિનતીજી, સ્વીકારો વારંવાર; શરણું પ્રભુ તાહરૂં મને જી, આ ભવ પાર ઉતાર. જિને. ૮ તાર મુજ તાર મુજ તાર જિનરાજ ! તું આજ મેં તોહિ દેદાર પાયો; સકલસંપત્તિ મિલ્યો આજ શુભદિન વલ્યો, સુરમણિ આજ અણચિંત આયો. ૧ તાહરી આણ હું શેષ પરે શિર વહું, નિરવહું ભવભવે ચિત્ત શુદ્ધ ભમતાં ભવકાનને સુરતરૂની પરે, તું પ્રભુ ઓળખ્યો દેવ બુદ્ધ. ૨ અચિર સંસારમાં સાર તુજ સેવના, દેવના દેવ તુજ સેવ સારે; શત્રુ ને મિત્ર સમભાવે બેહુ ગણે, ભક્ત વત્સલ સદા બિરૂદ ધારે. ૩ તાહરા ચિત્તમાં દાસ બુદ્ધ સદા, હું વસુ એવી વાત દૂરે; પણ મુજ ચિત્તમાં તુહિ જો નિત્ય વસે, તો કિશું કીજિયે મોહ ચોરે. ૪ તું કૃપાકુંભ ગતરંભ ભગવંત તું, સકલ ભવિલોકને સિદ્ધિદાતા; ત્રાણ મુજ પ્રાણ મુજ શરણ આધાર તું, તું સખા માત ને તાત ભાતા. ૫ આતમરામ અભિરામ અભિધાન તુજ, સમરતાં દાસનાં દુરિત જાવે તુજ વદન ચંદ્રમા નિશદિન પેખતાં, નયન ચકોર આનંદ પાવે. ૬ શ્રી વિશ્વસેનકુલ કમલ દિનકર જિશ્યો, મન વસ્યો માત અચિરા મલ્હાયો; શાન્તિ જિનરાજ શિરતાજ દાતારમાં, અભયદાની શિરે જગ સવાયો. o લાજ જિનરાજ અબ દાસની તો શિરે, અવસરે મોહ શ્ય મોજ પાવે; પંડિત રાય કવિ ધીરવિમલ તણો,શિષ્ય ગુણ જ્ઞાનવિમલાદિ ગાવે. ૮ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ++++++++++++++++the ૧૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir (અર્વાચિન હોવાની સંભાવના છે) તારી ભક્તિકરૂં ભગવાન, છોડું નહિ એક ઘડી, જ્યારે પામીશ પદ વીતરાગ, માનું મારી ધન્ય ઘડી; તમે અમે રમતા સાથે સહી, મારી પ્રીત પૂરાણી પાળી નહી; તમે લીધું મોક્ષ સામ્રાજ્ય, છોડું નહિ એક ઘડી. ૧ જીતી કર્મ સેના તમે વીર થયા, મારા આતમરામ ફસાઈ ગયા, હવેકેમ કરી લઉં સામ્રાજ્ય ? છોડું નહિ એકઘડી. ૨ મારા ઘરમાં અંધારું છવાઈ ગયું, મારૂં આતમ ભાન ભૂલાઈ ગયું; મારી લાજ રાખો પ્રભુ આજ, છોડું નહિ એક ઘડી. ૩ દાન દીધું નહી શીયળ પાળ્યું નહિ,વિવિધ તપ કરી કર્મો કાપ્યા નહી; દુઃખી થઈ છે દશા મારી આજ, છોડું નહિ એક ઘડી. ૪ આત્મધર્મની ભાવના ભૂલી ગયો, જડ રાગ રંગોમાં રાગી થયો; મારી શી ગતિ થાશે ભગવાન, છોડું નહિ એક ઘડી. ૫ શાન્તિનાથ પ્રભુ મને શાન્તિ આપો, મારા ભવના બંધન બધા કાપો; આપો આત્મ ધર્મની જહાજ, છોડું નહિ એક ઘડી. ૬ દીનબંધુ દયાળુ દયા કરો, મુજ પાપી અધમનો ઉદ્ધાર કરો; સ્વામી મારા છો શીરતાજ, છોડું નહિ એકઘડી. ૭ તારા શરણે આવેલાંને તારી દીધા,તેના બગડેલા કાજ સુધારીદીધા; ક્યારે સરસે મારા કાજ ? છોડું નહિ એક ઘડી. ૮ સુવર્ણ શાસન સંઘ અખંડ મળો, મારા ભવોભવના પાતિક દૂર ટળો; જ્ઞાનવિમલ ગુણ તોરા ગાય,છોડું નહિ એક ઘડી. ૯ For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુણો શાંતિનિણંદ ! સોભાગી, હુંતો થયો છું તુમ ગુણરાગી; તુમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત. સુણો ૧. હુંતો ક્રોધ કષાચનો ભરીયો, તું તો ઉપશમ રસનો દરિયો; હું તો અજ્ઞાને આવરીયો, તું તો કેવળ-કમલા વરિયો. સુણો. ૨. હું તો વિષયારસનો આશી, તેં તો વિષયા કીધી નિરાશી; હું તો કરમને ભારે ભાર્યો, તેં તો પ્રભુ ભાર ઉતાર્યો. સુણો. ૩ હું તો મોહ તણે વશ પડીઓ, તેં તો સબળા મોહને હણીયો; હુંતો ભવસમુદ્રમાં ખૂંચ્યો, તું તો શિવમંદિરમાં પહોંચ્યો. સુણો૦ ૪. મારે જન્મમરણનો જોરો, તેં તો તોડ્યો તેહનો દોરો; મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુણો૫. મને માયાએ મૂક્યો પાશી, તું તો નિબંધન અવિનાશી; હું તો સમક્તિથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો.સુણો૦ ૬. મારે તો છે પ્રભુ તૃહિ એક, ત્યારે મુજ સરીખા અનેક; હું તો મનથી ન મૂકું માન, તું તો માનરહિત ભગવાન. સુણો છે. મારું કીધું કશું નવિ થાય, તું તો રંકને કરે છે રાય; એક કરો મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની. સુણો૦ ૮. એક વાર જો નજરે નીરખો, તો કરો મુજને તુમ સરીખો; જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુણો. ૯ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરતનની વાણી. સુણો૦ ૧૦. For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ- નિરખ્યો નેમિ નિણંદને અરિહંતાજી) સુંદર શાંતિ નિણંદની છબી છાજે છે, પ્રભુ ગંગાજલ ગંભીર કીર્તિ ગાજે છે, ગજપુર નગર સોહામણું ઘણું દીપે છે, વિશ્વસેન નવિંદનો નંદ, કંદર્પ જિપે છે. ૧ અચિરા માતાએ ઉરે ધર્યા, મન જે છે, મૃગ લંછન કંચન વાન, ભાવઠ ભૂજે છે. ૨ પ્રભુ લાખ વરસ ચોથે ભાગ, વ્રત લીધું છે, પ્રભુ પામ્યા કેવળજ્ઞાન, કારજ સીધું છે. ૩ ધનુષ ચાલીસનું ઇશનું તનુ સોહે છે, પ્રભુ દેશના ધ્વનિ વરસંત, ભવિ પડિબોલે છે. ૪ ભક્ત વત્સલ પ્રભુતા ભણી, જન તારે છે, ડૂબતા ભવજળ માંહી, પાર ઉતારે છે. ૫ શ્રી સુમતિવિજય ગુર નામથી, દુખ નાશે છે, કહે રામવિજય જિન ધ્યાને, નવનિધિ પાસે છે. ૬ (રાગ- સુણેજ સાજન સંત). તું પારંગત તું પરમેશ્વર, વાલા, મારા તું પરમારથ વેદી; તું પરમાતમ તું પુરુષોત્તમ, તેહિ અપેદિ અવેદી રે. મનના મોહનીયા, તાહરી કીકી કામણગારી રે. જગના સોહનીચા. ૧ યોગી અયોગી ભોગી અભોગી, વા. તુહિજ કામી અકામી; તુંહિ અનાથ નાથ સહુ જગનો, આતમ સંપદ રામી રે. મનના. ૨ એક અસંખ્ય અનંત અનુચ્ચર, વા. અકલ સકલ અવિનાશી; અરસ અવર્ણ અગંધ અફાસી, તુહિ અપાશી અનાશી રે. મનના. ૩ મુખ પંકજ ભમરી પરે અમરી, વા. તેહિ સદા બ્રહ્મચારી સમવસરણ લીલા અધિકારી, તંહિ જ સંચમધારી રે. મનના. ૪ અંચિરાનંદન અચરિજ એહી, વા. કહાણી માંહિ ન આવે; સમાવિજય જિન વચણ સુધારસ, પીવે તેહિ જ પાવે રે. મનના. ૫ For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | શ્રી કુંથુજિન સ્તવન - ૩ મનડું કિમ હિન બાજે હો કુંથુજિન, મનડું કિમ હિન બાજે! જિમ જિમ જતન કરીને રાખું,તિમ તિમ અલગું ભાજે. હો કુંથ૦ ૧. રજની વાસર વસતિ ઉજ્જડ, ગચણ પાચાલે જાય; સાપ ખાય ને મુખડું થોથું, એહ ઊખાણો જાય.હો કુંથુ ૨. મુગતિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે.હો કુંથ૦ ૩. આગમ આગમધરને હાથ, નાવે કિવિધ આંસું, કિહાં કણે જો હઠ કરી હટકું તો વ્યાલાણી પરે વાંકુ હો કુંથ૦ ૪. જે ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાહિ; સર્વમાંહે ને સહુથી અલગું એ અચરિજ મનમાંહિ. હો કુંથ૦ ૫. જે જે કર્યું તે કાન ન ધારે, આપ મતે રહે કાલો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલો. હો કુંથ૦ ૬. મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકળ મરદને ડેલે; બીજી વાત સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે. હો કુંથુ છે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. એક વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી. હો કુંથ૦ ૮ મનડું દુરારાધ્ય તેં વશ આપ્યું, તે આગમથી મતિ આણું; આનંદધન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણે. હો કુંથ૦ ૯. કુંથ જિનેશ્વર સાંભળો, એક અરજ કરૂં કરજેડ રે, મહેર કરી મુજ સાહિબા રે, ભવોભવ તણી ભાવઠ છોડ રે. ૧ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૨૫૮**************** અંતરજામી માહરા રે, હિયડાના જાણે ભાવ રે, ભક્તવત્સલપણું તુમ તણું રે, તરાવો ભવજલનાવ રે. ૨ ભવદુઃખ વારો ભવિતણા રે, દેઈ દેઈ દરિસણ નૂર રે, નિશદિન નિવાસો મુજ મને રે,તો કાં ન કરો દુઃખ દૂર રે. 3 તુ નિવસત મુજ હિયડલે રે, કહો કિમ રહે દુરિત દુરંત રે, તિમિર પટલ તિહાં કિમ રહે, જીહાં દિનકર તેજ દીપંત રે. ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir કુંથુ જિણંદ મચા કરો રે, મનવલ્લભ જિન જગદીશ રે, કેસર વિમલ ઇમ વિનવે રે,બુધ કનક વિમલગુરુ શીશ રે. ૫ 3 તુજ મુદ્રા સુંદર રૂપ પુરંદર મોહીયા, સાહેબજી. તુજ અંગે કોટી ગમે ગુણ ગિરૂઆ સોહિયા, સાહેબજી. તુજ અમીય થકી પણ લાગે મીઠી વાણી રે, સાહેબજી. વિણ દોરી સાંકળ લીધું મનડું તાણી રે, સાહેબજી. ૧ ખિણ ખિણ ગુણ ગાઉ પાઉં તો આરામ રે, સાહેબજી. તુજ દરિશણ પાખે ન ગમે બીજા કામ રે, સાહેબજી. મુજ હૃદય કમળ વીચ વસીયું તાહરૂ નામ રે, સાહેબજી. તુજ મૂરતિ ઉપર વારૂં તન મન દામ રે, સાહેબજી. ૨ કર જોડી નિશદિન ઉભો રહું તુજ આગે રે, સાહેબજી. તુજ મુખડું જોતા ભૂખ તરસ ન લાગે રે, સાહેબજી. મે ક્યાંહી ન દીઠી જગમાં જોડ તાહરી રે સાહેબજી. તુજ દીઠે પૂરણ પહુતા મનના કોડ, રે સાહેબજી. ૩ મુજ ન ગમે નયણે દીઠા બીજા દેવ રે, સાહેબજી. હવે ભવભવ હો જો મુજને તારી સેવ રે, સાહેબજી. તું પરમ પુરૂષ પરમેશ્વર અકળ સ્વરૂપ રે, સાહેબજી. તુજ ચરણે પ્રણમે સુરનર કેરા ભુપ રે, સાહેબજી. ૪ ++++++++++++++++++++ For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તું કાપે ભવદુઃખ આપે પરમાનંદ રે, સાહેબજી. બલિહારી તાહરી પ્રભુજી કુંથુ નિણંદ રે, સાહેબજી. મનવાંછિત ફળીઓ મળીયો તુ મુજ જામ રે, સાહેબજી. ઇમ પભણે વાચક વિમલવિજયનો રામરે, સાહેબજી. ૫ શ્રી અરનાથ જિન સ્તવનો-૨ જગપતિ શ્રી અરજિન જગદીશ, હસ્તિનાપુર રાજીયો; જગપતિ રાચ સુદર્શન નંદ, મહિમા મહીમાંહે ગાજીયો. ૧ જગપતિ કંચન વરણ શરીર, કામિત પૂરણ સુરતરૂ; જગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલકરૂ. ૨ જગપતિ ષખંડ ભરત અખંડ, ચક્રવર્તિની સંપદા; જગપતિ સહસ બત્રીશ ભૂપાલ, સેવિત ચરણકમલ સદા. ૩ જગપતિ સોહે સુંદર વાન, ચઉસઠ સહસ અંતેઉરી; જગપતિ ભોગવી ભોગ રસાલ, જોગદશા ચિત્તમાં ધરી. ૪ જગપતિ સહસ પુરૂષ સંગાથ, મૃગશિર સુદિ એકાદશી; જગપતિ સંયમ લીચે પ્રભુ ધીર, ત્રિકરણ ચોગે ઉલ્લસી. ૫ જગપતિ ચોસઠ સુરપતિ તામ, ભક્તિ કરે ચિત્ત ગહગહી; જગપતિ નાચે સુરવધૂ કોડિ, અંગ મોડી આગળ રહી. ૬ જગપતિ વાજે નવનવ છંદ, દેવ વાજિંત્ર સોહામણા; જગપતિ દેવદુષ્ય હવે બંધ, પુષ્પ વૃષ્ટિ કરે સુર ઘણા. ૦ જગપતિ ધન્ય વેળા ઘડી તેહ, ધન્ય તે સુર નર ખેચરા; જગપતિ જેણે કલ્યાણક દીઠ, ધન્ય જનમ તે ભવ તર્ચા. ૮ જગપતિ પ્રભુ પદ પદ્મની સેવ, ત્રિકરણ શુદ્ધ જે કરે; જગપતિ કરી, કરમનો અંત, શુદ્ધ રૂપ નિજ તે વરે. ૯ For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માં ૨૦ બજાજક:અબજ (રાગ-મારો મુજરો લોને રાજ) મારા સાહિબ શ્રી અરનાથ ! અરજ સુણો એક મોરી પ્રભુજી ! પરમ કૃપાલ, ચાકરી ચાહું તોરી ચાકરી ચાહું પ્રભુ ગુણ ગાઉં, સુખ અનંતા પાઉં. મારા. ૧ જિન ભગતે જે હોવે રાતા, પામે પરભવ શાતા, પ્રભુ પૂજાએ આળસુ વાતા, તે દુઃખીચા પરભવ જાતા. મારા ૨ પ્રભુ સહાયથી પાતક ધ્રુજે, સારી શુભ મતિ સૂઝે તે દેખી ભવિયણ પ્રતિબૂઝે, વળી કર્મ રોગ સવિ રુઝ. મારા૦૩ સામાન્ય નરની સેવા કરતાં, તો પણ પ્રાપ્તિ થાય તો ત્રિભુવન નાયકની સેવા, નિશ્ચચ નિષ્ફળ ન જાય. મારા ૪ સાચી સેવા જાણી પ્રાણી, જે જિનવર આરાધે શ્રી ખિમાવિજય પય પામી પુણ્ય, જશ સુખ લહે નિરાબાધે. મારા પ શ્રી મલ્લિનાથ જિન સ્તવનો-૪ પંચમ સુરલોકના વાસીરે, નવ લોકાંતિક સુવિલાસી રે, કરે વિનતિ ગુણની રાશી, મલ્લિજિન નાથજી વ્રત લીજે રે; ભવિજીવને શિવસુખ દીજે. મલ્લિજિન૧ તમે કરુણારસ ભંડાર રે,પામ્યા છો ભવજલ પાર રે, સેવકનો કરો રે ઉધ્ધાર મલ્લિ જિન ૨ પ્રભુ દાન સંવત્સરી આપે રે, જગનાં દારિદ્ર દુઃખ કાપે રે; ભવ્યત્વ પણે તસ થાપે. મલ્લિ જિન) ૩ For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરપતિ સઘળા મળી આવે રે, મણિ રચણ સોવન વરસાવે રે પ્રભુ ચરણે શીશ નમાવે. મલ્લિ જિન- ૪ તીર્થોદક કુંભા લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે; સુરપતિ ભક્ત નવરાવે. મલ્લિ જિન પ વસ્ત્રાભરણે શણગારે રે, ફૂલ માલા હૃદય પર ધારે રે; દુઃખડાં ઇન્દ્રાણી ઉવારે. મલ્લિ જિન ૬ મળ્યા સુર નર કોડાકોડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે કરે ભક્તિ યુક્તિ મદ મોડી. મલ્લિ જિન છે મૃગશિર સુદીની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે, વર્યા સંચમ વધુ લટકાલી. મલ્લિ જિન ૮ દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રેહ રે; લહે રૂપવિજય જસ નેહ. મલ્લિ જિન ૯ આજે નિણંદજીકા, દીઠાં મેં તો મુખડા; મલ્લિ જિણંદ પ્રભુ હમ પર તુઠા. ૧ ચઉગતિ ફિત મેં પાયો બહુ દુખડાં; તુમ પ્રભુ ચરણ ગ્રહું તો થાય મુજ સુખડાં ૨ તુચ્છ જે વિષય સુખ, લાગે મને મીઠડા; નરક તિર્થયમાંહિ, તેના ફળ દીઠડા. ૩ તારા ભરોંસે પ્રભુ લાગ્યું મારું મનડું કૃપા કરી તારવાને, કરો એક તનડું ૪ આનંદવિજયજીનો, સેવક માગે એટલું વારંવાર પ્રભુજીને, કહું હવે કેટલું છે મલ્લિ જિનેશ્વર અરચિત કેસર, અલસર અવિનાશીજી, પરમેશ્વર પૂરણપદ ભોક્તા, ગુણ રાશી શિવલાસી જિનાજી દાવોજી, મલ્લિનિણંદ મુણિંદ,ગુણ ગણ ગાવોજી ૧ For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૃગશિર સુદિ એકાદશી દિવસે, ઉપનું કેવલનાણજી, લોકાલોક પ્રકાશક ભાસક, પ્રગટ્યો અભિનવ ભાણ જિનજી૦ ૨ મત્યાદિકચઉનાણનું ભાસન, એહમાં સકલ સમાચજી, ગ્રહ ઉડુ તારા ચન્દ્રપ્રભા જિમ, તરણી તેજમાં જાય. જિનજી૦ ૩ $ોય ભાવ સવિ શાને જાણે, જે સામાન્ય વિશેષજી, આપ સ્વભાવે રમણ કરે પ્રભુ,તજી પુદ્ગલ સંકલેશ,જિનાજી૪ ચાલીશ સહસ મહામુનિ જેહના, રત્નત્રય આધારજી, સહસ પંચાવન સાહુણી જાણો,ગુણમણિ રયણ ભંડાર. જિનજીક ૫ શત સમન્યૂન, સહસ પંચાવન, વરસ કેવલ ગુણ ધરતજી, વિચરે વસુધા ઉપર જિનજી, બહુ ઉપકારને કરતા.જિનાજી ૬ કેવલનાણ કલ્યાણક જિનનું, જે ભવિઅણ નિત્ય ગાવેજી, જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે જિનાજી૦ ૦ (રાગ - મારો મુજરો) સેવો મલ્લિ જિનેસર મન ધરી, આણી ઉલટ અંગ; નિત નિત નેહ નવલ પ્રભુશું કરો, જેહવો ચોલનો રંગ. સેવો૧ જેણે પામી વલી નરભવ દોહિલો, નવિ સેવ્યાં જગદીશ; તે તો દુઃખી ઘર ઘર તણાં, કામ કરે નિશદિશ. સેવો૨ પ્રભુ સેવે સુર સાંનિધ્ય ઇહાં કરે,પરભવ અમરની રિદ્ધ ઉત્તમ કુલ આર્ચ જ ક્ષેત્ર લહી,પામીયે અવિચલ સિદ્ધ. સેવો ૩ પ્રભુ દરિસણ દેખી નવિ ઉલ્લસે, રોમાંચિત જસ દેહ; ભવસાગર ભમવાનું જાણીએ, પ્રાયે કારણ તેહ સેવો૪ જિનમુદ્રા દેખીને જેહને, ઉપજે અભિનવો હ; ભવદવ તાપ શમે સવિ તેહનો, જિમ વૂડે પુફખર વર્ષ. સેવો૫ For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5++++++++++++++++ તુમ ગુણ ગાવા જિહ્વા ઉલ્લસે,પુણ્ય પ્રકર હોય જાસ; બીજા ક્લેશ નિંદા વિકથા ભર્યા, કરે પરની અરદાસ. સેવો ૬ ગિરૂઓ સાહેબ સહેજે ગુણ કરે, આપે અવિચલ ઠામ; શ્રી ગુરુ ખિમાવિજય પય સેવતાં, સકલ ફલે જસ કામ. સેવો૦ ૭ શ્રી મુનિસુવ્રસ્વામીના સ્તવનો - ૩ ૧ મુનિસુવ્રત મન મોહ્યું મારૂં, શરણ હવે છે તમારૂં; પ્રાતઃ સમય હું જાગું જ્યારે, સ્મરણ કરૂં છું તુમારૂં હો જિનજી; તુજ મૂરતિ મનોહરણી, ભવ સાયર જલ તરણી હો જિનજી. તુજ ૧ આપ ભરોસો આ જગમાં છે, તારો તો ઘણું સારૂં; જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો મેં તારો હો જિનજી. તુજ ૨ ચું ચું ચું ચું ચિડીયાં બોલે, ભજન કરે છે તમારૂં; મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે, નામ જપે નહિ તારૂં હો જિનજી. તુજ ૩ ભોર થતાં બહુ શોર સુછું હું, કોઈ હસે કોઈ રૂપે ન્યા સુખીયો સુર્વે દુઃખીયો રૂવે, અકલ ગતિએ વિચારૂં હો જિનજી.તુજ ૪ ખેલ ખલકનો બધો નાટકનો, કુટુંબ કબિલો હું ધારું; જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ ન્યારૂં હો જિનજી. તુજ ૫ માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારૂં; ઉદયરતન એમ જાણી પ્રભુજી તારૂં, શરણ ગ્રહ્યું છે મેં સારૂં હો જિનજી. તુજ ૬ (રાગ-શ્રી જિનવરને પ્રગટ થયુ રે) શ્રી મુનિસુવ્રત સાહિબા રે, તુજ વિના અવર હો દેવ, નજરે દીઠા નવિ ગમે રે, કિમ કરીએ તસ સેવ, *********** For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૨૪ *** જિનેશ્વર ! મુજને તુજ આધાર, નામ તમારૂં સાંભરે રે, શ્વાસમાંહે સો વાર. ૧. Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરખ્યા સુર નજરે ઘણાં રે, તેહશું ન મિલે તાર; તારો તાર મિલ્યાં પખે રે, કહો કિમ વાઘે પ્યાર. ૨ અંતર મન મિલ્યા વિના રે, ન ચઢે પ્રેમ પ્રમાણ; પાયા વિના કેમ સ્થિર રહે રે, મોટા ઘર મંડાણ. ૩ જોતા મૂરતિ જેહની રે, ઉલ્લસે નજર ન આપ; તેહવાશું જે પ્રીતડી રે, તે સામો સંતાપ. ૪ તેણે હરિહરાદિ સુર પરિહરી રે, મન ધરી તાહરી સેવ, દાનવિજય તુમ દરિસને રે,હરખ હોય નિત્યમેવ. ૫ હાંરે મુજ પ્રાણ આધાર તું મુનિસુવ્રત જિનરાય જો, મળીઓ હેજે હળીઓ પ્રીત પ્રસંગથી રે લો; હાંરે મુજ સુંદર લાગી માયા તાહરી જોર જો, અલગો રે ન રહું હું પ્રભુ તુજ સંગથી રે લો. ૧ હાંરે માનુ અમીય કચોળાં હેજાળાં તુમ નેણજો, મનોહર રે હસિત વદન પ્રભુ તાહરૂં રે લો; હાંરે કોઈની નહિ તીન ભુવનમાં તુમ સમ મૂર્તિ જો, એહવી સુરતી દેખી ઉલસ્યું મન માહરૂં રે લો. ૨ હાંરે પ્રભુ અંતર પડદો ખોલી કીજે વાત જો, હેજ હૈયાથી આણી મુજને બોલાવીએ રે લો; હાંરે પ્રભુ નયણ સલુણે સન્મુખ જોઈ એકવાર જો, સેવકના ચિત્તમાહે આણંદ ઉપજાવીયે રે લો. ૩ ++++++++++++++++++ For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ********** Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંરે પ્રભુ કરૂણાસાગર દીનદયાળ કૃપાળ જો, મહેર ધરી મુજ ઉપર પ્રીત ધરી હીચે રે લો; હાંરે પ્રભુ નિજ બાલક પરે મુજ લેખવજો જિણંદ જો, પ્રીત સુરંગી અવિહડ મુજ શું નિવાહીએ રે લો. ૪ ૧ હાંરે પ્રભુ બાહ્ય ગ્રહ્યાની લાજ છે તુજને સ્વામી જો, ચરણ સેવા મુજને દેજો હેતે હસી રે લો; હાંરે પ્રભુ પંડિત પ્રેમવિજયનો કવિ એમ ભાણ જો, પભણે રે જિન મૂરતિ મુજ દિલમાં વસી રે લો. ૫ શ્રી નમિનાથ ભગવાનના સ્તવનો-૨ ***** ૨૬૫ (રાગ - વીરજિણંદ જગત ઉપકારી) શ્રી નમિનાથજી સાહિબ સાંભળો, તુમ ચરણાબુંજ લીનોજી, મુજ મન મધુકર અતિહે રૂઅડો, તુમ ગુણ વાસે ભીંનોજી. ૧ હરિહરાદિક ધતૂર ઉવેખીને, અબુઝ પ્રત્યય આણીજી, દુરમતિ વાસે તેહ સરયા છે, બહુ ઇમ અંતર જાણીજી. ૨ તે દેવ ઠંડી તુજને આશ્રયો,કરવા ભજન તુમારોજી, સ્નેહદશા નિજ દિલમાં આદરી, પ્રભુજી મજને તારોજી. ૩ ભવભવ તુમ પદકમલની સેવના, દેજો શ્રી જિનરાજાજી, એ મુજ વિનંતી ચિત્તમાં ધરજો, ગિરૂઆ ગરીબ નવાજોજી. ૪ તપગચ્છનંદન અમરદ્રુમ સમો, શ્રી વિજયપ્રભ સૂરિરાયજી, પ્રેમવિબુધ પય સેવક ઇણ પરે, ભાણ નમે તુમ પાયજી. ૫ પરમરૂપ નિરંજન, જનમન રંજણો,લલના, ભક્ત વચ્છલ ભગવંત, તું ભવ ભય ભંજણો; લ For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬૬ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *** જગતજંતુ હિતકારક, તારક જગધણી,લ૦ તુજ પદ પંકજ સેવ, હેવા મુજને ઘણી. લ૦ ૧ આવ્યો રાજ હજુર, પૂરવ ભગતિ ભરે,લ૦ આપો સેવના આપ, પાપ જિમ સવિ ટળે; લ તુમ સરિખા મહારાજ, મહેર જો નવિ કરે, લ૦ તો અમ સરિખા જીવના, કારજ કિમ સરે.લ૦ ૨ જગ તારક જિનરાજ, બિરૂદ છે તુમ તો, લ૦ આપો સમકિત દાન, પરાયા મત ગણો; લ૦ સમરથ જાણી દેવ, સેવના મેં કરી, લ તુંહિ જ છે સમરથ,તરણ તારણતરી. લ૦ ૩ મૃગશિર સિત એકાદશી, ધ્યાન શુક્લ ધરી,લ ધાતિ કરમ કરી અંત કે, કેવલશ્રી વરી; લ૦ જગ નિસ્તારણ કારણ,તીરથ થાપીયો, લ૦ આતમ સત્તા ધર્મ, ભવ્યને આપીયો. લ૦ ૪ અમ વેળા કિમ આજ, વિલંબ કરી રહ્યા, લ જાણો છો મહારાજ, સેવકે ચરણાં ગ્રહ્યાં; લ મન માન્યા વિના માહરૂં, નવિ છોડું કદા, લ૦ સાચો સેવક તેહ જે, સેવ કરે સદા. લ૦ ૫ વજ્રા માત સુજાત, કહાવો શું ઘણું,લ આપો ચિદાનંદ દાન, જનમ સફલો ગણું; લ જિન ઉત્તમ પદ પદ્મ, વિજય પદ દીજીયે, લ રૂપવિજય કહે સાહિબ, મુજરો લીજીયે. લ૦ ૬ શ્રી નેમિનાથજિન સ્તવનો - ૦ ૧ પરમાતમ પૂરણકલા, પૂરણ ગુણ હો પૂરણ જન આશ; પૂરણદૃષ્ટિ નિહાલીએ, ચિત્ત ધરીયે હો અમચી અરદાસ ૫૦ ૧ For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ દેશ ઘાતી સહં, અઘાતી હો કરી ઘાત દયાલ; વાસ કિયો શિવમંદિરે, મોહે વિસરી હો ભમતો જગજાલ. ૫૦ ૨ જગ તારક પદવી લહી, તાર્યા સહિ હો અપરાધી અપાર; તાત કહો મોહે તારતાં, કિમ કિની હો ઇણ અવસર વાર. ૫૦ ૩ મોહ મહામદ છાકથી, હું છકીઓ હો નહિ શુદ્ધિ લગાર; ઉચિત સહિ ઇણે અવસરે, સેવકની હો કરવી સંભાર. ૫૦ ૪ મોહ ગયે જો તારશો, તિણ વેળા હો કિહો તુમ ઉપગાર; સુખ વેળાં સાજન ઘણાં, દુખવેળા હો વિરલા સંસાર. ૫૦ ૫ પણ તુમ દરિશન ચોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ; અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કર્મવિનાશ ૫૦ ૬ કર્મ કલંક નિવારીને, નિજ રૂપે હો રમે રમતારામ, લહત અપૂરવ ભાવથી, ઇણ રીતે હો તુમ પદ વિશરામ. પ૦ ૦ ત્રિકરણ જોગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ, ચિદાનંદ મનમેં સદા, તુમે આવો હો પ્રભુ નાણદિણંદ. ૫૦ ૮ (૨) નિરખ્યો નેમિ નિણંદને, અરિહંતાજી, રાજીમતી કર્યો ત્યાગ, ભગવંતાજી, બહાચારી સંયમ રહ્યો, અરિ૦ અનુક્રમે થયા વીતરાગ ભગ૦ ૧. ચામર ચક્ર સિંહાસન, અરિ૦ પાદપીઠ સંયુત; ભગ છગ ચાલે આકાશમાં અરિ દેવદુંદુભિવર યુત. ભગ૦ ૨. સહસ જોયા ધ્વજ સોહતો, અરિ પ્રભુ આગળ ચાલત; ભગo. કનકકમળ નવ ઉપરે, અરિ૦ વિચરે પાચ હવંત. ભગo ૩. ચાર મુખે દીએ દેશના, અરિ ત્રણ ગઢ ઝાકઝમાલ; ભગ કેશ-રોમ-શ્મ નખા, અરિ૦ વાધે નહિ કોઈ કાલ. ભગ૦ ૪. For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાંટા પણ ઉંધા હોવે, અરિ પંચ વિષચ અનુકૂળ; ભગo ષ હતુ સમકાળે ફળે, અરિ૦ વાયુ નહિ પ્રતિકૂળ. ભગ૦ ૫. પાણી સુગંધ સુર કુસુમની, અરિ૦ વૃષ્ટિ હોચે સુરસાલ; ભગ પંખી દીએ સુપ્રદક્ષિણા, અરિ૦ વૃક્ષ નમે અસરાલ.ભગ ૬ જિન ઉત્તમ પદ પદ્મની, અરિ૦ સેવા કરે સુરકોડી; ભગo ચાર નિકાચના જઘન્યથી, અરિ૦ ચૈત્ય વૃક્ષ તેમ જોડી. ભગo o મેં આજ દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા, પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુલ આયા, કર્મો કે ફંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા, જિણે તોડી જગતકી માયા. જિણે મેં. ૧ પૈવતિગિરિ મંડન રાચા, કલ્યાણક તીન સોહાયા; દીક્ષા કેવલ શિવ રાચા, જગતારક બિરૂદ ધરાયા, તુમ બેઠે ધ્યાન લગાયા. તુમ મેં. ૨ અબ સુનો ત્રિભુવન રાચા, મેં કર્મો કે વશ આચા; હું ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંતા પાયા, તે ગીનતી નાહી ગીગાયા. તે ગીનતીમેં૦ ૩ મેં ગભવાસમેં આચા, ઉંધે મસ્તક લટકાયા; આહાર અરસ વિરસ મુક્તાયા, એમ અશુભ કરમ ફ્લ પાયા, ઇણ દુઃખસે નાહીં મુકાયા. ઇણ૦ મે. ૪ નરભવ ચિંતામણિ પાચા,તબ ચાર ચોર મીલ આચા; મુજે ચૌટેમેં લૂંટ ખાચા, અબ સાર કરો જિનરાયા, કિસ કારણ દેર લગાયા. કિસ- મેં૦ ૫ For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિણે અંતરગતમે લાયા, પ્રભુ નેમિ નિરંજન ધ્યાયા; દુઃખ સંકટ વિઘન હટાયા, તે પરમાનંદ પદ પાયા ફિર સંસારે નહીં આચા. ફિર૦ મે. ૬ મેં દૂર દેશસે આયા, પ્રભુ ચરણે શીશ નમાયા; મે અરજ કરી સુખદાયા, તુમે અવધારો મહારાયા, એમ વીરવિજય ગુણ ગાયા. એમ મેં છે (રાગ-બોલો બોલો રે શાલીભદ્ર દો વરીયા) રહો રહો રે યાદવ દો ઘડીયાં,દો ઘડીયાં દો ચાર ઘડીચા રહો. શિવામાત મલ્હાર નગીનો, ક્યું ચલીએ હમ વિછડીયાં ? રહો. યાદવ વંશ વિભૂષણ સ્વામી ! તમે આધાર છો અડવડીયા. રહો. ૧. તો બિન ઓરસે નેહ ન કીનો, ઓર કરનકી આંખડીયાં, રહો. ઇતને બીચ હમ છોડ ન જઇએ, હોત બુરાઈ લાજડીયા. રહો. ૨. પ્રીતમ પ્યારે ! કેહકર જાનાં, જે હોત હમ શિર બાંકડીયાં, રહો હાથસે હાથ મિલાદે સાંઈ, ફૂલ બિછાઉં સેજડીયાં. રહો. ૩ પ્રેમકે પ્યાસે બહુત મસાલે, પીવત મધુરે સેલડીયાં, રહો. સમુદ્રવિજય કુલતિલક નેમિકું, રાજુલ ઝરતી આંખડીયાં. રહો. ૪. રાજુલ છોડ ચલે ગિરનાર, નેમ યુગલ કેવલ વરીચાં, રહો. રાજીમતી પણ દીક્ષા લીની, ભાવના રંગરસે ચડીચાં. રહો. ૫ કેવલ લહી કરી મુગતિ સીધાવે, દંપતી મોહન વેલડીયાં, રહો. શ્રી શુભવીર અચલ લઈ જોડી, મોહરાય શિર લાકડીયાં, રહો. ૬. દ્વારાપુરીનો નેમ રાજીયો,તજી છે જેણે રાજુલ જેવી નાર રે; ગિરનારી નેમ ! સંચમ લીધો છે બાળાવેશમાં. ૧ For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૦ www. kobatirth.org ***** ગિર૦ ૫ ગિરિ૦ ૬ ગિર૰ to ગિરિ૦ ૮ મંડપ રચ્યો છે મધ્યચોકમાં, જોવા મળીયું છે દ્વારાપુરીનું લોક રે, ગિર૦ ૨ ભાભીએ મેણાં મારીયા, પરણે વ્હાલો શ્રીકૃષ્ણનો વીર રે, ગિર૦ ૩ ગોખે બેસીને રાજુલ જોઈ રહ્યા, ક્યારે આવે જાદવકુલનો દીપ રે, ગિર૦ ૪ નેમજી તે તોરણ આવીયાં, સુણી કાંઈ પશુનો પોકાર રે, સાસુએ નેમજીને પોંખીયાં, વ્હાલો મારો તોરણ ચઢવા જાય રે, નેમજીએ સાળાને બોલાવીયા, શાને કરે છે પશુડાં પોકાર રે, રાતે રાજુલ બહેન પરણશે, સવારે દેશું ગોરવના ભોજન રે, રાજુલ બેની રૂપે ધ્રુસકે,રૂવે રૂપે કાંઈ દ્વારાપુરીના લોક રે, વીરાએ બેનીને સમજાવીયા, અવર દેશું નેમ સરીખો ભરથાર રે, પીયું તે નેમ એક ધારીયા, અવર દેખું ભાઈને બીજા બાપ રે, જમણી આંખે શ્રાવણ સરવરે, ડાબી આંખે ભાદરવો ભરપુર રે, ચીર ભિંજાય રાજુલ નારનાં, વાગે છે કાંઈ કંટક અપાર રે, ગિર૦ ૧૩ હીરવિજય ગુરુ હીરલો, લબ્ધિવિજય કહે કરજોડ રે, ગિર૦ ૧૪ નેમિ તીર્થંકર બાવીશમાં, સખીયો કહે ના મળે એની જોડ રે, ગિર૦ ૧૫ ગિર૦ ૯ ગિર૦ ૧૦ ગિર૦ ૧૧ ગિર૦ ૧૨ S Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ રિઝો રિઝો શ્રીવીર દેખી શાસનના શણગાર) અરજ સુણો હો નેમ નગીના, રાજુલના ભરથાર, ભજ લો ભજ લો હો જગના પ્રાણી, ભજો સદા કિરતાર. ૧ જાન લઇને આવ્યા ત્યારે, હર્ષ તણો નહિ પાર, પશુ તણો પોકાર સુણીને, પાછા વળ્યા તત્કાળ. ૨ રાજુલ ગોખે રાહ નીરખતી, રડતી આંસુધાર, પિયુજી મારા કેમ રિસાયા, મુજ હૈયાના હાર. ૩ નેમ બન્યા તીર્થંકર સ્વામિ, બાવીશમાં જિનરાજ, માયા છોડી મનડું સાધ્યું, નમો નમો શિરતાજ. ૪ ******************* For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ****** નેમ નિરંજન નાથ હમારા, અમ નયનોના તારા, બાળકતુમ ભક્તિને માટે,રડતો આંસુધારા. ૫ પરદુ:ખભંજન નાથ નિરંજન,જગપાલક કિરતાર, જ્ઞાનવિમલ કહે ભવસિન્ધથી, મુજને પાર ઉતાર. ૬ ++ ૨૦૧ (રાગ-એકદિન પુંડરિક ગણધરૂ રે લાલ) તોરણ આવી રથ ફેરી ગયારે હાં,પશુઆં શિર દેઇ દોષ; મેરે વાલમા નવભવ નેહ નિવારિયો રે હાં, શ્યો જોઈ આવ્યા જોશ. મે ૧ ચંદ્ર કલંકી જેહથી રે હાં, રામને સીતા વિયોગ. મે તેહ કુરંગને વચણડે રે હાં,પતિ આવે કુણ લોગ. મે૦ ૨ ઉતારી હું ચિત્તથી રે હાં, મુક્તિ ધુતારી હેત. મે સિદ્ધ અનંતે ભોગવીરે હાં, તેહશું કવણ સંકેત મે૦ ૩ પ્રીત કરતા સોહિલી રે હાં, નિરવહેતાં જંજાલ. મે૦ જેહવો વ્યાલ ખેલાવવો રે હાં, જેહવી અગનની ઝાળ. મે૦ ૪ જો વિવાહ અવસરે દિયો રે હાં, હાથ ઉપર નવિ હાથ મે દીક્ષા અવસર ર્દીજિયે રે હાં, શિર ઉપર જગનાથ. મે૦ ૫ ઇમ વિલવતી રાજુલ ગઇ રે હાં, નેમિ કને વ્રત લીધ મે૦ વાચક ‘ચશ' કહે પ્રણમીયે રે હાં, એ દંપતી દોય સિદ્ધ મે૦ ૬ શ્રી પાર્શ્વનાથના સ્તવનો-૬૧ For Private And Personal Use Only (૧) અખિયાં હરખણ લાગી,હમારી અખીયાં હરખણ લાગી. દર્શન દેખત પાર્શ્વજિણંદ કો, ભાગ્ય દશા અબ જાગી...૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અકલ અરૂપી ઔર અવિનાશી, જગમે તુંહી નિરાગી...૨ સુરતિ સુંદર અચરિજ એહી, જગ જનને કરે રાગી...૩ શરણાગત પ્રભુ! તુજ પદ પંકજ સેવના મુજ મતિ જાગી...૪ લીલા લહેરે દે નિજ પદવી, તુમ સમ કો નહીં ત્યાગી...૫ વામાનંદન ચંદનની પરે, શીતલ તુ સૌભાગી...૬ જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરતા, ભવ ભય ભાવઠ ભાંગી....૦ (રાગ-સુણો ચંદાજી સીમંધર) હો અવિનાશી ! નાથ નિરંજન સાહિબ મારો સાચો. હો શિવલાસી તવ પ્રકાશી, સાહિબ મારો સાચો, ભવસમુદ્ર રહ્યો મહાભારી, કેમ કરી તરું હો અવિકારી, બાહ્ય ગ્રહીને કરો ભવપારી. ૧ વામાનંદન નયને નિરખ્યા, આનંદના પૂર હૈયે ઉમટિયા, કામિત પૂરણ કલ્પતરૂ ફળીયા. ૨ મહિમા તારો છે જગભારી, પાર્શ્વ શંખેશ્વર જયકારી, સેવકને ધો કેમ વિસારી ? ૩ માહરે તો પ્રભુ તું હી એક દેવા, ન ગમે કરવી બીજાની સેવા, અરજ સુણો પ્રભુ દેવાધિદેવા. ૪ સાતરાજ અલગા જઇ બેઠા, પણ ભગતે અમ મનમાંહે પેઠા, વાચક યશ કહે નયને દીઠા. ૫ કોયલ ટહુકી રહી મધુવનમેં, પાર્શ્વશામળીયાજી બસો મેરે મનમેં કાશીદેશ વાણારસી નગરી, જન્મ લીચો પ્રભુ ક્ષત્રિય કુલમેં, કોયલ૦ ૧ બાલપણામાં પ્રભુ અભુત જ્ઞાની, કમઠકો માન હર્યો એક પલમેં, કોચલ૦ ૨ For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ********* ૨૦૩ નાગ નિકાલા કાષ્ટ ચિરાકર, નાગકું કિયો સુરપતિ એક છીનમેં, કોયલ૦ ૩ સંયમ લઇ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમે ભીંજ ગયો એક રંગમે, કોયલ૦ ૪ સમેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા, પાર્શ્વજીકો મહિમા ત્રણ ભુવનમેં, કોયલ૦ ૫ ઉદયરતનકી એહી અરજ હૈ, દિલ અટક્યો તોરા ચરણ કમલમેં. કોયલ૦ ૬ ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir તારા નયનાં રે પ્યાલા પ્રેમનાં ભર્યા છે,દયારસનાં ભર્યા છે, અમી છાંટનાં ભર્યા છે........ તારા૦ ૧ જે કોઈ તારી નજરે ચઢી આવે,કારજ તેના તેં સફલ કર્યા છે.તારા૦ ૩ પ્રગટ થઈ પાતાળથી પ્રભુ તેં, જાદવના દુઃખો દૂર કર્યા છે. તારા૦ ૩ પન્નગપતિ પાવકથી ઉગાર્યો, જન્મ-મરણ ભય તેહનાં હર્યાં છે. તારા૦ ૪ પતિત પાવન શરણાગત તુંહી, દરિશન દીઠે મારા ચિત્તડાં ઠર્યાં છે. તારા૦ ૫ શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર, તુજ પદ પંકજ આજથી ધર્યા છે. તારા૦ ૬ જે કોઈ તુજને ધ્યાને ધ્યાવે, અમૃત સુખ તેને રંગથી વર્યાં છે.તારા૦ ૭ (૫) રાતા (રાધા) જેવા ફૂલડાં ને, શામળ જેવો રંગ; આજ તારી આંગીનો કાંઈ, રૂડો બન્યો છે રંગ, પ્યારા પાસજી હો લાલ ! દીનદયાળ મુને નયણે નિહાલ. ૧. જોગીવાડે જાગતો ને, માતો ધિંગડમલ્લ; શામળો સોહામણો કાંઈ, જીત્યા આઠે મલ્લ. પ્યારા૦ ૨. તું છે મારો સાહિબો ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની કાંઈ સાંભળી અરદાસ. પ્યારા૦ ૩. દેવ સઘળા દીઠાં તેમાં, એક તું અવલ્લ; લાખેણું છે લટકું તાહરૂં, દેખી રીઝે દિલ્લ. પ્યારા૦ ૪. કોઈ નમે પીરને ને, કોઈ નમે રામ; ઉદયરત્ન કહે પ્રભુ, મારે તુમશું કામ, પ્યારા૦ ૫ ***************+*/ For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસ શંખેશ્વરા સાર કર સેવકા, દેવ ! કાં એવડી વાર લાગે; કોડી કરજોડી દરબાર આગે ખડા,ઠાકુરા ચાકુરા માન માગે. ૧ પ્રગટ થા પાસજી, મેલી પડદો પરો, મોડ અસુરાણને આપ છોડો; મુજ મહીરાણ મંજૂષમાં પેસીને, ખેલકના નાથજી બંધ ખોલો. ૨ જગતમાં દેવ ! જગદીશ તું જાગતો, એમ શું આજ જિનરાજ ! ઉંઘે ? મોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જેહ જગકાળ મુંધે. ૩ ભીડ પડી જાદવા જોર લાગી જરા, તત્ક્ષણ ત્રિકમ તુજ સંભાર્યો પ્રગટ પાતાલથી પલકમાં તેં પ્રભુભક્તજન તેહનો ભય નિવાર્યો. ૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાળ છે કોણ દૂજો ? ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજનો એહ પૂજો. ૫ ૧ કૃષ્ણ તાર મુજ તાર મુજ, તાર ત્રિભુવન ધણી, પાર ઉતાર સંસાર સ્વામી; પ્રાણ તું ત્રાણ તું શરણ આધાર તું, આતમારામ મુજ તુંહી સ્વામી. તારા ૧ તેહિ ચિંતામણિ /હિ મુજ સુરતરૂ, કામઘટ કામધેનું વિધાતા; સકલ સંપત્તિકરૂં, વિકટ સંકટહરૂં, પાસ શંખેશ્વરો મુક્તિદાતા.તારા. ૨ પુણ્ય ભરપૂર અંકૂર મુજ જાગીઓ, ભાગ્ય-સૌભાગ્ય મુખ નૂર વાધ્યો; સકલ વાંછિત ફળ્યો માહરો દિન વળ્યો, પાસ શંખેશ્વરો દેવ લાધ્યો.તાર૦ ૩ મૂર્તિ મનોહારિણી, ભવજલધિ તારિણી, નિરખત નયન આનંદ હુઓ; પાસ પ્રભુ ભેટિયા, પાતિક મેટીચા, લેટિયા તાહરે ચરણે જુઓ, તાર૦ ૪ પાસ તું મુજ ધણી, પ્રીતિ મુજ બની ઘણી, વિબુધવર નયવિજય ગુરુ વખાણી; મુક્તિપદ આપો આપ પદ થાપજો જસવિજય આપનો ભક્ત જાણી.તાર૦ ૫ For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આઈ બસો ભગવાન મેરે મન આઈ બસો ભગવાન, મ નિર્ગુણી ઇતના માગત હું હોવે મેરા કલ્યાણ. ૧ મેરે મન કી તુમ સબ જાનો, ક્યા કરૂ આપણે ધ્યાન, વિશ્વ હિતેષી દિન દયાળું, રખીયે મુજ પર ધ્યાન. ૨ ભોગાધિન હોવત મન મેલું, બિસરી તુમ ગુણ ગાન, વહાંસે છુડાવો હૃદયે આઈ અરિભંજક ભગવાન. ૩ આપ કૃપાસે તર ગયે ફેઈ, રહ ગયા મે દર્દવાન, નિગાહ રખકે નિર્મલ કીજે, ધનવંતરી ભગવાન. ૪ શ્રી શંખેશ્વર પાર્થ જિનેશ્વર, દીજિયે તુમ ગુણ ગાન, ઇન્ડેિ સહારે “ચિઠ્ઠન’ દેવા, બનુંગા આપ સમાન. ૫ અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો; સાંભળીને આવ્યો છું તીરે, જન્મ મરણ દુઃખ વારો, સેવક અરજ કરે છે રાજ ! અમને શિવસુખ આપો. આપો આપોને મહારાજ અમને મોક્ષ સુખ આપો સેવક. ૧ સહુકોનાં મન-વંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો; એહવું બીરૂદ છે રાજ! તમારું કેમ રાખો છો દૂર?. સેવક. ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો; કરુણાસાગર કેમ કહેવાશો ? જો ઉપકાર ન કરશો. સેવક૦ ૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિશન દીજે; ધુંઆડે ધીજું નહિ સાહિબ, પેટ પડ્યાં પ્રતિજે. સેવક. ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો; કહે “જિન હર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો. સેવક ૦૫ For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવખંડાજી હો પાસ મનડું લોભાવી બેઠા આપ ઉદાસ; તારે તો અનેક છે ને, મારે તો તું એક કામ ક્રોધી દેવ જોઈ,કાઢી નાખી ટેક. નવ૦ ૧ કોઈ દેવી દેવતાના, ઝાલી ઉભા હાથ; મોઢે માંડી મોરલીને, નાચે રાધા નાય... નવ૦ ૨ જટા જુટ શિર ધારે, વળી ચોળે રાખ; ગમે તો ગિરજાને રાખે, જોગીપણું ખાખ... નવ૦ ૩ પીર ને ફકીર જોયા, નિરગુણી દેવ; કાચ તૃણ મણી ગણી, આ તો ખોટી ટેવ.. નવ૦ ૪ દેવ દેખી જુઠડાને, આવ્યો છું હજુર, ગુણ આપો આપના તો, કાંતિ ભરપૂર... નવ૦ ૫ મેરે સાહિબ તુમહિ હો, પ્રભુ પાસ જિદા; ખિજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા. મેરે૧ મેં ચકોર કરું ચાકરી, જબ તુમહી ચંદા; ચક્રવાક મેં હુઈ રહું, જબ તુમહી દિગંદા. મેરે૨ મધુકર પરે મેં રણઝણું, જબ તુમ અરવિંદા; ભક્તિ કરું ખગપતિ પરે, જબ તુમહી ગોવિંદા. મેરે૩ તુમ જબ ગર્જિત ધન ભયે, તબ મેં શિખિનંદા; તુમ સાચર જબ મેં તદા, સુરસરિતા અમદા. મેરે ૪ દૂર કરો દાદા પાસજી ! ભવ દુઃખકા ફંદા; વાચક જશ કહે દાસ. દીવો પરમાનંદા મેરે. ૫ આ જ કસ્તાન સરકારે શ્રી ચિંતામણિ પાર્થ જીરે ધો દરિસણ મહારાજ, સુરતરુની પરે શોભતા રે આપો અવિચલ રાજ રે, પ્રભુજી ધો દરિસણ મહારાજ. કુમારપણે કરૂણા કરીને, ઉગાર્યો બળતો નાગ, જો સેવકને વિસારશો તો, પછી અપજશનો લાગ રે, પ્રભુજી ૨ For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વામા ઉર સર હંસલો રે, અશ્વસેન ફુલચંદ, શિવરમણી વરિયા પ્રભુ રે, ભોગવે પરમાનંદ રે, પ્રભુજી૩ ધન્ય જીવન જગ તેહનું અહોનિશ સેવે પાય, ભક્તિ ભલી પરે સાચવે રે આણ વહે જે સદાચ રે, પ્રભુજી ૪ ભવ અટવી ભમતાં થકાં રે, દીઠો પ્રભુ દેદાર, જિન ઉત્તમ દેખી હુઓ રે પદ્મને હર્ષ અપાર રે, પ્રભુજી ૫ (રાગ - જિન તેરે ચરણ કી...) શરણ તુમારે આયો નિણંદરાય ! શરણ તુમારે આચો, પકડી જકડી મોહ મહારાચે, ચિહું ગતિ ચોક ફિરાયો શરણ૦ નરક નિગોદને બંદીખાને, કાલ અનંત રઝાયો, પાયા અતિમહામદના પ્યાલા, બહુ વિપરીત ભમાયો શરણ૦ ૧ મોહતણી રાણી મહામૂઢતા, તેણે હું ધંધે લગાચો, છાઈ રહ્યા મુજ આંતર લોચન, આપણું આપ ભૂલાયો શરણ૦ ૨ મહા મંત્રીશ્વર મોહરાયકો, મિથ્યાદર્શન કહાયો, કુદેવ કુગુરુ કુધર્મની સંગે, સૂધ બુધ સઘળી હરાયો શરણ૦ ૩ નાના વેશ ભેખ પાખંડ, મર્કટ નાચ નચાયો, વિપર્યાલ આસન પર મંડપ, ચિત્ત વિક્ષેપ રચાયો શરણ૦ ૪ સુણો અરદાસ સમ પ્રભુ પાર્શ્વ ! પંચાસર સુખદાયો, અંતરંગ રિપુ ભય સવિ નાઠો, જે વિનયે પ્રભુ ધ્યાચો શરણ ૫ (રાગ - તુજ શાશનરસ અમૃત મીઠું) આજ મનોરથ માહરો ફળિયો, પાસ જિનેસર મળિયો રે; દુરગતિનો ભય દૂરે ટળિયો, પાયો પુણ્ય પોટલિયો રે... આજ ૦ ૧ For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોહ મહા ભટ જે છે બળિયો, સચલ લોક જેણે છળિયો રે; માયામાંહે જગ સહુ ડુલિયો, તે તુજ તેજ ગળિયો રે આજ ૦૨ તુજ દરસન વિણ બહુ ભવ લિચો, કુગુરુ કુદેવે જલિયો રે; ઝાઝા દુઃખમાંહી હાંફળિયો, ગતિ ચારે આફળિયો રે આજ ૩ કુમતિ કદાગ્રહ હેલે દળિયો, જબ જિનવર સાંભળિયો રે; પ્રભુ દીઠે આણંદ ઉછળિયો, મગમાંહે ધી ઢળિયો રે આજ ૪ અવર દેવશું નેહ વિચલિચો, જિનાજીશું ચિત્ત હળિયો રે; પામી સરસ સુધારસ ફળિયો, કુણ લે જલ ભાંભલિયો રે આજ ૦૫ જન મન વાંછિત પૂરણ કલિયો, ચિંતામણિ ઝળહળિયો રે; મેઘ કહે ગુણમણિ માદળિયો, દો દોલત દાદલિયો રે આજ ૦ પ્યારો પ્યારો રે હો વાલા મારા પાસનિણંદ મને પ્યારો; તારો તારો રે હો વાલા મારા ભવના દુઃખડાં વારો, કાશીદેશ વાણારસી નગરી, અશ્વસેન કુલ સોહીએ રે; પાસ જિગંદા વામાનંદા,મારા વાલા, દેખત જન મન મોહીએરે પ્યારો. ૧ છપન દિકુમરી મિલી આવે, પ્રભુજીને હુલાવે, ચેઈ ચેઈ નાચ કરે મારા વાલા, હરખે જિન ગુણ ગાવે. પ્યારો૨ કમઠ હઠ ગાળ્યો પ્રભુ પાર્થે, બળતો ઉગાર્યો ફણીનાગ રે; દીઓ સાર નવકાર નાગકું, ધરણંદ્ર પદ પાયો રે.પ્યારો. ૩ દીક્ષા લઈ પ્રભુ કેવળ પાયો, સમવસરણે સુહાયો રે; દીએ મધુરધ્વની દેશના પ્રભુજી, ચૌમુખ ધર્મ સુણાચો રે.પ્યારો૪ કર્મ ખપાવી શિવપુર જાવે, અજરામર પદ પાવે રે; જ્ઞાન અમૃત રસ ફરસે મારા વાલા, જ્યોતિસે જ્યોત મિલાવે રે. યારો૫ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અખિયાં દરિશન કી હૈ પ્યાસી.......... પરિષાદાની પાર્થ તુમારી, સુરનર જનતા દાસી, આશા પૂરણ તું અવનિતલ, સુરતરૂને સંકાસી... ૧ નિરાગી શું રાગ કરતા હોવત જગમાં હાંસી, એક પખો જે નેહ ચલાવે, દીઓ તેહને શાબાશી... ૨ અજર અમર અકલંક અનંતગુણ, આપ ભયે અવિનાશી, કારજ સકલ કરી સુખ પાયો, અબ ક્યું હોત ઉદાસી.. ૩ તું પુરુષોત્તમ પરમ પુરુષ હૈ, તું જગમેં જિતકાસી, જગથી દૂર રહ્યો પણ મુજ ચિત્ત, અંતર ક્યું કર જાસી ?..૪ વામાનંદન વંદન તુમચા, કરત હૈ શુભ મતિ વાસી, જ્ઞાનવિમલ પ્રભુ ચરણ પસાથે, સમકિત લીલ વિલાસી . ૫ તારી મૂરતિનું નહિ મૂલ રે, લાગે મને પ્યારી રે.... તારી આંખડીએ મન મોહ્યું રે, જાઉં બલિહારી રે. ૧ ત્રણ ભુવનનું તત્ત્વ લહીને, નિર્મળ તુંહી નિપાયો, જગ સઘળો નિરખીને જોતાં, તારી હોડે કો નહિ આયો રે, લાગે.. ૨ ત્રિભુવન તિલક સમોવડ તારી, સુંદર સુરતિ દીસે રે, કોડી કંદર્પ સમ રૂપ નિહાળી, સુર નરના મન હસે રે. લાગે.. ૩ જ્યોતિ સ્વરૂપી તું જિન દીઠો, તેને ન ગમે બીજું કાંઈ રે, જ્યાં જઇએ ત્યાં પૂરણ સઘળે,દીસે તુંહી તુંહી રે. લાગે.. ૪ તુજ મુખ જોવાને રઢ લાગી, તેને ન ગમે ઘરનો ધંધો રે, આળપંપાળ સવિ અલગી મૂકી, તુજસે માંડ્યો પ્રતિબંધો રે.લાગે... ૫ For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવસાગરમાં ભમતાં ભમતાં, પ્રભુ પાર્શ્વનો પામ્યો આરો રે, ઉદયરત્ન કહે બાહ્ય ગ્રહીને, સેવક પાર ઉતારો રે લાગે ...૬ તું પ્રભુ મારો હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નાહિ વિસારો મહેર કરી મુજ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો. ૧ લાખ ચોરાશી ભટકી પ્રભુજી, આવ્યો હું તારે શરણે હો જિનજી દુરગતિ કાપો શિવસુખ આપો, ભક્ત સેવકને નિજપદ સ્થાપો. ૨ અક્ષય ખજાનો પ્રભુ તાહરો ભર્યો છે, આપો કૃપાળું મેં હાથ ધર્યો છે વામાનંદન જગવંદન પ્યારો, દેવ અનેરા માંહે તું ન્યારો. ૩ પલ પલ સમરું નાથ શંખેશ્વર, સમરથ તારણ તું હિ જિનેશ્વર પ્રાણ થકી તું અધિકો વહાલો, દયા કરી મુજને નેહે નિહાળો. ૪ ભક્ત વત્સલ તારું બિરૂદ જાણી,કેડ ન છોડું એમ લેજો રે જાણી ચરણોની સેવા નિત નિત ચાહું, ઘડી ઘડી મનમાંહે ઉમાહું. ૫ જ્ઞાનવિમલ તુજ ભક્તિ પ્રભાવે, ભવોભવના સંતાપ શમાવે અમીચ ભરેલી તારી મૂરતિ નિહાળી,પાપ અંતરના દેજો પખાળી. ૬ ૧૯) (રાગ - ધર્મજિનેસર ધર્મ ધુરંધર પુરવ પુણ્ય મળીયો) પ્રાણ થકી પ્યારો મને, પુરિસાદાણી પાસ, આવ્યો તુજ મુખ દેખવા, પૂરો મુજ મન આશ. પ્રા૦ ૧ હવે મુજ તુમ મેળો થયો, નાવ નદી સંયોગ, સેવક જાણી આપણો, દાખો નવ નવ રંગ.પ્રા૦ ૨ For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં પાલવ પકડડ્યો ખરો, દાસ છું દીન દયાળ, નાઠા ઇમ નવિ છૂટશો, સેવક જન પ્રતિપાળ. પ્રા. ૩ નિપટ કાંઈ કરી રહા, આંખ આડા કાન, સેવક સમજી નિવાજ, કીજે આપ સમાન. પ્રા. ૪ ભાગ્યવંત હું જગતમાં, નિરખ્યો તુમ દેદાર, મોહન કહે કવિ રૂપનો,જિનજી જગત આધાર. પ્રા. ૫ ૨૦) , , , , (રાગ - માતા મરૂદેવીના નંદ) શંભણ પાસપ્રભુ તુજ બિંબ....... નિરખી અદ્ભુત રચના, મારૂં ચિત્ત ઠરાણું જી. કે મારું દિલ ઠરાવ્યું છે.................................... ભવભવ ભટકત શરણે આવ્યો, દુઃખીયો દીન અનાશ, કરૂણાસાગર આપ કહાવો, મુજને કરો સનાથ.... ૧ ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર કુમારી, સેવા કરે સુજાણ, મેરી ક્યાં શક્તિ પ્રભુ તુમારી, ભક્તિ કરૂં અજાણ... ૨ નાગાર્જુનકી સિદ્ધિ કીની, દીના દુઃખ નિવાર, એમ અનેક ભક્ત ઉદ્ધરીયા, મુજને દીયો વિસાર.. ૩ અમૃતથી પણ અધિકી મીઠી, મૂરતિ નિરખી આજ, જન્મ જન્મકો રોગ મીટાયો, નયન સફળ શિરતાજ... ૪ અનુપમ મુદ્રા તીન જગતમેં, ઐસી ન દીઠી દેવ, પૂરવ પુણ્ય થકી હું પામ્યો, દીજે ભવોભવ સેવ.. ૫ જન્મ જન્મમેં શરણ તુમારો, મેરી યહ અરદાસ, “અમી' સમ તુમ વાણી રહો ઉરમેં, સફળ ભઈ મુજ આશ...૬ For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) હિજ ઉત્તમ કામ, બીજું મને કાંઈ ન ગમે સુકૃત કમાઈ ફલ પત પાઈ, પામું પ્રભુનું નામ.બીજું૧ ધન પખવાડો ધન તે દહાડો, ધન તે ઘડી લચ જામા સાર સંસારમેં અહીજ જાણું, જે જપીએ જિનનામ. બીજું૦ ૨ ધન તે ગામ નગર વરપટ્ટણ,પુર સંબોધન ઠામ તેહિજ ભવન વિમાન અમાન ગુણ,જિહાં હોય જિણવર ધામ. બીજું ૩ કપ્રક્રિયા સવિ તુમ વિણ નિષ્કલ, ક્યું ગગને ચિત્રામ. જે તુમ ચાર નિક્ષેપે ધીઠ્ઠા, કરણી તસ સવિ વામ. બીજું, ૪ તુમ આણા વિણ સેવે કાંઈ, ભાગ અસંખ બદામ તે ખસીયા પર હાથ ધસે નર, દુઃખ લહે જિમ ગરપામ.બીજું- ૫ પાસ શંખેશ્વર પરચો પૂરણ, પુહવિયે દશશત ધામ જ્ઞાનવિમલ પ્રભુ સંગતિ એહી, લાખકોડિ નિધિદામ. બીજું° ૬ (રા-મેરે સાહિબ તુમ હિ હો) મેરે સાહેબ પાસજી, પ્રભુ રામાનંદા ; ખીજમતગાર ગરીબ હું, મેં તેરા બંદા મેરે૧| સેવા સારે વાસુકી, લંછન મિસે ઇંદા; તુમ ઉપગાર સુધારસે, થયો તે પરણિંદા. મેરે૨ અનુભવ તેજ પ્રકાશથી, જિતકોડી દિગંદા; નિજ દાને દાસી કર્યા, સુરમણિ હરિ ચંદા. મેરે ૩ શામલપાસ સોહંકવું, સમ મેરૂ ગિરિદા; સાહિબ સુનજરથી હોવે, નિતુ પરમાનંદા, મેરે ૪ અવર દેવ તુમ અંતરો, જિમ મહિષ ગાંદાદેવ દેવાધિપણે કરી, પિયુમંદ માકંદા.મેરે૫ ત્રિભુવન ભવને વિસ્તર્યા, જસ ગુણ મકરંદા જ્ઞાનવિમલ સેવા કરે,પ્રભુ પદ અરવિંદા, મેરે ૬ લગની લાગી પારસનાથ, મને કરજો સનાથ, ચિંતામણી પારસનાથ, મારા પૂરા કરજે કોડ, મારી સાથે પારસ બોલ. ચિંતા.. ૧ For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તારે દ્વારે પારસ હું તો આવ્યો, તારા ચરણમાં શિશ ઝુકાવ્યો, તને છોડીને ક્યાં મારે જાવું, તારે રંગે રંગીલો રંગાઉ, મારા અંતરની આશ, તારા દર્શનની પ્યાસ.. ચિંતા, ... ૨ મારું હૈયું ચડ્યું ચકડોળે, વચમાં મારા પ્રભુજી ના બોલે, મારૂં હૈડું નિશદિન એમ બોલે,મેં તો માથું મૂક્યું તારે ખોળે, આઠ પહોર આનંદ થાય, સેવક ગુણ તોરા ગાય. ચિંતા ... ૩ એક દુઃખિયારો તુજને પુકારે, તેની વહારે તું કેમ ન આવે? સેવક રોઈ રોઈ દહાડા વીતાવે, તારો વિયોગ મુજને સતાવે, કોને વાત કહું, કયાં જઇ રાત રહું, ચિંતા ... ૪ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા, જ્ઞાનવિમલ ગણતોરા ગાવે, શુભભાવ હૃદયમાં લાવે, મારી મોક્ષની આશ, પૂરી કરજે તું પાસ. ચિંતા .. ૫ (અર્વાચિન હોવાની સંભાવના છે) તમે બોલો બોલોને પારસનાથ, બાળક તમને બોલાવે, તમે આંખડી ખોલોને એકવાર, બાળક તમને બોલાવે... ૧ મારા કરેલા કર્મો આજ રે નડ્યા, મારા અવળા તે લેખો કોણે રે લખ્યા? મારા પૂર્વના પ્રગટ્યા છે પાપ, બાળક૨ કંઠ સુકાયો મુખથી બોલાતું નથી, શ્વાસ રૂંધાયો આંખે દેખાતું નથી, તો રડું છું હૈયાભાર; બાળકo ૩ મારી આશાનો દિપક બુઝાઈ ગયો, ચારે કોર અંધકાર છવાઈ ગયો, મારા જીવનમાં પડી છે હડતાલ; બાળકo ૪ તમે શાંતિની ગોદમાં પોઢી ગયા. તરછોડી જતાં ના આવી દયા, હવે ક્યાં સુધી કરશો વિશ્રામ; ? બાળક. ૫ For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તારા વિના આંસુ કોણ લુંછે ?તારી ભક્તિના ભાવ કોણ પૂછે? જ્ઞાનવિમલના પ્રાણ આધાર; બાળક૦ ૬ અબ મોહે એ સી આય બની, શ્રી શંખેશ્વર પાસ જિનેસર, મેરે તું એક ધની. અબ૦ ૧ તુમ બિનું કોઉ ચિત્ત ન સુહાવે, આવે કોડી ગુની, મેરો મન તુજ ઉપર રસિયો, અલિ જિમ કમલ ભણી. અબ૦ ૨ તુમ નામે સવિ સંકટ ચૂર, નાગરાજ ધરની, નામ જપું નિશિ વાસર તેરો, એ શુભ મુજ કરની. અબ૦ ૩ કોપાનલ ઉપજાવત દુર્જન, મન વચન અરની, નામ જપું જલધાર તિહાં તુજ, ધારું દુઃખ હરની. અબ૦ ૪ મિથ્યામતિ બહુ જન હૈ જગમેં, પદ ન ધરત ધરની, ઉનસે અબ તુજ ભક્તિ પ્રભાવે, ભય નહિ એક કની. અબ૦ ૫ સજ્જન-નયન સુધારસ-અંજન, દુરજન રવિ ભરની, તુજ મુરતિ નિરખે સોં પાવે, સુખ જસ લીલ ઘની. અબવ ૬ જય! જય! જય! જય ! પાસ જિગંદા અંતરીક્ષ પ્રભુ! ત્રિભુવન તારણ, ભવિક કમલ-ઉલ્લાસ દિગંદ. જય૦ ૧ તેરે ચરણ શરણ મેં કીનો, તુમ બિન કુન તોડે ભવ ફંદ; પરમપુરુષ પરમારથદર્શી, તું દીયે ભવિકલું પરમાનંદ. જય૦ ૨ તું નાયક તું શિવસુખદાયક, તું હિતચિંતક,તું સુખકંદ; તું જનરંજન, તું ભવભંજન, તું કેવલ કમલા-ગોવિંદ. જય૦ ૩ કોડિદેવ મિલકે કર ન શકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદ; ઐસો અદ્ભુત રૂપ તિહારો, બરસત માનું અમૃત કે બુદ. જય૦ ૪ For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | મેરે મન મધુકરકે મોહન, તુમ હો વિમલ સદલ અરવિંદ; નયન ચકોર વિલાસ કરત હૈ, દેખત તુમ મુખ પૂનમચંદ. જય૦ ૫ દૂર જાવે પ્રભુ! તુમ દરિશનસે દુઃખ દોહગ દારિદ્ર અધદંદ; વાચકજસ કહે સહસ ફલત હૈ, જે બોલે તુમ ગુનકે વૃંદ. જય૦ ૬ (૨) પાર્થપ્રભુશંખેશ્વરા શંખેશ્વરા, મુજ દરિસણ વેગે દીજે રે; તુજ દરિસણ મુજ વાલહો, જાણે અહોનિશ સેવા કીજે રે.પાર્થ. ૧ રાત દિવસ સુતા જાગતા, મુજ હૈયે ધ્યાન તમારૂં રે; જીભ જપે તુજ નામને, તવ ઉલ્લાસે હૈયું મારું રે.પાર્થ૦ ૨ દેવ દીયે જો પાંખડી, તો આવું તુજ હજુર રે; મુજ મન કેરી વાતડી, કહી દુઃખડા કીજે દૂર રે.પાર્થo ૩ | તું પ્રભુ આતમ માહરો, તું પ્રાણજીવન મુજ દેવ રે; સંકટ ચૂરણ તું સદા, મુજ મહેર કરો નિત્યમેવ રે. પાર્શ્વ૪ કમળ સૂરજ જેમ પ્રીતડી, જેમ પ્રીતિ બપૈયા મેહ રે; દૂર થકી તિમ રાખજો, મુજ ઉપર અધિકો સ્નેહરે.પાર્થ૦ ૫ સેવકની આ વિનતિ, અવધારી સુનજર કીજે રે; લબ્ધિવિજય કવિ પ્રેમને, પ્રભુ અવિચળ સુખડાં દીજે રે. પાશ્વ ૬ શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે; મનમોહના જિનરાયા, સુરનર કિન્નર ગુણ ગાયા રે, મન, જેદિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદ નીઠી રે. મન૦ ૧ મટકાનું મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મન્ન રે; સમતારસ કેરાં કચોળા, નયણાં દીઠે રંગરોળાં રે. મન૦ ૨ For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ++++++++++++++1578 હાથે ન ધરે હથીયાર, નહિ જપમાળાનો પ્રચાર રે; ઉત્સંગે ન ધરે વામા, તેહથી નિપજે સવિ કામા રે. મન૦ ૩ ન કરે ગીત નૃત્યના ચાળા, એ તો પ્રત્યક્ષ નટના ખ્યાલા રે; ન વજાવે આપે વાજાં, ન ધરે વસ્ત્ર જીરણ સાજાં રે. મન૦ ૪ ઇમ મૂરતિ તુજ નિરૂપાધિ, વીતરાગ પણે કરી સાધી રે; કહે માનવિય ઉવજ્ઝાયા, મેં અવલંબ્યા તુજ પાયા રે. મન૦ ૫ (૨૯ ચિત્ત સમરી શારદ માય રે, વળી પ્રણમું નિજ ગુરુ પાય રે; ગાઉ ત્રેવીશમા જિનરાય રે, વ્હાલાજીનું જન્મ કલ્યાણક ગાઉં રે, સોનારૂપાને ફૂલડે વધાવું રે, થાળ ભરી ભરી મોતીડે વધાવું રે.વ્હાલા૦ ૧ કાશીદેશ વાણારસી રાજે રે, અશ્વસેન છત્રપતિ છાજે રે; રાણી વામા ગૃહિણી સુરાજે રે. વ્હાલા૦ ૨ ચૈત્રવદિ ચોથે તે ચવિયા રે, માતા વામા કૂખે અવતરીયા રે; અજુઆળ્યાં એહનાં પરિયાં રે. વ્હાલા૦ ૩ પોષ વદિ દશમી જગભાણ રે હોવે પ્રભુનું જન્મ કલ્યાણ રે; વીશસ્થાનક સુકૃત કમાણ રે. વ્હાલા ૪ નારકી નરકે સુખ પાવે રે, અંતર્મુહૂર્ત દુઃખજાવે રે; એ તો જન્મકલ્યાણ કહાવે રે. વ્હાલા ૫ પ્રભુ ત્રણ ભુવન શિરતાજ રે, તુમે તારણ તરણ જહાજ રે; કહે દીપવિજય કવિરાજ રે, વ્હાલા ૬ 30 (રાગ - શ્રી ચિંતામણી પાર્શ્વજી) જિનરાજ નમો જિનરાજ નમો, અહોનિશ પ્રભુ ભાવે ચિત્ત રમો દુઃખ દોહગ દુરિત મિથ્યાત્વ ગમો, ચઉગતિ ભવ વનમાં જિમ ન ભમો... ૧ For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભપાસ જિનેસર વંદો રે, ભવસંચિત દુરિત નિકંદો રે; પ્રભુ અનુભવજ્ઞાન દિગંદો રે, સમતા વનિતા સવિ ઇંદો રે.... ૨ પ્રભુ મેં કાળ અનંત ગમાયો રે, તુમ દરિશન સાર ન પાયો રે; જો પાયો તો ન સુહાયો રે, ત્રિકરણ શુદ્ધ નવિ વ્યાયો રે.. ૩ મુજને મોહ મહીશે રમાડ્યો રે, ભવ નાટકમાંહિ ભમાડ્યો રે, વળી કુગુરુ કુદેવ નમાડ્યો રે, ગુહીં એળે અવતાર ગમાડ્યો રે... ૪ શુદ્ધ બોધ નૃપતિ સુપ્રસાદે રે, લઘુ સમકિત પરમ આહાદે રે, ટળ્યું પરમ મિથ્યાત્વ અનાદિ રે, થયો સહજ સ્વભાવ સાદિ રે... ૫ | જબ આપે આપ વિચાર્યું રે, તબ નિશ્ચય એહિ જ ધાર્યું રે, ઉપગાર ગુણે ન વિસાય રે, જબ વિષય કષાચ નિવાર્યા રે... ૬ એ મહિમા સર્વ તુમારો રે, તુજ મુજ વચ્ચે અંતર વારો રે; જિમ સફલ હોવે અવતારો રે, જ્ઞાનવિમલ ગુણ દિલ ધારો રે...૦ મુજ સરીખા મેવાસીને, પ્રભુ જો તું તારે; તારક તો જાણું ખરો, જુઠું બિરૂદ શું ધારે ? મુજ૦ ૧ સેવા સલામી નવિ ભરું, સીધી આણ ન માનું માહરી રીતિ પ્રીછો તમે, શું રાખીયે છાનું? મુજ૦ ૨ મહા મિથ્યાત્વ મેવાસમાં, વલી વાસ મેં કીધો; ગુન્હી અને અકહાગરો, નવિ ચાલું સીધો. મુજ૦ ૩ જે તે વરસ્યા વેગળાં, તે મેં આઘા લીધા; તુજશું બાંધી બાકરી, અન્યાયો મેં કીધા. મુજ૦ ૪ દ્વેષ ધરી તુજ ઉપરે, બીજાશું મળીયો; તુજ શાસન ઉત્થાપીને, પાખંડે વળીયો. મુજ૦ ૫ For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ ૨૮૮ - - - - છલ કરીને છ કાયની, તુજ વાડી વિણાશી; છું અનાડી અનાદિનો, હું તો મોટો મેવાશી. મુજ ૬ મેવાસીપણું મેલીને, આવ્યો તુજ ચરણે; જે તારે તો તારજે, હવે આચરણે. મુજ) ૦ વામાનંદન વંદતા, ભવનું દુઃખ ભાંગ; ઉદયરત્ન કહે લળી લળી, પ્રભુ પાયે લાગું. મુજ૦ ૮ ઉર) (રાગ - હે ત્રિશલાના જાયા) લગડી અવધારો, આશ ધરી હું આવ્યો, શ્રી શંખેશ્વર અલવેસર તારી, આશ ધરી હું આવ્યો, સેવક પાર કરીને સાહિબ ! ચિંતામણી મે પાયો.. ૧ દેવ ઘણાં મેં સેવ્યાં પહેલાં, જિહાં લગે તુ નવિ મળીયો, હવે ભવાંતરમાં પણ તેહથી, કીમ હિ ન જાઉં છળીયો... ૨ અતિશય જ્ઞાનાદિક જિન તારા, દિસે છે પ્રભુ જેહવાં, સુરજ આગળ ગ્રહગણ દીપે, હરિહર દીપે તેહવા.. ૩ કલિકાલે પ્રગટ તુજ પચો, દેખું વિશ્વ મોઝાર, પુરુષાદાણી પાર્શ્વ જિનેશ્વર, બાહ્ય ગ્રહીને તારો... ૪ પુષ્પરાવર્ત ધનાધન પામી, ઓર છિલ્લર નવિ સાચું, કામકુંભ સાચો પામીને, ચિત્ત કરે કોણ કાચું ?.. ૫ જરા નિવારી જાદવ કેરી, સુર નરવર સહુ પૂજ્યાં, પાસજી પ્રત્યક્ષ દેખત દરિસન, પાપ મેવાસી ધ્રુજ્યાં...૬ સો વાતે એક વાતડી જાણો, ભવજલ પાર ઉતારો, પંડિત ઉત્તમ વિજયનો સેવક, રત્નવિજય જયકારો...૦ For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) પ્રભુ જગજીવન જગબંધુ રે, સાંઈ સયાણો રે. તારી મદ્રાએ મન મોહ રે, જૂઠ ન જાણો રે. તું પરમાતમ ! તુ પુરુષોત્તમ ! વાલા મારા તું પરબ્રહ્મ સ્વરૂપી રે, સિદ્ધિ સાધક સિદ્ધાંત સનાતન, તું ત્રચ ભાવ પ્રરૂપી રે. સાંઈ. ૧ તાહરી પ્રભુતા ત્રિહુ જગમાંહે વાવ પણ મુજ પ્રભુતા મોટી; તુજ સરીખો માહરે મહારાજા, માહરે નહિ કાંઈ ખોટ રે.સાંઈ ૨ તું નિરદ્રવ્ય પરમપદવાસી, વા. તો દ્રવ્યનો ભોગી; તું નિરગુણ હું તો ગુણધારી, હું કરમી તું આભોગી રે.સાંઈo ૩ તું તો અરૂપી ને હું રૂપી, વા. હું રાગી તું નીરાગી; તું નિરવિષ હું તો વિષધારી, હું સંગ્રહી તું ત્યાગી રે. સાંઈo ૪ તાહરે રાજ નથી કોઈ એકે, વાહ ચૌદ રાજ છે માહરે; માહરી લીલા આગળ જોતાં, અધિક શું છે તાહરે રે. સાંઈ ૫ પણ તું મોટો ને હું છોટો, વાઇ ફોગટ ફુલ્થ શું થાય; ખમજો એ અપરાધ અમારો, ભક્તિ વશે કહેવાય રે. સાંઈ. ૬ શ્રી શંખેશ્વર વામાનંદન, વા૦ ઉભા અલગ કીજે; રૂપવિબુધનો મોહન પભણે, ચરણની સેવા દીજે રે. સાંઈo ૦ ઉ૪) મેરે હો ચિંતામણિ પ્રભ, પાસજી કા કામ હૈ.... જલધિ કિનારે ભારા, નયર ગંધાર સારા, ચિંતામણિ પાર્થપ્રભુકા, ઉહાં બડા ધામ ...૧ મૂરતિ પ્રભુકી મીઠી, ઐસી છબી નાહિ દીઠી, શાન્ત સુધારસ કેરાં, માનું એક ઠામ હૈ... ૨ દૂધમ કાળમે સ્વામી, દુખ કી હૈ નાહિ ખામી, આનંદ સમાધિ દીજે, મુજે બડી હામ હૈ. ૩ અખૂટ ખજાના તેરા, થોડા બહુત કર દો મેસ, સુખ જનકું દેના વે તો, પ્રભુ તેરા કામ હૈ... ૪ બીરૂદ સંભાલ લીજે, મેરા તેરા નાહિ કીજે, “તરણ તારણ ઐસા, પ્રભુ તેરા નામ હૈ. ૫ - - For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર' કહે શિર નામી, સુણો હો ગંધાર સ્વામી, દેના હો તો જ્ઞાન દે દો, જા નહિ કામ હૈ. ૬ નિધિ રસ નિધીજું વરસે, પોષ માસે શીત પક્ષે, ચતુર્દશી દિન ભેટે, એ હી અભિરામ હે. ૦ (રાગ - સુણો શાંતિ નિણંદ સોભાગી) સણો પાWજિનેશ્વર સ્વામી, અલવેસર અંતરયામી, હું તો અરજ કરૂં શિરનામી, પ્રભુ સાથે અવસર પામી; હો સ્વામી તારો, તારો પ્રભુજી તારો, હો સ્વામી ૧ મુજને ભવસાગરથી તારો, ચિહું ગતિના ફેરા વારો; કરૂણા કરી પાર ઉતારો, એ વિનંતિ મનમાં ધારો. હો સ્વામી૨ સંસારે સાર ન કાંઈ, સાચો એક તું હી સખાઈ; તે માટે કરી વિરતાઈ, મેં તુજ ચરણે લય લાઈ. હો સ્વામી, ૩ તારક તું જગત પ્રસિદ્ધો , પહેલે પણ તેં જસ લીધો; તુજ સેવકને શિવસુખ દીધો, એક મુજ અંતર શું કીધો ? હો સ્વામી ૪ ઇમ અંતર તે ન કરવો, સેવકને શિવસુખ દેવો; અવગુણ પણ ગુણ કરી લેવો, હેત આણી બાંહ્ય ગ્રહેવો. હો સ્વામી ૫ તારો સેવક ચૂકે કોઈ ટાણે, પણ સાહિબ મનમાં ન આણે; નિજ અંગીકૃત પરમાણે, પોતાનો કરી જાણે. હો સ્વામી ૬ તું ત્રિભુવનનાથ કહેવાયો, ઇમ જાણીને જિનરાય; ધો ચરણ સેવા સુપસાય, જિમ હંસરતન સુખ થાય. હો સ્વામી છે ઉ૬) (રાગ - પહેલે ભવે એક ગામનો) પાસ પ્રણમું ચિંતામણી રે, દિનમણિ અધિક પ્રતાપ; સુરમણિ અધિક વાંછિત દીચે રે, જાયે દુઃખ સંતાપ, જિગંદરાય દીઠો તુમ દેદાર, સફળ થયો અવતાર. જિ. ૧ For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજે જાગી ભાગ્ય દશા રે, પ્રગટ્યું આજ નિધાન; ભાવઠ ભવભવનાં ગયાં રે, જાગ્યાં પુચનિદાન. નિ. ૨ અનુભવ સુરતરુ પ્રગટીયો રે, પ્રસર્યો સદલ સછાય; પાપ તાપ સવિ ઉપશખ્યા રે, દુરિતવિષય કષાય. જિ. ૩ મંગલમાળા અમ ઘરે રે, કેલી કરો નિશદીશ; વાડી ફૂલી ધર્મની રે, દિન દિન અધિક જગીશ. જિ ૪ કામગવી ઘર આંગણે રે, આવી કરતી કેલી; વચન આણા પર સીંચતી રે, માનું સુરતની વેલી. જિ. ૫ સુખ સઘળા સહેજે થયા રે, પ્રગટ્યા પુણ્યઅંકુર; પરમાનંદ કાંઈ ઉલ્લભ્યો રે, અધિક અધિક જસ નૂર. જિ. ૬ વામાનંદન પાસજી રે, અશ્વસેન કુલભાણ; નીલવરણ નવ કર તનુ રે, પ્રભાવતીનો પ્રાણ. જિ. ૦ આઠ મહાસિદ્ધિ નવનિધિ રે, આવી કરતલમાંહિ; જ્ઞાનવિમલ મહિમા ઘણો રે, તુમ ધ્યાને જગમાંહિ. જિ. ૮ સમય સમય સો વાર સંભારું, તુજશું લગની જોર રે; મોહન મુજરો માની લેજો, ક્યું જલધર પ્રીતિ મોરી રે. સમય ૧ માહરે તન ધન જીવન તૂહી, એહમાં જૂઠ ન જાણો રે; અંતરજામી જગજન નેતા, તું કિહાં નથી છાનો રે. સમય૦ ૨ જેણે તુજને હિરડે નવિ ધાર્યો તાસ જનમ કુણ લેખે રે ? કાચે રાચે તે નર મૂરખ, રતનને દૂર ઉવેખે રે. સમય૦ ૩ સુરતરૂ છાયા મૂકી ગહરી, બાઉલ તળે કુણ બેસે રે ? તારી ઓલગ લાગે મીઠી, કિમ છોડાય વિશેષે રે. સમય. ૪ For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વામાનંદન પાસ પ્રભુજી, અરજી ચિત્તમાં ધારો રે; રૂપવિબુધનો મોહન પભણે, નિજ સેવક કરી જાણો રે. સમય ૫ શ્રી શંખેશ્વર પાસજી, સુણો મુજ વિનતિ, આવ્યો છું હું આજ, આશા મોટી ધરી; લાખ ચોરાશી જીવા યોનિમાંહે ભમ્યો, તે માંહે મનુષ્ય જન્મ, અતિશયદુષ્કરો. ૧ તે પણ પૂરવ પુન્ય પ્રભાવે અનુભવ્યો, તો પણ દેવ ગુરુ ધર્મ, નવિ મેં ઓળખ્યો; શું થાશે પ્રભુ! મુજ, તુજ કરૂણા વિના, રઝળ્યો રાંકની પેરે, પામ્યો વિટંબના. ૨ ન દીધું શુદ્ધ દાન, સુપાત્રે ભાવથી, ન પાડ્યું વળી શીયલ, વીરંબિયો કામથી; તપ તપ્યો નહીં કોઈ, આતમને કારણે, શું ઝાઝું કહું નાથ, જાવું નરક બારણે. ૩ કીધા જે મે કુકર્મ, જો તે વિવરી કહું તો લાગે બહુ વાર, ભજન ક્યારે કરું ? પૂર્વ વિરાધક ભાવથી, ભાવ ન ઉલ્લસે, ચાસ્ત્રિ ડહોળ્યું નાથ, કરમ મોહની વશે. ૪ ક્ષણ ક્ષણમાં બહુ વાર, પરિણામની ભિન્નતા, તે જાણો છો મહારાજ, મારી વિકલ્પના નહી ગુણનો લવ લેશ, જગત ગુણી કહે, તે સુણી માહરૂં મન, અતિ ગહગહે. ૫ માગું દીનદયાળ, ચરણ તણી સેવના, વૃદ્ધિ ધર્મની હોજો, ભવોભવ ભાવના; દેજો તુજ દરિશન, દેવ અતિ ભલું, પૂરવ પુષ્ય પસાર્ય, કલ્પવૃક્ષ ફળ્યું. ૬ ૧૯) આજ શંખેશ્વર જિન ભેટીએ, ભેઢતા ભવદુઃખ નાસ, સાહેબ મોરા રે, જયો અશ્વસેન કુલ ચંદ્રમા, માતા વામા સુત પાસ સાવ આ૦ ૧ ભક્તવત્સલ જન ભયહરૂ, હસતાં હણીયા ષટુ હાસ્ય; સા દાનાદિક પાંચને દુહવ્યા, ફરી ન આવે પાસની પાસ. સાવ આ૦ ૨ કરી કામને કારમી કમકમી, મિથ્યાત્વને ન દઉં માન; સાવ અવિરતિ ને રતિ નહિ એક ઘડી, અગુણી અલગું અજ્ઞાન. સાઆ૦ ૩ નિંદક નિદ્રા ને નાસવી, મૃત રાગને રોગ અપાર; સાવ એક ધક્કે દ્વેષ ને ઢોલીયો, એમ નાઠા દોષ અઢાર. સાઆ૦ ૪ For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી મત્સર મોહ મમત ગયો, અરિહા નિરિહા નિર્દોષ, સા. ધરણેન્દ્ર કમઠ સુર બિહું પરે, તુષ માત્ર નહી તોષ રોષ સારુ આ૦ ૫ અચરિજ સુણજો એક તેણે સમે, શત્રુને સમકિત દાય; સાવ ચંદન પારસ ગુણ અતિ ઘણાં, અક્ષર થોડે ન કહાય. સા. આ૦ ૬ જાગરણ દશા ઉપર ચઢ્યા, ઉજાગરણે વીતરાગ; સા. આલંબન ધરતા પ્રભુ તણું, પ્રભુતા સેવક સૌભાગ્ય. સાવ આવે ઉપાદાન કારણકારજ સઘ, અસાધારણ કારણ નિત્ય; સા. જો અપેક્ષા કારણ ભવિ લહે, ફલદા કારણ નિમિત્ત. સાઆ૦ ૮ પ્રભુ ગાયક સાયકતા ધરી, દાયક નાયક ગંભીર, સા. નિજ સેવક જાણી નિવાજીયે, તુમ ચરણે નમે શુભવીર.સા. આo ૯ (૪૦) અહો ! અહો ! પાસજી ! મુજ મળિયા રે, મારા મનના મનોરથ ફળિયા. અહીં તારી મૂરતિ મોહનગારી રે, સહુ સંઘને લાગે છે પ્યારી; તમને મોહી રહ્યાં સુર નરનારી. અહો- ૧ અલબેલી મૂરત પ્રભુ! તારી રે, તારા મુખડા ઉપર જાઉં વારી રે; નાગને લીધો ઉગારી. અહો; ૨ ધન્ય ધન્ય દેવાધિદેવા રે, સુરલોક કરે તારી સેવા રે; અમને આપો ને શિવપુર મેવા. અહો, ૩ તમે શિવરમણીના રસિયા રે, જઇ મુક્તિપુરીમાં વસીયા રે, મારા હૃદયકમળમાં વસિચા. અહો૪ જે કોઈ પાર્શ્વતણા ગુણ ગાશેરે, ભવભવનાં પાતક જાશે રે, તેના સમકિત નિરમળ થાશે. અહો ! For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪***************** પ્રભુ ત્રેવીશમા જિનરાયા રે, માતા, વામાદેવીના જાયા રે; અમને દરિશન ધોને દયાળા, અહો ૬ હું તો લળીલળી લાગું પાચ રે, મારા ઉરમાં તે હરખ ન માય રે; એમ માણેકવિજય ગુણ ગાય. અહો (૪૧ શ્રી ચિંતામણિ પાસજી, દાદા વાત સુણો એક મોરી રે; માહરા મનના મનોરથ પૂરજો, હું તો ભક્તિ ન છોડું તોરી રે. શ્રી૦ ૧ માહરી ખિજમતમાં ખામી નહિ, તાહરે ખોટ ન કાંઈ ખજાને રે હવે દેવાની શી ઢીલ છે ? શું કહેવું તે કહીએ થાને રે. શ્રી૦ ૨ તે નિરુણ સવિ પૃથ્વી કરી, ધન વરસી વરસી દાને રે માહરી વેળા શું એહવા, દીઓ વાંછિત વાળો વાન રે.શ્રી ૩ હું તો કેડ ના છોડું તાહરી, લીધા વિણ શિવસુખ સ્વામીરે મૂરખ તે ઓછે માનશે, ચિંતામણિ કરયલ પામી રે. શ્રી ૪ મત કહેશ્યો તુજ કર્યું નથી, કર્મે છે તો તું પામ્યો રે મુજ સરીખા કીધા મોટકા, કહો તેણે કાંઈ તૂજ થામ્યો રે ? શ્રી ૫ કાલ સ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસો રે મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબલ વિશ્વાસો રે. શ્રી૦ ૬ અમે ભક્ત મુક્તિન ખેંચશું, જિમ લોહને ચમક પાષાણો રે તુમ્હે હેજે હસીને દેખશો, કહેશો સેવક છે સપરાણો રે. શ્રી ભક્તિ આરાધ્યાં ફળ દીએ, ચિંતામણિ પણ પાષાણો રે વળી અધિકું કાંઈ કહાવશો, એ ભદ્રક ભક્તિ તે જાણો રે. શ્રી૦ ૮ બાળક તે જિમ તિમ બોલતો, કરે લાડ તાતને આગે રે તે તેહશું વાંછિત પૂરવે, બની આવે સઘળું રાગે રે. શ્રી ૯ ***************** For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારે બનનારું તે બન્યું જ છે, હું તો લોકને વાત શીખાવું રે વાચક જસ કહે સાહિબા, એ રીતે તુમ ગુણ ગાવું રે. શ્રી૧૦ જિનાજી ત્રેવીસમો જિન પાસ કે આશા મુજ પૂરવે રે લો, માહરા નાથજી રે લો૦ જિનાજી ઇહભવ પરભવ દુઃખ, દોહગ સવિ ચૂરવે રે લો; મારા જિ. આઠ પ્રાતિહાર્યશું, જગમાં તું જયો રે લો, માત્ર જિ૦ તાહરા વૃક્ષ અશોકથી, શોક દૂરે ગયો રે લો. માત્ર ૧ જિ. જાનું પ્રમાણ ગીર્વાણ કુસુમ વૃષ્ટિ કરે રે લો, માત્ર જિ૦ દિવ્યધ્વનિ સુર પૂરે કે, વાંસલીયે સ્વરે રે લો; મા જિ. ચામર કેરી હાર ચલંતી, એમ કહે રે લો, માત્ર જિ. જે નમે અમ પરે તે ભવી, ઉર્ધ્વગતિ લહે રે લો. મા૦ ૨ જિપાદપીઠ સિંહાસન, વ્યંતર વિરચીયે રે લો, મા જિ તિહાં બેસી જિનરાજ, ભવિક દેશના દિયે રે લો, મા જિ. ભામંડલ શિર પૂંઠે, સૂર્ય પરે તપે રે લો, મા. જિ. નિરખી હરખે જેહ, તેહના પાતક ખપે રે લો, મા૩ જિ. દેવદુંદુભિનો નાદ, ગંભીર ગાજે ઘણો રે લો, માત્ર જિ. ત્રણ છત્ર કહે તુજ કે, ત્રિભુવન પતિ પણો રે લો; માત્ર જિ. એ ઠકુરાઈ તુજકે, બીજે નવિ ઘટે રે લો, મા જિ. રાગી હેપી દેવ કે, તે ભવમાં અટે રે લો. મા. ૪ જિ. પૂજક નિંદક દોય કે, તાહરે સમપણે રે લો૦, મા જિ. કમઠ ધરણપતિ ઉપર, સમચિત્ત તું ગણે રે લો; માત્ર જિ. પણ ઉત્તમ તુજ પાદ-પદ્ય સેવા કરે રે લો, મા જિ. તેહ સ્વભાવે ભવ્ય કે, ભવસાગર તરે રે લો. મા. ૫ For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૯૬+ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ જિનજી ગોડીમંડન પાસ કે વિનંતિ સાંભળો રે લો જિનજી અરજ કરૂ સુવિલાસ કે મૂકી આમળો રે લો જિનજી તુમ દરિસણ કે કાજ કે જીવડો ટળવળે રે લો જિનજી મહેર કરી મહારાજ કે આશા સવી ફળે રે લો...૧ જિનજી મન ભમરો લલચાય કે પ્રભુની ઓલગે રે લો જિનજી જીમતિમ મેલો થાય કે તે કરજો વગે રે લો જિનજી દૂર થકા પણ સ્નેહ કે સાચો માનજો રે લો જિનજી તુમથી લહુ ગુણગેહ કે અમૃતપાન જો રે લો....૨ જિનજી પ્રભુશુ બાંધ્યો પ્રેમ કે તે કેમ વિસરે રે લો જિનજી બીજા જોવા નિમ કે પ્રભુથી દિલ ઠરે રે લો જિનજી જોતા તાહરૂ રૂપકે અનુભવ સાંભરે રે લો જિનજી તાહરી જ્યોતિ અનૂપ કે, ચિંતા દુઃખ હરે રે લો...૩ જિનજી એઠુ ભોજન ખાયકે, મિઠાઈની લાલચે રે લો જિનજી આતમને હિત થાય કે પ્રભુના ગુણ ચિંતને રે લો જિનજી કર્મ તણો બલ જોર કે તેહથી તારીયે રે લો જિનજી સમકિતના જે ચોર કે તેહને વારીયે રે લો... જિનજી નિજ સેવક જાણીને મુક્તિ બતાવીયે રે લો જિનજી કરુણારસ આણીને કે મનમા લાવીયે રે લો જિનજી વાચક સહજ સુંદરનો સેવક કહે રે લો જિનજી પંડિત શ્રી નિત્ય લાભ કે પ્રભુથી શિવલહે રે લો... .૫ (૪૪ (તુ પ્રભુ મારો) શંખેશ્વર મંડણ પાર્શ્વજિણંદા, અરજ સુણો ટાળો દુઃખ દંદા, તું સાહિબ હું છું તુજ બંદા. પ્રીત બની જૈસી કૈરવ ચંદા. ૧ For Private And Personal Use Only ++++++ Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુજ શું નેહ નહિ મુજ કાચો, ઘણહિ ન ભાંજે હિરો જાયો, દેતાં દાન કાંઈ વિમાસો, લાગ્યો મુજ મન એહિ તમાસો. ૨ કેડે લાગ્યો તે પ્રભુ કેડ ન છોડે, દીયો વાંછિત સેવક કર જોડે, અક્ષય ખજાનો પ્રભુ તુજ નવિ ખૂટે, હાથ થકી તો શું નવિ છૂટે? ૩ જો ખીજમતમાં ખામી દાખો, તો પણ નિજ જાણી હિત રાખો. જેને દીધું છે પ્રભુ તેહિજ દેશે, સેવા કરશે તે ફળ લેશે. ૪ ધેનુ કૂપ આરામ સ્વભાવે, દેતાં દેતાં પ્રભુ સંપત્તિ પાવે, તિમ મુજને પ્રભુ જો ગુણ દેશો, તો જગમાં જશ અધિકો વહેશો. ૫ અધિકું ઓછું પ્રભુ કિશું કહા, જિમ તિમ સેવક ચિત્ત મનાવો, માંગ્યા વિના તો માય ન પીરસે, એહ ઉખાણો સાચી દિસે. ૬ એમ જાણીને પ્રભુ વિનંતી કીજે, મોહનગારા મુજરો લીજે, વાચક યશ કહે ખમીયે આસંગો, દીઓ શિવસુખ ધરી અવિહડ રંગો. છ સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા, વિશ્વ વિખ્યાત એકાંત આવો; જગતના નાથ મુજ હાથ ઝાલી કરી, આજ કિમ કાજમા વાર લાવો? ૧ હૃદય મુજ રંજણો શત્રુ દુઃખ ભંજણો, ઇષ્ટ પરમિષ્ટ મોહે તેહિ સાચો; ખલક ખિજમત કરે વિપત્તિ સમે ખિણ ભરે, નવિ રહે તાસ અભિલાષ કાચો. ૨ ચાદવા રણજણે રામ કેશવ રણે, જામ લાગી જરા નિંદ સોતી; સ્વામી શંખેશ્વરા ચરણ જલ પામીને, ચાદવાની જરા જાય રોતી ૩ આજ જિનરાજ! ઉંઘે કિરૂં? આ સમે, જાગ મહારાજ! સેવક પનોતા; સુબુદ્ધિ મલ્વે ટલે ધૂતે દોલત હરે, વીર હાકે રિપુવૅદ રોતા. ૪ દાસ છું જન્મનો પુરીએ કામના, ધ્યાનથી માસ દશ દોય વીત્યા; વિકટ સંકટ હરો નિકટ નયણાં કરો, તો અમે શત્રુ નૃપતિ; જીત્યા. ૫ For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir M ૨૯૮ જનક રાજા કાલ મુખે અશન શીકાલે વસન, શ્રમ સુખાસન રણે ઉદક દાઈ સુગુણ નર સાંભરે વિસરે નહિ કદા, પાસજી તું સદા છે સખાઈ. ૬ માત તું તાત તું ભાત તું દેવ તું, દેવ દુનિયામાં દૂજે ન વહાલો; શ્રી શુભવીર જગ જીત ડંકો કરે, નાથજી નેક નયણે નિહાલો. ૭ નિત્ય સમરૂં સાહિબ સચણાં, નામ સુણતાં શીતલ શ્રવણાં, જિન દરિસર્ણ વિકસે નયણાં, ગુણ ગાતાં ઉલસે વયણાં રે; શંખેશ્વર સાહિબ સાચો, બીજાનો આશરો કાચો રે. શંખે. ૧ દ્રવ્યથી દેવ દાનવ પૂજે, ગુણ શાંત રૂચિપણું લીજે; અરિહાપદ પજવ છાજે, મુદ્રા પદ્માસન રાજે રે. શંખે ૨ સંવેગે તજી ઘરવાસો, પ્રભુ પાર્શ્વના ગણધર થાશો; તવ મુક્તિપુરીમાં જાશો, ગુણિલોકમાં વચણે ગવાશો રે. શંખે. ૩ એમ દામોદર જિનવાણી અષાઢી શ્રાવકે જાણી; જિન વંદી નિજ ઘર આવે, પ્રભુ પાર્શ્વની પ્રતિમા ભરાવે રે. શંખે ૪ ત્રણ કાલ તે ધૂપ ઉખેવે, ઉપકારી શ્રી જિન સેવે; પછી તેહ માનિક થાવે, તે પ્રતિમા પણ તિહા લાવે રે. શંખે. ૫ ઘણાં કાળ પૂજી બહુમાને, વળી સૂરજ ચંદ્ર વિમાને; નાગલોકના કષ્ટ નિવાર્યા, જ્યારે પાર્શ્વપ્રભુજી પધાર્યા રે. શંખે ૬ ચદુસેન રહા રણ ઘેરી, જીત્યા નવિ જાયે રી; જરાસંઘે જરા તવ મેલી, હરિ બલ વિના સઘળે ફેલી રે. શંખે છે નેમીશ્વરચોકી વિશાલી, અઠ્ઠમ કરે વનમાલી; તૂઠી પદ્માવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાલી રે. શંખે ૮ પ્રભુ પાર્શ્વની પ્રતિમા પૂજી, બળવંત જરા તવ ધ્રુજી; છંટકાવ ન્હાવણ-જલ જોતી, જાવની જરા જાય રોતી રે, શંખે ૯ For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શંખ પૂરી સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુ પધરાવે, શંખેશ્વર નામ ધરાવે રે. શંખે. ૧૦ રહે જે જિનરાજ હજૂર, સેવક મનવંછિત પૂરે; એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઈને રાજે રે. શંખે૧૧ નાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ; રાજનગરથી સંઘ ચલાવે, ગામે ગામના સંઘ મિલાવે રે.શંખે ૧૨ અઢાર અઠ્ઠોતેર વરસે, ફાગણ વદી તેરસ દિવસે; જિન વંદી આનંદ પાવે, શુભવીર વચન રસ ગાવે રે. શંખે. ૧૩ (રાગ- વીરકુંવરની વાતડી) દાદા પારસનાથને નિત્ય નમીયે રે, નિત્ય નમીયે રે, નમિયે તો ભવ નહિ ભમીએ, હાંરે ચિત્ત આણી ઠામ. દાદા ૧ વામા ઉર સર હંસલો જગદીવો, જગતારક પ્રભુ ચિરંજીવો. એનું દર્શન અમૃત પીર્વો, હાંરે દીઠે સુખ શાચ. દાદા૦ ૨ અશ્વસેન કુલ ચન્દ્રમા જગનામી, અલવેસર અંતરજામી, ત્રણ ભુવનની ઠકુરાઈ પામી, હાંરે દીઠે સુખ થાય. દાદા૩ પરમાતમ પરમેસરૂ જિનરાય, જસ ફણીપતિ લંછન પાય, કાશીદેશ વાણારસી રાય, હાંરે જપીએ શુદ્ધ પ્રેમ. દાદા૪ ગણધર દશ દ્વાદશાંગીના ધરનાર, સોળ સહસ મુનિવર ધાર, અડતીસ સહસ સાહુણી સાર, હાંરે રૂડો જિન પરિવાર. દાદા પ નીલવરણ નવ હાથ સુંદર કાચ, એકશત વર્ષ પાડ્યું આય; પાપા પરમ મહોદય હાય, હાંરે સુઘ સાદિ અનંત. દાદા ૬ જિન ઉત્તમપદ સેવના સુખકારી રૂપકીર્તિ કમલા વિસ્તારી, મુનિ સોમવિજય જયકારી, પ્રભુજી પરમ કૃપાલ દાદા છે For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 300 www. kobatirth.org *** ૪૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ***** (રાગ-વંદના વૃંદના રે) પાસકી પાસકી પાસકી રે, વારી જાઉં ચિંતામણિ પાસકી; નરક નિગોદ મેં મહાદુઃખ પાયો, ખબર લીની નહિ દાસી રે. વારી૦ ૧ ભમત ભમત તોરે ચરણે આયો, ધો સેવા પદ આપકી રે. વારી૦ ૨ બાલ હું મૈં તુમ કેડ લાગ્યો અબ તેરી સુરત પર આસકી રે. વારી૦ ૩ દિલ કે રમન તું દિલકી જાણે, ક્યાં કહું વચન વિલાસકી રે. અખય ચિદાનંદ અમૃત લીલા, દેઈ કરો ગુણ રાસકી રે. વારો * વારી૦ ૫ ૪૯ અખિયાં હરખણ લાગી, હમારી અખીયાં હરખણલાગી. દરિશન દેખત પાર્શ્વજિણંદ કો, ભાગ્ય દશા અબ જાગી,..૧ અકલ અરૂપી ઔર અવિનાશી, જગમે તુંહી નિરાગી...૨ સુરતિ સુંદર અચરિજ એહી, જગ જનને કરે રાગી...૩ શરણાગત પ્રભુ ! તુજ પદ પંકજ સેવના મુજ મતિ જાગી...૪ લીલા લહેરે દે નિજ પદવી, તુમ સમ કો નહીં ત્યાગી...૫ વામાનંદન ચંદનની પરે, શીતલ તુ સૌભાગી...૬ જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરંતા, ભવ ભય ભાવઠ ભાંગી...૭ {uo (રાગ-માનમા માનમાં માનમાં રે) કાનમાં કાનમાં કાનમાં રે, તારી કીરતિ સુણી મેં કાનમાં....૧ ઘડી ઘડી મેરે દિલથી ન વિસરે, ચિત્ત લાગ્યું તુજ ધ્યાનમાં. તારી૦ ૨ પ્રાતિહારજ આઠ અનુપમ, સેવા કરે એક તાનમાં. તારી૦ ૩ વાણી પાંત્રીશ અતિશય રાજે, વરસે સમકિત દાનમાં. તારી૦ ૪ તુમ સમ દેવ અવર નહિ દુજો, અવનીતલ આસમાનમાં. તારી૦ ૫ દેખીદેદાર પરમ સુખપાયો, મગન ભયો તુમ જ્ઞાનમાં. તારી૦ ૬ વામાનંદન પાસ પંચાસર, પ્રગટ સફલ જહાનમાં. તારી૦ ૭ +++++++++++++++++++ Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - : - -: : ૩૦૧ જિન ઉત્તમ પદશું રંગ લાગ્યો ચોળ મજીઠ જિન ધ્યાનમાં તારી. ૮ ભેટીએ ભેટીએ ભેટીએ, મનમોહન જિનવર ભેટીએ. મેટીએ મેટીએ મેટીએ રે, ભેટતા ભવદુઃખ મેટીએરે... મન૦ ૧ શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર, પુજી પાતક એટીએ.. મન૦ ૨ જાદવની જરા જાસ ન્હવણથી, નાઠી એક ચપેટીએ. મન૦ ૩ આશ ધરીને હું પણ આવ્યો, નિજ કરે પીઠ પેટીએ.. મન ૪ ત્રણ રતન આપો ક્યુ રાખ્યા, નિજ આતમની પેટીએ.. મન ૫ સાહિબ સુરતરૂ સરીખો પામી, ઓર કુણ આગે લેટીએ.. મન૦ ૬ પદ્મવિજય કહે તુમરે ચરણથી, ક્ષણ એક ન રહ્યું છેટીએ.. મન૦ o (રાગ-સકલ સમતા સુરલતાનો) સદા આણંદ નયન મેરે ભેટિચા ભગવાન રે; પાસાંભણ ભુવનમંડણ, તીતિલક સમાન રે. સદા. ૧ સપ્તફણીમણિમુગટમંડિત, તેજ ઝાકઝમાળ રે; કાંતિ મરકતરત્ન સરિખી, મૂર્તિ અતિ સુકુમાળ રે. સદા૨ કૃષ્ણ પણ મોહતિમિર હઠાવે, એહ અચરિજ ઠાસરે; વીતરાગ છે તોહિ જનનો ચિતરંજન જાણ રે. સદા. ૩ અશ્વસેનનરિદ નંદન, જાસ વામા માત રે; પરમજ્યોતિ સ્વરૂપ પ્રગટત, ગુણ અનંત વિખ્યાત રે. સદા. ૪ તું અવણ વણ સવિને, દયાનભેદે હોય રે; તુ હિ જ ગુણ ધામરામી, લહે અવર ન કોચ રે. સદા૦ ૫ પરમપુરુષ પુરહંત પ્રણમતા, પ્રબળ પુણ્યપ્રભાવ રે; જ્ઞાનવિમલ નિણંદ સેવા, ભવજલે લહીએ નાવ રે. સદા ૬ For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ મારો મુજરો) મોહન ! મુજરો લેજો રાજ ! તુમ સેવામાં રહેશું, વામાનંદન જગદાન દન, જેહ સુધારસ ખાણી; મુખને મટકે લોચન લટકે, લોભાણી ઇન્દ્રાણી. મોહન. ૧ ભવ પટ્ટણ ચિહું દિશિ ચારે ગતિ, ચોરાશી લખચઉટા; ક્રોધ માન માયા લોભાદિક, ચોવટિયા અતિ ખોટા. મોહન ૨ મિથ્યા મહેતો કુમતિ પુરોહિત, મદન સેનાને તોરે લાંચ લઇ લખ લોક સંતાપે, મોહ કંદર્પને જોરે. મોહન. ૩ અનાદિ નિગોદ તે બંદીખાનો, તૃષ્ણા તોપે રાખ્યો; સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક આંક્યો. મોહન. ૪ ભવસ્થિતિ કર્મ વિવર લઈ નાઠો, પુણ્ય ઉદય પણ વાધ્યો; સ્થાવર વિકલૅન્દ્રિયપણું ઓળંગી, પંચેન્દ્રિયપણું લાધ્યો. મોહન ૫ માનવભવ આરજકુળ સદ્ગુરુ, વિમલ-બોધ મળ્યો મુજને; ક્રોધાદિક સહુ શત્રુ વિનાશી, તેણે ઓળખાવ્યો તુજને. મોહન. ૬ પાટણમાંહે પરમ દયાળુ, જગત વિભૂષણ ભેટ્યા; સત્તર બાણું શુભ પરિણામે, કર્મ કઠિન બળ મેચ્યા. મોહન. ૦ સમકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું ખિમાવિજય જિન ચરણ રમણ સુખ, રાજ પોતાનું લીધું. મોહન ૮ ૫૪) પાર્શ્વ જિનેશ્વર શિવગતિ પામી, પ્રભુ મુજ અંતરયામીજી; પુણ્ય પસાથે સેવા પામી, હું પ્રણમું શિરનામીજી. પાર્થ. ૧ અહનિશ તુમ ધ્યાને હું ધામી, દુરિત દુર્ભગતા વામીજી આતમરામી તું જિનનામી, ગતનામી નિઃકામી જી. પાર્જ ૨ For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવ જગતમાં બહુલાદીસે, પણ તેહમાં બહુ ખામીજી; કોઈ રાગી કોઈ હેપી સોગી, કોઈ ક્રોધી કોઈ કામીજી. પાર્થ. ૩ પૂજક ભાવે તેહ અપામી, ન લહે મૂળ વિદામીજી; ચિરભાવે સમતા તુજ જામી, અનુભવ ગુણ અભિરામીજી. પાર્જ ૪ અંતર દુશમન દુષ્ટ હરામી, દુરે તે ગત જામીજી; જ્ઞાન વિમલ ગુણની પ્રભુતાઈ, સહજ સ્વભાવે પામીજી પાર્શ્વ પ (રાગ-આજ મારે એકાદશી રે). પાર્થ પ્રભુનાં ચરણ નમીને, અરજ કરૂં ગુણખાણી; મિથ્યાદેવની મૂર્તિ સેવી, સાહિબ તુમ છો જ્ઞાની, હો પ્રભુજી! એહવો હું છું અનાથી, સાહિબ તુમે સોભાગી હો પ્રભુજી ૧ ગીત અજ્ઞાન નાટકમાં હું ભમિયો, કુગુરુ તણો ઉપદેશ રંગભર રાતો ને મદભર માતો, ભમિયો દેશવિદેશ. હો પ્રભુજી એ. ૨ જિનપ્રાસાદમેં જયણા ન કીધી, જીવદયાથી હું નાઠો; ધર્મ ન જાણ્યો મેં જિનજી તુમારો, હૃદય કર્યો ઘણો કાઠો. હો પ્રભુજી! એ૦ ૩ પરનિંદામાંહે રહું પૂરો, પાપ તણો છું હું વાસી; કહો સાહિબ શી ગતિ હમારી, ધર્મસ્થાનક ગયા નાશી. હો પ્રભુજી! એ૦ ૪ ત્રણ ભુવનમાં ભમતાં ભમતાં, કોઈએ ભાળ ન બતાવી; મહાદાતાર જિનેશ્વર મોટા, મહેર વિપુલના વાસી. હો પ્રભુજી એ. ૫ કોઈ એક પુરવ પુન્ય સંયોગે, આરજકુલ અવતરિયો; પુણ્ય સંયોગે જિનવર મળિયા, ભવના ફેરા ટળિયા. હો પ્રભુજી ! એ. ૬ તે માટે હું અરજ કરીને, આવ્યો છું દુ:ખ વાસી; મિથ્યાદેવની મૂર્તિ મૂકી, ચાકરી કરૂં તુમ ખાસી. હો પ્રભુજી ! એ૦ ૦ વામાદેવીના નંદન સુણજો, આતમ અરજ અમારી; મન મોહ્યું જિનજી તુમ સાથે, તારી મૂરતિ ઉપર જાઉ વારી. હો પ્રભુજી! એ૦ ૮. For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદયરત્નાનો સેવક પભણે, મોક્ષ માગું ગુણખાણી; ભવોભવ તુમ ચરણોની સેવા, એહ ઉપર હું રાગી. હો પ્રભુજી ! એ ૯ (રાગ - એક દિન પુંડરી ગણધરૂ રે) પ્રણમું પાર્થ ચિંતામણી રે લોલ, વાંછિત પૂરણ સુરમણિ રે લોલ, દિઠું દરિસણ તાહ રે લોલ ભાગ ફળ્યું આજ માહરૂં રે લોલ. ૧ તાહરે શરણે આવીયો રે લોલ, તુહિજ મુજ મન ભાવિયો રે લોલ; માહરે તારો આશરો રે લોલ, સેવક કરી દિલમાં ધરો રે લોલ. ૨ મૂર્તિ તાહરી દીઠડી રે લોલ, લાગે મુજ મન મીઠડી રે લોલ, હરખિત થઈ મારી આંખડી રે લોલ, પ્રહસમે જિમ પંકજ પાંખડી રે લોલ. ૩ ચરણ ગ્રહ્યાં મેં તાહરા રે લોલ, કાજ સર્યા આજ માહરા રે લોલ; એક નજર શું જોઈએ રે લોલ, પાતકડા સવે ધોઈએ રે લોલ. ૪ મેં કીધી તુમશું મોહની રે લોલ, હવે પરવા નથી કોઈની રે લોલ, બાહ્ય ગ્રહોની લાજ છે રે લોલ, તુ ભવજલ તરવા જહાજ રે લોલ. ૫ પ્રણમું તુજ લોકોત્તર વાતડી રે લોલ, ભાગ્ય થકી મુજને જડી રે લોલ, ધન ધન માતરી જાતડી રે લોલ, લેખવું ધન્ય દિન તે ઘડી રે લોલ. ૬ વામાનંદન વંદના રે લોલ, તાહરા વચણ સુધારસ ચંદના રે લોલ; તાહરી આણ શિર ધરૂં રે લોલ, અવર ન દેવ પણે કરૂં રે લોલ. o | સંપૂર્ણ સુખ આપીયે રે લોલ, સ્થિરતા ભાવે સ્થાપીએ રે લોલ; સુપ્રસન્ન મન હુઓ હેજથી રે લોલ, જ્ઞાન વિમલ ગુણ તેજથી રે લોલ ૮ પ્રણમું પદ પંકજ પાસના, જમવાસના અગમ અનુપ રે; મોહ્યો મન મધુકર નેહશી, પામે તસ શુદ્ધ સ્વરૂપ રે. ૧ For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંક કલંક શંકા નહિ, નહિ ખેદાદિક દુઃખ દોષ રે; ત્રિવિધ અવંચક ચોગથી, લહે અધ્યાતમ રસ પોષ રે. ૨ દુર્દશા રે દુર કરી, ભજે મુદિતા મૈત્રી ભાવ રે; વરતે નિજ ચિત્ત માધ્યસ્થતા, કરૂણામય શુદ્ધ સ્વભાવ રે. ૩ નિજ સ્વરૂપે કર શીર પરે, ન કરે પુદગલની ખંચ રે; સાખી હુએ વરતા સદા રે, ન કદિ પરભવ પરપંચ રે. ૪ સહજ દશા નિશ્ચય જગે, ઉમંગે અનુભવરસ રંગ રે; રાએ નહિ પર દ્રવ્યમાં, નિજ ભાવમાં રંગ અભંગ રે. ૫ નિજ સ્વરૂપ નિજમાં લેખે, ન ચખે પરગુણની રેહ રે; ખીરનીર વિવરો કરે, એ અનુભવ હંસ સુ પેખ રે. ૬ નિર્વિકલ્પ જે અનુભવે, અનુભવે અનુભવની રીત રે; ઓર ન કબહુ લખી શકે, આનંદધન પ્રીત પ્રતિત રે. ૭ (રાગ-સ્વામી તુમે કામણ) વામાનંદન શ્રી પ્રભુ પાસ, મારી સાંભળો તુમ અરદાસ, અમે સેવક છીએ તમારા, તમે છો સ્વામી હમારા, સસનેહા હો સાહિબ મોરા સસનેહા...૧ સુંદર પ્રભુજી તુમ રૂપ, જસ દીઠે હાય રતિ ભુપ, પ્રભુ મુખ વિધુસમ દીસે, દેખી ભવિચણના મન હિસે. ૨ કમળદળ સમ પ્રભુ તુમ નયણાં, અમૃત પરે મીઠા છે વચણા, અર્ધ ચંદ્ર સમ તુમ ભાલ, માનું અધર જિમ્યાં પરવાલા. ૩ શાંત દાંત ગુણનો તું ભરીચો, એ તો અગણિત ગુણનો છે. દરીયો, સાચો શિવપુરનો છે સાથ, પ્રભુ તું છે અનાશનો નાથ. ૪ એ તો ભજન કરવા તાહરું, પ્રભુ ઉલ્લષ્ણુ છે મનડું મારું, એતો પ્રેમવિબંધનો શિશ ભાણવિજય નમે નિશદિશ. ૫ તો ભજન કરીશ ભાણવિરામના - For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-આતમધ્યાનથી રે સંતો) લાખ ચોરાશી ભવમાંહે ભટક્યો, વાર અનંતી વેળા, પારંગત તુજ શરણે આવ્યો, કાપો ભવભ્રમ ફેરા, રાજ, સચિન સુખ આપો, ધનધાતિ કર્મને કાપો. રાજ૦ ૧ કાપો ભવભ્રમ ફેરા.............. મોહાદિક રિપુ રણ સંગ્રામે, ઘેરી મને ગભરાવ્યો, જ્ઞાન ખજાનો લુંટી લીયો સબ, હવે હું જિનાજી હાર્યો. રાજ૦ ૨ વિષયરાગમાં ભાન ભુલ્યો વિભુ કુસુમાયુદ્ધને જોરે, તૃષ્ણા તરૂણી લીન થયો વિભુ, લુંટાયો કર્મને જોરે. રાજ૦ ૩ અશ્વસેન કુલ વામામાતા, નચરી વાણારસી જાયા, સિદ્ધપુર ક્ષેત્રમાં ભવદુઃખભંજન, સુલતાન પાર્શ્વ કહાયા. રાજ૦ ૪ ભવ અટવીમાં હું રડવડીયો, કર્મજંજીરને દે, શમ દમ શાંત સુધારસ આપો, ભેટ્યા પદ અરવિંદે. રાજ૦ ૫ અમૃત ઝરતી પાપને હરતી, મૂર્તિ મનોહર પાઈ, મિટ ગયો સબ દુઃખ હમેરો, ઘટમેં જ્યોતિ જગાઈ. રાજ૦ ૬ બદ્ધિવિજય ગુરુ કપુરવિજય તસ, બાલ ઉપાસક જાણો, પુણ્યોદય થયો હમેરો, હદય કમલ હરખાણો. રાજ૦ ૦ ૬૦) (રા-સુણોશાંતિનિણંદ સોભાગી) શંખેશ્વર પાર્શ્વજિન તારી, મૂર્તિ કામણગારી... મને લાગે છે પ્યારી કેવી એ ચમત્કારી તારા દરિશનથી ભવદુઃખ જાય રે......... For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શંખેશ્વરમાંહિ તુંહી બીરાજે, મહિમા તારો ત્રિજગમાંહે ગાજે, આવ્યો દર્શનને કાજે, ધન્ય ઘડી ધન્ય આજે. રે તારા- ૨ પ્રતિમા સુંદર શોભે પુરાણી, દામોદર જિન વારે ભરાણી; કેવી સુંદર લાગે, નીરખતાં ભવદુઃખ ભાગે. રે તારા૦ ૩ મહા પુણ્યોદયે તું મળીયો, મારો ભવનો ફેરો ટળીયો, હવે છોડું ન તારું ધ્યાન, હે કરુણા નિધાન. રે તારા. ૪ કાલ અનાદિ નિગોદે હું વસીયો, પુગલના સંગે હું રમીયો, હવે કર તું ઉદ્ધાર, આતમના આધાર. રે તારા૦ ૫ વિપ્ન નિવારણ સંકટ ચૂરણ, મનવાંછિતના છો તમે પુરણ, બતલાવો મુક્તિ મિનાર, જાવું ભવને કિનાર. રે તારા ૬ ભવોભવ તુમ ચરણોની સેવા, મુજને આપો દેવાધિદેવા, તું છે સાચો મારો નાથ, શંખેશ્વર પારસનાથ. રે તારા૭ વામા ઉર સરોવર હંસ, અશ્વસેન કુલ અવતંસ, દૂરથી આવ્યો તારી પાસ, પૂરજો હર્ષની આશ. રે તારા. ૮ (રાગ-પહેલે ભવે એક ગામનો રે) (વંદો કેવળજ્ઞાન) જય જય શ્રીગણગણનિધાન રે શ્રી જગવલ્લભ પાસ; મૃગમદ પરે મહકે સદા રે, મહિમા સુજસ જસ વાસ. ૧ નિણંદરાય ! નિરખ્ય અતિસુખ થાય, જે વચનગુણે ન કહાય; જિગંદરાય ! નિરખ્ય અતિસુખ થાય....... નમિત અમિત શચીપતિ તણાં રે, મુકુટરનરૂચિ નીર; ઘતપદાંબુજ જેહનાં રે, ભાંજયા ભવજંજીર. નિણંદ૦ ૨ For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ +++++++++++ સફલ જન્મ દિન આજનો રે, પસરી મંગલમાળ; નેત્ર પવિત્ર નિરખી થયાં રે, ગાત્ર નમત ઉજમાળ જિણંદ૦ ૩ આજ મિથ્યામત તમ હણ્યો રે, પ્રગટ્યો અનુભવ સૂર; કર્મ કષાયબલ ક્ષય થયો રે, જબ તું ધ્યાનહજૂર. જિણંદ૦ ૪ તુમ આણા ગંગાજળ રે, નાહો ધરી ઉચ્છાહ; અશુચિ ઉપાધિ સવિ મિટ્યા રે, વિરમ્યો વિષયાદાહ. જિણંદ૦ ૫ જ્ઞાનક્રિયા ભેદ ભૂમિકા રે, કિરિયા સંગ સરૂપ; પ્રગટે ધર્મસંન્યાસથી રે, એ સવિ તુંહિ અનૂપ. જિણંદ૦ ૬ શ્રી અશ્વસેનનૃપ લાડિલો રે, વામાનંદન દેવ; નિર્વિકલ્પ તુમ સેવના રે, ધો મુજ એહવી ટેવ. જિણંદ૦ ૭ જ્ઞાનવિમલ ગુણથી લહાા રે, લોકાલોકપ્રકાશ; પ્રભુ મહિમાથી શાશ્વતો રે અનુભવ ઉદય વિલાસ. જિણંદ૦ ૮ શ્રી મહાવીર જિન સત્વનો ૪૦ ૧ (રાગ - સકલ સમતા સુરલતાનો) મહાવીર સ્વામી રે વિનંતી સાંભળો, હું છું દુઃખીયો અપાર રે; ભવોભવ ભટક્યો રે વેદના બહુ સહી, ચઉગતિમાં બહુ વાર. ૧ જન્મ મરણનું રે દુઃખ નિવારવા, આવ્યો આપ હજુર; સમ્યગ્દર્શન જો મુજને દીયો તો, લહુ સુખ ભરપુર. ૨ રખડી રઝળી હું અહીં આવીચો, સાચો જાણી તું એક; મુજ પાપીને રે પ્રભુજી તારજો, તાર્યા જેમ અનેક. ૩ ના નહીં કહેજો રે મુજને સાહિબા, હું છું પામર રાંક; આપ કૃપાળુ રે ખાસ દયા કરી, માફ કરજો મુજ વાંક. ૪ For Private And Personal Use Only +++++++++++++++++ Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂલ અનંતીવાર આવી હશે, માફ કરજો મહારાજ ઉદયરત્ન એમ લળી લળી વિનવે, બાહ્ય ગ્રહો રાખી લાજ. ૫ સિદ્ધારાના રે નંદન વિનવું, વિનતડી અવધાર; ભવમંડપમાં રે નાટક નાચીયોહવે મુજ દાન દેવરાવ. હવે મુજ પાર ઉતાર.સિદ્ધા૦ ૧. ત્રણ રતન મુજ આપો તાતજી, જિમ નાવે રે સંતાપ; દાન દીયંતા રે પ્રભુ કોસીર કીસી, આપો પદવી રે આપ. સિદ્ધા. ૨ ચરણ અંગુઠે રે મેરૂ કંપાવીયો, મોક્યા સુરના રે માન; અષ્ટ કરમના રે ઝગડા જીતવા, દીધાં વરસી રે દાન. સિદ્ધા૦ ૩ શાસન નાયક શિવસુખ દાયક, ત્રિશલા કુખે રતન; સિદ્ધારનો રે વંશ દીપાવીચો, પ્રભુજી તુમે ધન્ય ધન્ય સિદ્ધા. ૪ વાચકશેખર કીર્તિવિજય ગુરુ, પામી તાસ પસાય; ધર્મ તણા એ જિન ચોવીશમા, વિનયવિજય ગુણ ગાય સિદ્ધા. ૫ (રાગ-રિઝો રિઝો શ્રી વીર દેખી) દીઠો રે દીઠો ત્રિશલાનો નંદન દીઠો.. દીઠો રે દીઠો; શાસન નાયક વીર જિનેશ્વર, નિરખત અમીચ પછઠ્ઠો રે. ૧ શૂલપાણી સુર સમતા ધાર્યો, તેં અમરાને ઉગાર્યો; શ્રેણિકને નીજ પદવી દીધી, ચંડકોશીયાને તાર્યો રે. ૨ ઇન્દ્રભૂતિ અભિમાન ઉતારી, કીધો નિજ પટ્ટધારી રે; અડદતણા બાકુળા લઇને, ચંદનબાળા તારી રે. 3 For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેઘકુમાર મુનિ તેં સ્થિર કીનો, સંચમ સમરસભીનો; રોહીણીયો હણીચો નહી અભયે, જે તુજ વચણે લીનો રે ૪ શીવસુખદાચક ભવદુઃખ વારક,તારક તું પ્રભુ મલીચો; જ્ઞાનવિમલ શ્રી વીરજિનેશ્વર, દર્શને સુરતરૂ ફલીયો. ૫ (રાગ - આજ સખી શંખેશ્વરો એ દેશી) શ્રી મહાવીર મનોહરૂ, પ્રણમ્ શિવ નામી, કંથ જશોદા નારીનો, જિનશિવગતિ ગામી ૧ ભગિની જાસ સુંદસણા, નંદિવર્ધન ભાઈ હરિલંછન હેજાધુઓ, સહુ કોને સુખદાયી ૨ સિદ્ધાર્થ ભૂપતિ તણો, સુત સુંદર સોહે નંદન ત્રિશલા દેવીનો, ત્રિભુવન મન મોહે ૩ એક શતદશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે. પુચ પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે ૪ ઉત્તરાદયયન છગીશ જે, કહે અર્થ ઉદાર સોળ પહોર દીચે દેશના, કરે ભવિક ઉપગાર ૫ સવસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે ચણી. યોગનિરોધ કરે તિહાં, શિવની નીસરણી ૬ ઉત્તરાફાલ્ગની ચંદ્રમા, જોગે શુભ આવે અજરામરપદ પામીચા, જયજય રવ શાવે છે ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાળી કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દિવાળી ૮ For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-ગિરૂઆ રે ગુણતુમ તણા) વર્ધમાન જિનવરના ધ્યાને, વર્ધમાન સમ શાવેજી; વર્ધમાન વિધા સુપસાયે, વર્ધમાન સુખ પાવેજી. ૧ તુ ગતિ તુ મતિ સાહિબો તુ, જીવન પ્રાણ આધારજી. જયવંતુ જગમાં જસ શાસન, કરતું બહુ ઉપકારજી. ૨ જે અજ્ઞાની તુમ મત સરીખો, પરમતને કરી જાણેજી; કહો કુણ અમૃતને વિષ સરખુ, મંદમતિ વિણ જાણેજી. ૩ જે તુજ આગમરસ સુધારસે, સિંચ્યો શીતલ શાયજી; તાસ જન્મ સુકૃતારથ જાણો, સુરનર તસ ગુણ ગાયજી. ૪ સાહીબ તુમ પદપંકજ સેવા, નિત-નિત અહીં જ ચાચુંજી; શ્રી જ્ઞાનવિમલ સુરીસર ભાખે, પ્રભુને ધ્યાને રાચુંજી. ૫ રૂડી ને રઢીયાળી રે, વીર તારી દેશના રે; એ તો ભલી રે યોજનમાં સંભળાય, સમકિત બીજ આરોપણ થાય. ૧ ષટ મહિનાની રે ભૂખ તરસ શમે રે, સાકર દ્રાખ તે હારી જાય; કુમતિ જનના મદ મોડાચ રૂડી ૨ ચાર નિક્ષેપે રે સાત નર્ચ કરી રે, માંહે ભલી સમભંગી વિખ્યાત; નિજ નિજ ભાષાએ સમજાય. રૂડી ૩ પ્રભુજીને ધ્યાતાં રે શિવપદવી લહે રે, આતમ ઋદ્ધિનો ભોક્તા થાય; જ્ઞાનમાં લોકાલોક સમાય. રૂડી. ૪ પ્રભુજી સરિખા રે દેશક કો નહિ રે, એમ સહુ જિન ઉત્તમ ગુણ ગાય; પ્રભુ પદ પગે નિત્ય નિત્ય ધ્યાય. રૂડી ૫ દીન દુખિયાનો તુ છે બેલી, તું છે તારણહાર, તારા મહિમાનો નહીં પાર, રાજપાટ ને વૈભવ છોડી, છોડી દીધો સંસાર, તારા મહિમાનો નહીં પાર. ૧ For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૧૨ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંડકોશીયો ડસીયો જ્યારે, દૂધની ધારા પગથી નીકળે; વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશીયો આવ્યો શરણે, ચંડકોશીયાને તેં તારીને, કીધો ઘણો ઉપકાર. તારા૦ ૨ કાનમાં ખીલા ઠોક્યાં જ્યારે, થઈ વેદના પ્રભુજીને ભારે; તોયે પ્રભુજી શાંત વિચારે, ગોવાળનો નહીં વાંક લગારે, ક્ષમા આપીને તે જીવોનો, તારી દીધો સંસાર. તારા૦ ૩ મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુની ધારા વહાવે; ક્યાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે, પશ્ચાતાપ ત્યાં કરતાં કરતા, ઉપન્યું કેવળજ્ઞાન તારા૦ ૪ જ્ઞાનવિમલ ગુરુ વયણે આજે, ગુણ તો તમારા ભાવે ગાવે; થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર લગાવે, અરજ સ્વીકારી દિલમાં ધારી, વંદના વારંવાર. તારા૦ ૫ (રાગ-તારી અજબશી યોગની મુદ્રારે લાગે મુને મીઠી રે) તારે વયણે મનડું વિંધ્યું રે, ગિરૂઆ ગુણ દરિયા, તાહરે ચરણે ચિંત્તડું ચોંટ્યું રે, મીઠડા ઠાકુરીયા, સાકર દ્રાક્ષ થકી પણ અધિકી, મીઠી તાહરી વાણી, સાંભળતાં સંતોષ ન થાયે, અમૃત રસની ખાણી રે ગી૦ ૧ વયણ તમારૂ સાંભળવાને, પ્રભુ આશિક થઈને રહીઓ, મુખડાનો એ મટકો જોતાં, ફરી ફરી ભામણે જઇએ રે. ગી૦ ૨ ઋદ્ધિવંતા બહુ રાજ્ય તજીને, જે તુમ વચણે રસીયા, સઘળી વાત તણો રસ ઠંડી, આવી તુમ ચરણે વસીયા ગી૦ ૩ સુરનર મુનિજન જગ જન ભાવિ, ગ્રંથે જે વીરવાણી, શ્રી વીરજિન તણી સુણી વાણી, બુઝયા બહુ ભવિ પ્રાણી. ગી૦ ૪ ત્રણ ભુવનને પાવન કરવા, નિર્મલ જે વીર વાણી, ઉદયરત્ન કહે ભવજલ તરવા, સહી તે નાવ સમાણી રે. ગી૦ ૫ +++++++++++++++ For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહા કેવું ભાગ્ય જગ્ય, વીરના ચરણો મળ્યાં; રોગ શોક દારિદ્ર સઘળાં, જેહથી દૂરે ટળ્યાં. અહા. ૧ ફેરો ફર્યો છે દુર્ગતિનો, શુભગતિ તરફેણમાં; અલ્પકાળે મોક્ષ પામી, વિચારશું આનંદમાં. અહા૦ ૨ જેમના તપનો ન મહિમા, કરી શકે શકેશ ભી; તેમને હું સ્તવું શું બાલક, શક્તિનો જ્યાં લેશ નહિ. અહા૦ ૩ કામધેનુ કામકુંભ, ચિંતામણિ પ્રભુ તું મળ્યો; આજ મારે આંગણે, શ્રી વીર કલ્પતરૂ ફળ્યો. અહા. ૪ લબ્ધિના ભંડાર વ્હાલા, વીર વીર જપતાં થયાં; ગૌતમ શ્રી મોક્ષધામી, એ પ્રભુની ખરી દયા. અહા. ૫ જગપતિ તું તો દેવાધિદેવ ! દાસનો દાસ હું તાહરો; જગપતિ તારક તું કિરતાર, મનમોહન પ્રભુ ! માહરો. ૧ જગપતિ તાહરે ભક્ત અનેક, માહરે એક જ તું ધણી; જગપતિ વીરમાં તું મહાવીર, મૂરતિ તાહરી સોહામણી. ૨ જગપતિ ત્રિશલારાણીનો તું તન, ગંધાર બંદરે ગાજીઓ; જગપતિ સિદ્ધારથ કુલ શણગાર, રાજરાજેશ્વર સજિયો. ૩ જગપતિ ભક્તોની ભાંગે તુ ભીડ, પીડ પરાઈ પ્રભુ પારખે; જગપતિ તુહિ અગમ અપાર, સમજ્યો ન જાએ મુજ સારિખે. ૪ જગપતિ ખંભાત જંબુસર સંઘ, ભગવંત ચોવીસમો ભેટિઓ; જગપતિ ઉદય નમે કર જોડ, સત્તર નેવું સમે કીયો. ૫ For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તારા વિના વીર કોની સાથે બોલશું જંગલ વત્ લાગે છે આ સંસાર જો; વિધવિધ શાસ્ત્ર તણો આલાપ કરૂં કિહાં, ભોજન પણ નવિ ભાવે તુમ વિણ નાથ જો. ૧ કાર્ય સફળ કરવા તુજ અનુમતિ માંગતો, એવી હે વીર કોણથી પ્રાપ્ત જ થાય જો; પ્રેમ પ્રકર્ષે હર્ષ હતો મુજ અંતરે, નિરાશ્રય કરી આપ ચાલ્યા સ્વસ્થાન જો. ૨ અમૃત અંજન સમ પ્રભુ દર્શન તાહરૂ, કરવા અતિ અમ અંતર ઇચ્છા થાય જો; સ્વામી નિરાગી છતાં હું તમને વિનવું શિષ્ય ગણી લો સાથે દીન દયાલ જો. ૩ રાગ દશાએ બંધન આ સંસારનું, એવી તારી વાણીનો વિસ્તાર જો; આજ ખરેખર અનુભવથી અવગાહી મેં બાહ્ય દૃષ્ટિથી સ્વામી શિષ્ય ગણાય જો. ૪ કેના વીરને તેના સ્વામી જાણવા, શ્રીયુત ગૌતમ એ ભાવે તદ્રુપ જો; નિજ સ્વરૂપી કેવળ કમળા તું વર્યો, ભવી પ્રગટાવો એ ભાવે નિજ રૂપ જો. પ તેરો દરશ મન ભાયો ચરમ જિન! તેરો દરશ મન ભાયો, તુ પ્રભુ કરૂણારસમય સ્વામી, ગર્ભમે શોક મીટાયો, ત્રિશલામાતાનો આનંદ દીનો, જ્ઞાતનંદન જગ ગાયો. ૧ વરસીદાન દેઈ રોરતા વારી, સંજમ રાજ ઉપાયો, દીનહિનતા કબહું ન તેરે, સચિત્ આનંદ રાયો. ૨ કરૂણામંથર નયને નિહાળી, ચંડકૌશિક સુખદાયો, આનંદ રસભર સ્વરગે પહુંચો, ઐસા કૌન કરાયો. ૩ રત્નકંબલ દ્વીજવરકો દીનો, ગોશાલક ઉદ્ધરાયો, જમાલી પન્નર ભવ અંતે, મહાનદ પદ પાયો. ૪ મત્સરી ગૌતમકો ગણધારી, શાસન નાયક ઠાયો, તેરે અવદાત ગીનું જગ કેતે, તું કરૂણાસિંઘુ સોહાયો. ૫ For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિકાલ ૩૧૫ | હું બાળક શરણાગત તેરો, મુજકો ક્યું વિસરાયો, તેરે વિહરસે હું દુઃખ પામું, કર મુજ આતમરાયો'. ૬ કરૂણાસાગર જીવજીવન પ્રભુ વીરજી, અનંત ગુણના ધારક પ્રાણ આધાર જો; મુજને મૂકી ભાવઅટવીમાં એકલો, આપ સિધાવ્યા મુક્તિપુરીમાં નાથ જો. ૧ સિદ્ધ બુદ્ધ અવિનાશી પદનો ભોગી છે, હું છું પામર મોહજાળમાં મગ્ન જો; નાથ નિહાળી આવ્યો શરણે નાથજી, તાર તાર હો તારક દેવ દયાળ જો. ૨ સમવસરણમાં બેસી અમીરસ વાણીથી, જ્યારે કરતા પ્રભુજી ભવિ ઉપકાર જો; તે વેળા હું ભાગ્ય વિહોણો કઈ ગતિ, જેથી ન પામ્યો ભવસાગરનો અંત જો. ૩ જ્ઞાન અનંત સુખ અનંતું તાહરૂં, સાયિક ભાવે વર્તે છે તુજ ગુણ જો; પણ હું પામી રમણ કરું પરભાવમાં, તો કેમ પામું સ્વરૂપ રમણનું સુખજો. ૪ સિદ્ધારથ કુલ ચરણ પ્રભુ મહાવીરજી, ત્રિશલા નંદન ત્રિજગવંદન નાથજો; મનમંદિરમાં આવો પ્યારા વીરજી, તુમ વિના આ સુનો છે દરબાર જો. ૫ અનેક જીવને તાર્યા છે કરૂણાનિધિ, તો શુ મુજને મૂકી જશો ભગવાન જો; મનોહર મુદ્રા જોવા મળશે તાહરી, ઉદયરત્ન કહે ધો દરિસણ પ્રભુ મુજ જો. ૬ વીરજિસંદ જગત ઉપગારી, મિથ્યાધામ નિવારીજી; દેશના અમૃતધારા વરસી, પરપરિણતિ સવિ વારીજી.વીર. ૧ પાંચમે આરે જેહનું શાસન, દોય હજાર ને ચારજી; યુગપ્રધાન સૂરીશ્વર વહેશે, સુવિહિત મુનિ આધારજી. વીર. ૨ ઉત્તમ આચારજ મુનિ અજ્જા, શ્રાવક શ્રાવિકા અચ્છજી લવણ જલધિમાંહિ મીઠું જલ, પીવે શૃંગી મચ્છજી. વીર. ૩ For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશ અર૭રે દુષિત ભરતે, બહુ મતભેદ કરાલાજી; જિન કેવલિ પૂરવધર વિરહે, ફણિસમ પંચમ કાલજી વીર. ૪ તેહનું ઝેર નિવારણ મણિસમ તુજ આગમ તુજ બિંબજી; નિશિ દીપક પ્રવહણ જિમ દરીએ, મરૂમાં સુરતરૂ લુંબજી. વીર. ૫ જેનાગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદ શુચિ બોધજી; કલિકાલે પણ પ્રભુ! તુજ શાસન, વરતે છે અવિરોધજી વીર૦ ૬ માહરે તો સુષમાથી દુષમા, અવસર પુણ્ય નિધાનજી; ક્ષમા વિજય જિન વીર સદાગમ, પામ્યો સિદ્ધિ નિદાનજી. વીર૦ ૦ | નારે પ્રભુ નહિ માનું, નહિ માનું અવરની આણ; માહરે તાહરું વચન પ્રમાણ...... નારે હરિ હરાદિક દેવ અનેરા, તે દીઠા જગમાંય રે; ભામિની ભમર ભ્રકુટિએ ભૂલ્યા, તે મુજને ન સહાય. નારે. ૧ કેઈક રાગી ને કેઈક દ્વેષી, કેઈક લોભી દેવ રે; કેઈક મદ માયાના ભરીચા, કેમ કરીએ તસ સેવ? નારે. ૨ મુદ્રા પણ તેહમાં નવિ દીસે પ્રભુ તુજ માંહેલી તિલ માત્ર રે, જે દેખી દીલડું નવિ રીઝે, શી કરવી તસ વાત. નારે... ૩ તું ગતિ તું મતિ તું મુજ પ્રીતમ, જીવજીવન આધાર રે; રાત-દિવસ સુપનાંતર માંહી, તું મારે નિરધાર. નારે. ૪ અવગુણ સહુ ઉવેખીને પ્રભુ સેવક કરીને નિહાલ રે; જગબંધવ એ વિનતિ મારી, મારાં જન્મમરણ દુઃખ ટાલ. નારે. ૫ ચોવીશમાં પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારના નંદ રે; ત્રિશલાજીના નાનડીયા પ્રભુ તુમ દીઠે અતિહિ આણંદ. નારે ૬ સુમતિવિજય કવિરાચનો રે, રામવિજય કરજોડ રે; ઉપકારી અરિહંતજી માહરા, ભવોભવના બંધ છોડ નારે૭ For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-તુમ દરિશનથી સમકીત પ્રગટે) (વીરજિનેશ્વર સાહીબ મેરા) સરસ્વતી સ્વામી પાયે લાગું, પ્રણમી સદ્ગુરુ પાયા રે; ગાઈશું હૈડે હર્ષ ધરીને, શ્રી વર્ધમાન જિનરાયા રે, મોરા સ્વામી હો તોરા ચરણ ગ્રહીજે, નરભવ લાહો લીજે રે, સૌભાગી જિનના ચરણ હીજે, વૈરાગી જિનના ચરણ ઝહી છે, ચરણ ગ્રહીને શરણરહીને, નરભવ લ્હાવો લીજે રે. ૧ ભારે કર્મી પણ તે તાય, પાતિકથી ઉગાર્યા રે; મુજ સરીખા તે નવિ સંભાર્યા, શું ચિત્તથી ઉતાર્યા રે. ૨ પાર પણ કોઈ તીર્થ પ્રભાવે, જલમાં દીસે તરતા રે; તેમ અમે તરશું તુમ પાચ વળગ્યા, કેમ રાખો છો અળગા રે. ૩ મુજ કરણી સામું મત જોજો, નામ સામુ તમે જોજો રે; સાહિબ સેવકના દુઃખ હરજો, તુમને મંગલ હો જી રે. ૪ તરણ તારણ તુમે નામ ધરાવો, હું છું ખિજમતગારો રે; બીજા કોણ આગળ જઇ ચાચું ? મોટું નામ તુમારૂં રે ૫ એહ વિનંતિએ સાહિબ તૂક્યાં, શ્રી વર્ધમાન જિનરાયા રે; આપ ખજાના માંહેથી આપો, સમકિત રત્ન સવાયા રે. ૬ શ્રીનયવિજય વિબુધ પર સેવક,વાચક “ચશ' એમ બોલે રે; શાસનનાયક શિવસુખ દાયક, નહીં કોઈ વીરજીની તોલે રે. ૮ સુણ સુગુણ સનેહી સાહિબા ! ત્રિશલાનંદન મહાવીર ! રે; શાસનનાયક ! જગધણી ! શિવદાયક ! ગુણ ગંભીર રે. સુણ.... ૧ For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir H ૩૧૮ ----- ---- -- તુમ સરિખા મુજ શિર છતે, હવે મોહ તણું નહીં જોર રે; રવિ ઉદયે કહો કિમ રહે, અંધકાર અતિ ઘનઘોર રે. સુણ... ૨ વેષ રચી બહુ નવ નવા, હું નાચ્યો વિષમ સંસાર રે; હવે ચરણ શરણ તુજ આવીયો, મુજ ભવની ભાવઠ વાર રે. સુણ... ૩ હું નિગુણો તો પણ તાહરો સેવક છું કરૂણાનિધાન રે; મુજ મન મંદિર આવી વસો, જેમ નાશે કર્મ નિદાન રે. સુણ... ૪ મનમાં વિમાસો છો કિશ્ય મુજ મહેર કરો જિનરાજ રે; સેવકના કષ્ટ નવિ ટાળે, એ સાહિબને શિર લાજ રે. સુણ... ૫ તું અક્ષયસુખ અનુભવે , તસ અંશદીજે મુજ એક રે; તો ભાંજે દુઃખ ભવોભવ તણાં, વળી પામું પરમ વિવેક રે. સુણ.. ૬ શી કહું મુજ મન વાતડી, તુમે સર્વ વિચારના જાણ રે; વાચક જશ એમ વિનવે, પ્રભુ દેજો ક્રોડ કલ્યાણ રે. સુણ... o (રાગ - તાર મુજ તાર મુજ) આજ જિનરાજ મુજ કાજ સિધ્યાં સવે, તું કૃપાકુંભ જો મુજ તુક્યો; કલ્પતરૂ કામઘટ કામઘેનુ મિલ્યો, આંગણે અમીચરસ મેહ વૂઠડ્યો. ૧ વીર તું ફુડપુર નવાર ભૂષણ દુઓ, રાય સિદ્ધાર્થ ત્રિશલા તનૂજો; સિંહ લંછન કનક વર્ણ કર સમ તનું, તુજ સમો જગતમાં કો ન દૂ. ૨ સિંહપરે એકલો ધીર સંયમ ગ્રહી, આય બહોંતેર વરસ પૂર્ણ પાલી; પુરી અપાપાયે નિપાપ શિવવહુ વર્યો, તિહાં થકી પર્વ પ્રગટી દીવાલી. ૩ સહસ તુજ ચોદ મુનિવર મહાસંચમી, સાહુણી સહસ છત્રીસ રાજે; ચક્ષ માતંગ સિધ્યાચિકા વર સુરી, સકલ તુજ ભવિકની ભીતિ ભાંજે. ૪ તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો, પોલતો મોહ મિથ્યાત્વ વેલી; આવીયો ભાવિયો ધરમપંચ હું (હવે, દીજિયે પરમપદ હોઈ બેલી. ૫ For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંહ નિશદીહ જો હૃદયગિરિ મુજ રમે, તું સુગુણલાહ અવિચલ નિરીહો; તો કુમતરંગ માતંગના જૂથથી, મુજ નહિ કોઈ લવલેશ બીહો. ૬ ચરણ તુજ શરણ મેં ચરણગુણનિધિ ગ્રહ્યાં, ભવતરણ કરણદમ શર્મ દાખો; હાથ જોડી કહે જશવિજય બુધ ઇસ્યુ દેવ નિજ ભુવનમાં દાસ રાખો. ૭ ૧૯). (રાગ - તાર મુજ તાર મુજ તારત્રિભુવન ધણી) વીર વડ ધીર મહાવીર મોટો પ્રભુ, પેખતાં પાપ સંતાપ નાસે; જેહના નામ ગુણધામ બહુમાનથી, અવિચલ લીલ હૈયે ઉલ્લાસ. વી. ૧ કર્મ અરિ જીપતો દીપતો વીર તું, ધીર પરિષહ સહે મેરૂ તોલે; સુરે બલ પરખીચો રમત કરી નિરખીયો, હરખીયો નામ મહાવીર બોલે. વી. ૨ સાપ ચંડકોશીચો જે મહારાષીયો, પોષીયો તે સુધા વચન પૂરે; એવડા અવગુણ શા પ્રભુ મેં કર્યા? તાહરા ચરણથી રાખે દૂર. વી. ૩ શૂલપાણિ સુરને પ્રતિબોધીચો, ચંદના ચિત્ત ચિંતા નિવારી; મહેર ધરી ઘેર પહોતા પ્રભુ જેહને, તેહ પામ્યા ભવ દુખ પારી. વી. ૪ ગૌતમાદિકને જઇ પ્રભુ તારવા, વારવા યજ્ઞ મિથ્યાત્વ ખોટો; તેહ અગીયાર પરિવાર શું બૂઝવી, રૂઝવી રોગ અજ્ઞાન મોટો. વી. ૫ હવે પ્રભુ મુજ ભણી તું ત્રિભુવન ધણી, દાસ અરદાસ સુણી સામું જોવે આપ-પદ આપતાં આપદા કાપતાં, તાહરે અંશ ઓછું ન હોવે. વી. ૬ ગુરુગુણે રાજતા અધિક દિવાજતા, છાજતા જેહ કલિકાલ માંહે, શ્રીખિમાવિજય પય સેવા નિત્ય મેવ લહી, પામીયે શમરસ “સુજશ ત્યાંહે વી૭ વીરજી સુણો એક વિનતિ મોરી, વાત વિચારો તમે ધણી રે, વીર મને તારો મહાવીર મને તારો, ભવજલ પાર ઉતારો ને રે, For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ ૩૨૦ - - - - - પરિભ્રમણ મેં અનંતા રે કીધાં, હજુએ ન આવ્યો છેડલો રે; તુમે તો થયા પ્રભુ સિદ્ધ નિરંજન, અમે તો અનંતા ભવ ભમ્યાં રે વીર૧ તમે અમે વાર અનતી વેળા, રમીયા સંસારીપણે રે; તેહ પ્રીત જો પૂરણ પાળો, તો અમને તુમ સમ કરો રે. વીર૦ ૨ તુમ સમ અમને જોગ ન જાણો, તો કાંઈ થોડું દીજીએ રે; ભવોભવ તુમ ચરણોની સેવા, પામી અમે ઘણું રીઝીએ રે. વીર. ૩ ઇન્દ્રજાળીયો કહેતો રે આવ્યો, ગણધર પદ તેહને દીયો રે; અર્જુનમાળી જે ઘોર પાપી, તેહને જિન ! તમે ઉદ્ધર્યો રે. વીર. ૪ ચંદનબાલાએ અડદના બાકુળા, પડિલાવ્યા તમને પ્રભુ રે; તેહને સાહણી સાચી રે કીધી, શિવવધૂ સાથે ભેળવી રે. વીર. ૫ ચરણે ચંડકોશીયો ડસીયો, કલ્પ આઠમે તે ગયો રે; ગુણ તો તમારા પ્રભુ મુખથી સુણીને, આવી તુમ સનમુખ રહ્યો રે. વીર. ૬ નિરંજન પ્રભુ નામ ધરાવો, તો સહુને સરીખા ગણો રે; ભેદભાવ પ્રભુ દૂર કરીને, મુજશું રમો એકમેકશું રે. વીર. o મોડા વહેલા પણ તુમ હી જ તારક, હવે વિલંબ શા કારણે રે; જ્ઞાન તણાં ભવના પાપ મિટાવો, વારી જાઉં વીર તોરા વારણે રે. વીર. ૮ માતા ત્રિશલાનંદ કુમાર, જગતનો દીવો રે, મારા પ્રાણતણો આધાર, વીર ઘણું જીવો રે; આમલકી ક્રીડાએ રમતાં, હાર્યો સુર પ્રભુ પામી રે; સુણજોને સ્વામી અંતરજામી, વાત કહું શિર નામી રે, જગ ૧ સુધમાં દેવલોકે રહેતાં, અમો મિથ્યાત્વે ભરાણાં રે; નાગદેવની પૂજા કરતાં, શિર ન ધરી પ્રભુ આણા રે. જગ ૨ For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક દિન ઇન્દ્ર સભામાં બેઠા, સોહમપતિ એમ બોલે રે, ધીરજ બલ ત્રિભુવનનું નાવે, ત્રિશલા બાલક તોલે રે. જગ ૩ સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ મેં વાત ન માની રે; ફણિધર ને લઘુ બાલકરૂપે, રમત રમીયો છાની રે. જગ ૪ વર્ધમાન તુમ ઘેરજ મોટું, બલમાં પણ નહિ કાચું રે; ગિરૂઆના ગુણ ગિરૂઆ ગાવે, હવે મેં જાણ્યું સાચું રે જગ ૫ એક જ મુષ્ટિ પ્રહારે મારું, મિથ્યાત્વ ભાગ્યું જાય રે; કેવલ પ્રગટે મોહરાયને, રહેવાનું નહિ થાય રે. જગ ૬ આજ થકી તું સાહિબ મારો, હું છું સેવક તાહરો રે; ક્ષણ એક સ્વામી ગુણ ન વિસારું, પ્રાણ થકી તું પ્યારો રે. જગo મોહ હરાવે સમકિત પાવે, તે સુર સ્વર્ગે સિધાવે રે; મહાવીર પ્રભુ નામ ધરાવે ઇન્દ્રસભા ગુણ ગાવે રે જગ૦ ૮ પ્રભુ મલપતા નિજ ઘર આવે, સરખા મિત્ર સોહાવે રે; શ્રી શુભવીરનું મુખડું નીરખી, માતાજી સુખ પાવે રે. જગo ૯ (રાગ - આજ મારા પ્રભુજી) આજ મારા પ્રભુજી મહેર કરીને,સેવક સામું નિહાળો રે કરૂણાસાગર મહેર કરીને, અતિશય સુખ ભૂપાળો રે ૧ ભગત વચ્છલ શરણાગત પંજર, ત્રિભુવન નાથ દયાળો રે મૈત્રી ભાવ અનંત અહર્નિશ, જીવ સયલ પ્રતિપાળો રે ૨ ત્રિભુવન દીપક જીપક અરિંગણ, અવિધ જ્યોત પ્રકાશી રે મહાગોપ નિર્ચામક કહીએ, અનુભવ રસ વિલાસી રે ૩ મહામાયણ મહાસારથિ અવિતથ, અપના બિરૂદ સંભાળો રે બાહ્ય અત્યંતર અરિંગણ જેરો, વ્યસન વિઘન ભય ટાળો રે ૪ For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાદિ તમહર તરણી સરખા, અનેક બિરૂદના ધારી રે જીત્યા પ્રતિવાદી નિજ મતથી, સકલ જ્ઞાચક ચશકારી રે. ૫ યજ્ઞકારક ચઉવેદના ધારક, જીવાદિ સત્તા ન ધારે રે તે તુજ મુખ દિનકર નિરખણથી, મિથ્યાતિમિર પરજાળે રે ૬ ઇલિકા ભમરી જાયે જિનેસર, આપ સમાન તેં કીધાં રે, એમ અનેક ચશ ત્રિશલાનંદન, જગમાંહે પ્રસિદ્ધ રે છે. મજ મન ગિરિકંદરમાં વસીયો, વીર પરમત જિનસિંહ રે. હવે કુમત માતંગના ગણથી, ત્રિવિધ ચોગે મીટે બીહ રે ૮ અતિ મનયોગે શુભ ઉપયોગે, ગાતા નિજ જગદીશ રે સૌભાગ્યસૂરિશિષ્ય હમીસૂરિ લહે, પ્રતિદિન સબલ જગીશ રે ૯ વીરકુંવરની વાતડી કેને કહીએ? હાંરે કેને કહીએ રે કેને કહીયે, હાંરે નવિ મંદિર બેસી રહીયે, હાંરે સુકુમાલ શરીર. વીર. ૧ બાલપણાથી લાડકો નૃપ ભાવ્યો, મળી ચોસઠ ઇન્દ્ર મલ્હાવ્યો, ઇન્દ્રાણી મલી ફુલરાવ્યો, હાંરે ગયો રમવા કાજ વીર૦ ૨ છોરૂ ઉછાંછળા લોકના કેમ રહીયે, એની માવડીને શું કહીયે, કહીયે તો અદેખા થઇએ, હાંરે નાશી આવ્યા બાળ વીર. ૩ આમલકી ક્રીડા વશે વીંટાણો, મોટો ભોરીંગ રોષે ભરાણો, હાથે ઝાલી વીરે તાણ્યો, હાંરે કાઢી નાખ્યો દૂર. વીર. ૪ રૂપ પિશાચનું દેવતા કરી ચલીયો, મુજ પુત્રને લેઈ ઉછળીયો, વીર મુષ્ટિ પ્રકારે વળીચો, હાંરે સાંભળીએ એમ. વીર૫ ત્રિશલા માતા મોજમાં એમ કહેતી, સખીઓને ઓળંભા દેતી, ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતી, હાંરે તેડાવે છે બાળ, વીર. ૬ For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાટ જોવંતા વીરજી ઘેર આવ્યા, માતા ત્રિશલાએ ન્હવરાવ્યા, ખોળે બેસાડી દુલરાવ્યા, હાંરે આલિંગન દેત. વીર૦ ૦ ચવનવય પ્રભુ પામતા પરણાવે, પછી સંજમશું દીલ લાવે, ઉપસર્ગની ફોજ હઠાવે, હાંરે લીધું કેવળજ્ઞાન વીર. ૮ કર્મ સુદન તપ ભાખીયું જિનરાજે, ત્રણલોકની ઠકુરાઈ છાજે, ફલપૂજા કહી શિવકાંજે, હાંરે ભવિને ઉપકાર વીર૦ ૯ શાતા અશાતા વેદની સચ કીધું આપે અક્ષય પદ લીધું, શુભવીરનું કારજ સિધ્યું, હાંરે ભાંગે સાદિ અનંત. વીર. ૧૦ વીર જિનેશ્વર સાહિબ મેરા, પાર ન લહું તેરા; મહેર કરી ટાલો મહારાજજી, જન્મ મરણના ફેરા. હો જિનાજી અબ હું શરણે આવ્યો.................૧ ગરભાવાસ તણા દુઃખ હોટાં, ઉંધે મસ્તકે રહિયો; મળ-મૂત્રમાં લપટાણો, એહવાં દુઃખ મેં સહિયો. ૨. નરક-નિગોદમાં ઉપન્યો ને ચવીચો, સૂક્ષ્મ બાદર થઈયો; વીંધાણો સૂઇને અગ્રભાગે, માન તિહાં કિહાં રહીયો. ૩ નરક તણી વેદના અતિ ઉલસી, સહી તે જીવે બહું પરમાધામીને વશ પડીયો, તે જાણો તમે સહું. ૪ તિર્યંચતાણા ભવ કીધા ઘણેરા, વિવેક નહીં લગાર; નિશિ દિનનો વ્યવહાર ન જાયો, કેમ ઉતરાય પાર? ૫ દેવતણી ગતિ પુણ્ય હું પામ્યો, વિષયારસમાં ભીનો; વ્રત પચ્ચકખાણ ઉદય નહિ આવ્યાં, તાન માન માંહે લીનો. ૬ મનુષ્યજન્મ ને ધર્મસામગ્રી, પામ્યો, છું બહું પુણ્ય; રાગ-દ્વેષ માંહે બહું ભળીયો ન ટળી મમતા બુદ્ધિ છે For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૪+++++++++++++ એક કંચન ને બીજી કામિની, તેહશું મનડું બાંધ્યું; તેહના ભોગ લેવાને હું શૂરો, કેમ કરી જિન-ધર્મ સાધું. ૮ મનની દોડ કીધી અતિ ઝાઝી , હું છું કોક જડ જેવો; કલિકલિ કલ્પ મેં જન્મ ગમાયો, પુનરપિ પુનરપિ તેહવો. ૯ ગુરુ ઉપદેશમાં હું નથી ભીનો, ન આવી સદ્દહણા સ્વામી; હવે વડાઈ જોઇએ તમારી, ખિજમતમાંહી છે ખામી હો. ૧૦ ચાર ગતિમાંહી રડવડીયો, તોયે ન સિધ્યાં કાજ; ઋષભ કહે તારો સેવકને, બાહ્ય ગ્રહ્માની લાજ ૧૧ (૨૫ ચઉમાસી પારણું આવે, કરી વિનતિ નિજ ઘર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકૂળ જરી પથરાવે રે, મહાવીર પ્રભુ ઘેર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે. ૧ ઉભી શેરીએ જળ છંટકાવે, જોઈ કેતકી ફૂલ બિછાવે, નિજ ઘેર તોરણ બંધાવે, મેવા મીઠાઈ થાળ ભરાવે રે. ૨ અરિહાને દાનજ દીજે, દેતાં જે દેખીને રીઝે, ષટ્કાસી રોગ હરીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે. ૩ જિનવરની સનમુખ જાઉં, મુજ મંદિરીએ પધરાવું પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે. ૪ પછી પ્રભુને વોળાવા જઇશું, કરજોડીને સનમુખ રહીશું, નમી વંદીને પાવન થઈશું, વિરતિ અતિ અંગે વરશું રે. ૫ દયા દાન ક્ષમા શીલ ધરશુ, ઉપદેશ સજ્જનને કરશું, સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે. ૬ એમ જીરણ શેઠ વદંતા, પરિણામની ધારે ચઢતા, શ્રાવકની સીમે ઠરંતા, દેવ દુંદુભિ નાદ સુણંતા રે. ૭ ++++++++++++ For Private And Personal Use Only +++ Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી આયુ પૂરણ શુભ ભાવે, સુરલોક અશ્રુતે જાવે; શાતાકેદની સુખ તે પાવે, શુભવીર વચન રસ ગાવે રે. ૮ (૨૬) ગિરૂઆરે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમીઝરે, હારી નિર્મલ થાય કાયા રે. ગિ ૧ તુમ ગુણગણ ગંગા જલે, હું ઝીલીને નિર્મલ થાઉ રે, અવર ન ધંધો આદરૂં નિશ દિન તોરા ગુણ ગાઉં રે. શિ૦ ૨ ઝીલ્યા જે ગંગા જળે, તે છિલ્લર જળ નવિ પેસે રે જે માલતી ફૂલે મોહીયા, તે બાઉલ તળે નહિ બેસે રે ગિo ૩ એમ અમે તુમ ગુણ ગોઠણું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે, તે કેમ પરસુર આદરે ? જે પરનારી વશ રાચ્યા રે. ગિo ૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક “ચશ' કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિ. ૫ (રાગ - શંખેશ્વર સાહીબ સાચો રે) વીર તમારી મૂરતિ મંગળકારી, મંગળકારી ને આનંદકારી રે, હેમ વર્ણ તણું તેજ સોહે, જોતા સુરનરના મન મોહે, મુખડું તમારું પ્રભુ શરદનો ચંદ્ર રે.....વીરતમારી. ૧ કમળ સુગંધી શ્વાસ મનોહર, ચોટીશ અતિશય મશહુર, વાણી પાંત્રિસ ગુણે ભારપુર, રે....વીરતમારી. ૨ બાળપણામાં તે રમતાં રમતાં, કાશ્યો સુરને મુષ્ટીએ હસતાં, એવા અનંત બલી તમે ધીર રે.... વીરતમારી. ૩ For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચીવન વચે તમે યશોદાને પામ્યા, ભોગને રોગની સમ જાણ્યા, અંતર તમારું પ્રભુ નિર્વિકારી, રે. ....વીરતુમારી. ૪ સંચમ લઈ ધોર તપ તપ્યાં, ઉપસર્ગો ગોશાળાના સહ્યાં કર્મ ખપાવી બન્યા વીતરાગી રે. .... વીરતમારી. ૫ કેવલ લઈ બેઠા સમોવસરણમાં, ભવ્ય જીવોને તાર્યા ક્ષણમાં, ઇન્દ્રભૂતિને દીધુ ગણધર પદ રે. .... વીરતમારી. ૬ ઘોર પાપી હતો અર્જુનમાળી, ચંડકૌશીક જેવા દીધા તમે તારી, કરૂણાના સાગર ગજબ દાતારી રે. ... વીરતમારી છે ભવોભવ માગું તુમ ચરણોની સેવા, કૃપા કરી આપો દેવાધિદેવા, જેથી ટળે ભવ ભ્રમણના ફેરા રે. .... વીરતમારી. ૮ જેમ બધાને તાય તેમ મને તારો, સેવકના ગુનાને વારો, શુભવિજય નમે પાય પડી રે. .. વીરતમારી. ૯ (રાગ-રષભદેવ હિતકારી જગતગુરુ) તો શુ પ્રીત બંધાણી જગતગુરૂ, તો શું પ્રીત બંધાણી, વેદ અરથ કહી મો બ્રાહ્મણકું, ખિણમે કીધો ગુણા ખાણી જગત ૧ બાલક પરે મેં જે જે પુછ્યું, તે ભાખ્યું હિત આણી; મુજ કાલાને કુણ સમજાવે, તો બિન મધુરી વાણી. જગત ૨ વચણ સુધારસ વરસી વસુધા, પાવન ખેત સમાણી; નર નાકી તિરિ પ્રમોદિત બોધિત, તો હિ ગુણમણી ખાણી. જગતo ૩ કિસકે પાઉં પરું અબાઈ, કિનકી પકડું પાની; કુણ મુજ ગોયમ કહી બોલાવે, તો સમ કુણ વખાણી. જગત. ૪ For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ** ******** અઈમુત્તો આયો મુજ સાથે, રમતો કાચલી પાણી; કેવલ કમલા ઉસકું દિની, યહિ કિરતી નહિ છાની. જગત૦ ૫ ચઉદ સહસ અણગારમાં મોટો, કીનો કાંહુ પીછાની; અંતિમ અવસર કરૂણા સાગર, દુરે ભેજ્યો જાણી. જગત ૬ કેવલ ભાગ ન માગત સ્વામી, રહેત ન છેડો તાણી; બિચમેં છોડ ગયે શિવમંદિર, લોકમાં હોત કહાણી. જગત૦ ૭ ખામી કછું ખિજમતમે કિનિ, તાર્કી યાહિ કમાણી; સ્વામી ભાવ લહે સુસેવક, યાહિ વાત નિપાણી. જગત૦ ૮ વીતરાગ ભાવે ચેતનતા, અંતર મૂહુર્ત ઠરાણી, ખિમાવિજય જિન ગૌતમ ગણધર, જ્યોતિશું જ્યોતિ મિલાણી. જગત૦ ૯ ૩૨૦ (૨૯ (રાગ-મને જડ્યુ રે જગતમાં જયકારી) નવકનક કમલ પગલા ધરતાં, વળી ચોત્રીસ અતિશય અનુસરતા, સવિજીવ ઉપર કરૂણા કરતાં, સખી વીર જિણંદ મહાવીર જિણંદ, સખી વીર જિણંદ પાવાપુરી, ઉધાનમાં આવી સોંસર્યા. ૧ મણી રજત કનક વર્ષે ભરી, કરી સમવસરણ શોભા સારી, મળ્યા સુરનર પતિ સેવાકારી, સખી વીર જિણંદ. ૨ દેવ વાંજિત્ર ગગને ગાજે છે, સુણી કુમતિ કદાગ્રહ લાજે છે. રે પ્રભુની ઠકુરાઈ છાજે છે, સખી વીર જિણંદ. ૩ ઇન્દ્રભૂતિ પમુહા આવે છે, સર્વજ્ઞનું બિરૂદ ધરાવે છે; જિન વીરશુ વાદ મચાવે છે, સખી વીર જિણંદ. ૪ For Private And Personal Use Only સુણી વેદ અરથ મદ ગળીયા છે, જીવાદિક સંશય ટળીયા છે, જિન ચરણે મનડાં મળીયાં છે, સખી વીર જિણંદ. ૫ ++++++++++++++++++ Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - દીક્ષા પ્રભુ હાથે લીધી છે, ત્રિપદી જિનરાજે દીધી છે, અંગ બારની રચના કીધી છે, સખી વીર નિણંદ. ૬ હરી ચુરણ વાસ કરી રંગે, ભરી થાળ રચ્યો જિનને ચંગે રે, પ્રભુ ગણધર શીર ઠાવે ઉછરંગે સખી વીર નિણંદ. ૭ સુર નર નારી મંગળ જાણી, કરી રહેલી ભાવ ભકતે આણી, જિનરાજ વધાવે ગુણખાણી સખી વીર નિણંદ. ૮ શ્રી પ્રભુ પદ પદ્મ નમી ભાવે, દિલમાં આગમ વાણી ધ્યાવે, નિજ રૂપવિજય સંપત પાવે, સખી વીર નિણંદ. ૯ (૩૦) વીર વહેલા આવોને, ગૌતમ કહી બોલાવો ને, દરિશણ વહેલા દીજી હોજી,................ પ્રભુ તું નિઃસ્નેહી, હુ સસનેહી અજાણ. વીર૦ ૧ ગૌતમ ભણે ભો નાથ તેં વિશ્વાસ આપી છેતર્યો; પરગામ મુજને મોકલી, તું મુક્તિ રમણીને વર્યો, જિનજી તારા ગુપ્ત ભેદોથી અજાણ. વીર૦ ૨ શિવનગર હતું શું સાંકડું કે, હતી નહીં મુજ ચોગ્યતા, જો કહ્યું હોત મુજને તો, કોણ કોઇને રોકતા, જિનજી! હું શું માગત ભાગ સુજાણ રે. વીર. ૩ મમ પ્રશ્નના ઉત્તર દેઈ, ગૌતમ કહી કોણ બોલાવશે; કોણ કરશે સાર સંઘની ને, શંકા બિચારી ક્યાં જશે ? હે પુણ્ય કથા કહી પાવન કરો મમ કાન રે. વીર. ૪ જિન ભાણ અસ્ત થતાં તિમિર, મિથ્યાત્વ સઘળે વ્યાપશે; કુમતિ કૌતુક જાગશે ને, ચોર ચુંગલ વધી જશે, હે ત્રિગડે બેસી દેશના ધો જગભાણ રે. વીર. ૫ For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ ચોદ સહસ છે તાહરે ને, “માહરે વીર' તું એક છે; ટળવળતો મૂકી ગયાં મુજને, ક્યાં તમારે ટેક છે, પ્રભ સ્વપ્નાંતરમાં અંતર ન ધર્યો સુજાણ રે. વીર૦ ૬ પણ હું આજ્ઞાવાટ ચાલ્યો, નથી મળ્યો આ અવસરે; હું રાગવશ રખડું નિરાગી, વીર શિવપુર સંચરે, હું “વીર વીર' કરું, વીર ન ધરે કાંઈ કાન રે. વીર૦ ૦ કોણ વીર ને કોણ ગૌતમ, નહી કોઈ કોઈનું કદા; એ રાગ ગ્રંથી તૂટતાં, વરજ્ઞાન ગૌતમને શતાં, હે સુરત સુરમણિ, ગૌતમ નામે નિધાન રે. વીર૦ ૮ કાર્તિક માસ અમાસ રાગે, અસ્ત ભાવદીપક તણો; દ્રવ્યદિપક જયોત પ્રગટે, લોક દિવાળી ભણે, હે વીરવિજયના, નર નારી કરે ગુણગાન રે વીર. ૯ (રાગ - તું પ્રભુ મારો, માલકાંસ) વીર વિના વાણી કોણ સુણાવે, કોણ સુણાવે કોણ બતાવે; જબ યે વીર ગયે શિવમંદિર, તબ મેરી સાંસો કોણ મિટાવે મિટાવે. વીર... ૧ તુમ વિના ચઉવિક સંઘ કમલદલ, વિકસિત કોણ કરાવે, કરાવે.વીર. ૨ કહે ગૌતમ ગણધર તુમ વિરહે, જિનવર દિનકર જાવે, જાવે વીર. ૩ મોકુ સાથ લઈ ક્યું ન ચલે, ચિત્ત અપરાધ ધરાવે, ધરાવે. વીર... ૪ ઇભ પરભાવ વિચારી અપના, ભાવશું ભાવ મિલાવે મિલાવે. વીર. ૫ સમવસરણ મે બેઠે તખ્ત પર, હુકમ કોણ ફરમાવે, ફરમાવે. વીર... ૬ વીર વીર લવતે વીર અક્ષર, અંતર તિમિર હટાવે હટાવે. વીર. ૭ સકલ સુરાસુર હર્ષિત હોવે, જુહાર કરણકું આવે આવે. વીર. ૮ ઇન્દ્રભૂતિ અનુભવકી લીલા, જ્ઞાનવિમલ ગુણ ગાવે ગાવે. વીર. ૯ For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ - સિદ્ધાચલના વાસી જિનાજી પ્યારા) છેલ્લો બોધ આપી, સહુ કર્મ કરી વીર મારા ગચા મોક્ષતણી મોઝાર અઢાર દેશના રાજાઓ આવે, પૌષધ લઈને ભાવના ભાવે સુણીને શાસ્ત્રનું જ્ઞાન, મુકીને અભિમાન. વીર મારા...૧ વિલાપ કરે છે ગૌતમ સ્વામી રે, ક્યાં ગયા મારા અંતરયામી મુજને મુકી ગયા, મને મેલી ગયા. વીર મારા...૨ ચોસઠ ઇન્દ્રો આવી નમે છે મહામહોત્સવને ઉજવે છે ગુણ વીરના વાચ, ગુણ મહાવીરના ગવાય. વીરમારા..૩ આસો માસની પર્વ દિવાળી, રૂડી રાત દીસે રઢિયાળી, વીર પામ્યા નિર્વાણ, નામે શ્રી વર્ધમાન. વીર મારા...૪ વીર નામની સાચી દિવાળી, જાપ જપે શિચળ વ્રત ધારી, વિનયવિજયગુણગાય, ભવોભવના દુઃખ જાય. વીરમારા...૫ (૩૩) (રાગ-તુને સંસારી સુખ કેમ સાંભરે રે લોલ) મને ઉપકારી વીર પ્રભુ સાંભરે રે લોલ, મારા દર્શન દાયક દેવ રે. મને મૂકીને મુક્તિમાં સંચર્ચા રે લોલ, હવે કોની કરીશ હું સેવ રે. મને ન મારા હૈયાના હાર પ્રભુ વીરજી રે લોલ, રાખી તરફડતો દાસ થયા સિદ્ધ રે. ગોચમ ગોયમ કહેનાર ગયા મુક્તિમાં રે લોલ, કહું કોની આગળ જઈ દુઃખ રે. મને ૨ ગયા ત્રિપદી સુણાવનાર મુક્તિમાં રે લોલ, કોણ પ્રશ્નની ટાળશે ભૂખ રે બોલે ગૌતમ વેણ એમ રાગથી રે લોલ, ઘડી ભરમાં વિચારે પ્રભુ વેણ રે. મને ૩ પ્રભુ વીતરાગ રાગને ટાળતાં રે લોલ, રાગ હોતાં ન કેવલજ્ઞાન રે. એહ ભાવે ગૌતમ થયા કેવલી રે લોલ, દેવ ઓચ્છવ કરે ગુણ ગાન રે. મને ૪ વીરવાણીમાં અહર્નિશ રાચતા રે, લોલ વળી મુખડુ છે સુપ્રસન્ન રે નમો ગોયમ વીરપદ પઘને રે લોલ, પામી હોશે દિવાળીનું પર્વ રે. મને પ For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ************* ૩૩૧ (૩૪ (રાગ-રાતા જેવો ફુલડા) આવ આવ રે માહરા મનડા માંહે, તું છે પ્યારો રે હરિહરાદિક દેવી, તું છે ન્યારો રે આવ. ૧ અહો મહાવીર ગંભીર તું તો, નાથ માહરો રે હું નમું તુંને ગમે મુને, સાથ તાહરો રે આવ. ૨ ગૃહીં સાહી મીઠડા હાથ માહરા, વૈરી વારો રે ધો ધો રે દર્શન દેવ મુને, ધોને લારો રે આવ. ૩ તું વિના શિલોકમેં, કેહનો, નથી ચારો રે સંસાર પારાવારનો સ્વામી, આપને આરો રે આવ. ૪ ઉદયરત્ન પ્રભુ જગમેં જોતાં, તું છે તારો રે તાર તાર મુને તાર તું, સંસાર સારો રે આવ. ૫ ૩૫૫ (રાગ ગીરૂઆરે ગુણ) શ્રી વીર જિણેસર સાહિબા, અરજ સુણો એક મોરી રે; હું મૂરખ ધંધે પડ્યો, મેં સેવા ન કીધી તોરી રે. શ્રી વીર૦ ૧ એટલાં દિન ભૂલો ભમ્યો, વંધા દેવ અનેરા રે; તિણથી તો મુજ નવિ ટળ્યા, ભવ ભવ કેરા ફેરા રે. શ્રી વીર૦ ૨ તરણતારણ બિરુદ તાહરો, સાંભળીયો મેં શ્રવણે રે; ઉલટ ધરીને હું આવીયો, નિરખવા સુરત નયણે રે. શ્રી વીર૦ ૩ મહેર કરીને મુજ ભણી, ધો દરિસણ જિનરાજ રે; ભવસાગરથી તારીયે, સાહિબ ગરીબ નિવાજ રે. શ્રી વીર૦ ૪ સિદ્ધારથ કુલ ચંદલો, ત્રિશલારાણીનો જાયો રે; સુમતિપ્રભને દીજીયે રે, વાંછિત દાન સવાયો રે. શ્રી વીર૦ ૫ ++++++++++++++++ For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૬) (રાગ-સાંભળજો મુનિ સંજમ રાગે) વીર જિનેશ્વર સુણ મુજ સ્વામી, વિનવીયે શિરનામી રે; તું પ્રભુ પૂરણ મન હિત કામી, તું મુજ અંતરયામી રે. વીર. ૧ એક જ તું શિર સાહિબ કીજે, તુમ સમ કોણ કહીજે રે; ભગતિ કરતાં જો તું રીઝે, તો મન વાંછિત સીઝે રે. વીર. ૨ તુજ હિતથી સુખ સંપદ આવે, દારિદ્ર દૂર ગમાવે રે; જગબંઘવ જિન તુંહી કહાવે, સુરનર તુજ ગુણ ગાવે રે. વીર. ૩ તું પ્રભુ પ્રીતિ ન હેત જણાવે, પણ સેવક સુખ પાવે રે; ગિરૂઆ સેવા ફલ નવિ જાવે, સેવીજે ઇણ ભાવે રે. વીર. ૪ ત્રિશલાનંદન વીર જિનેશ્વર, વિનતડી અવધારી રે; કેસર પે દરીસણ દીએ, દુરગતિ દૂર નિવારી રે. વીર. ૫ (રાગ-શ્રી શ્રેયાંસ કૃપા કરો તુ જગબંધવ તાત રે). આજ સફળ દિન માહરો રે, ભેટ્યો વીર નિણંદ કે, ત્રિભુવનનો ધણી એ, ............ ત્રિાશલા રાણીનો નંદ કે, જગ ચિંતામણી એ, દુઃખ દોહગ દુરે ટળ્યા એ, પેખી પ્રભુ મુખચંદ કે. ત્રિશલા. ૧ રિદ્ધિસિદ્ધિ સુખસંપદા એ, ઉલટ અંગે ન માય કે આવી મુજ ઘર આંગણે એ સુરગવી હજ સવાય કે. ત્રિશલા. ૨ ચિંતામણી મુજ કર ચડ્યું એ, પાયો ત્રિભુવન રાજ કે. મુહ માગ્યા પાસા ઢળ્યા એ, સીધ્યાં વાંછિત કાજ કે. ત્રિશલા. ૩ ચિત્ત ચાહા સાજન મળ્યાએ, દુર્જન ઉડ્યા વાય કે. સોમ્ય નજર પ્રભુની લહી એ, જેહવી સુરત છાય કે. ત્રિશલા ૪ For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિલને ૩૩૩ તેજ ઝલાહલ દીપતો એ, ઉગ્યો સમકિત સુર કે વિમલ વિજય ઉવજ્રાયનો એ, રામ લહે સુખપુર કે. ત્રિશલા પ ઉ૮) (રાગ- વાસુપૂજ્ય જિન અંતરજામી) આણંદમય નિરૂપમ ચોવીશમો, પરમેશ્વર પદ નિરખ્યો રે, પરમેશ્વર પદ જેહને છાજે, અંતર ચિત્તથી મે પરખ્યો રે. આ૦ ૧ ધારક છે દેવ શબ્દ ઘણેરાં, પણ દેવતત્ત્વ ન ધરે રે, જેમ કનક કહીયે ધનુરને, તેમની ગત તે ન સરે રે. આ૦ ૨ જે નર તુમ ગુણ ગણથી રસીચા, તે કિમ અવરને સેવે રે ? માલતી કુસુમે લીના જે મધુકર, અવર સુરભિ ન લેવે રે. આ૦ ૩ ચિત્ત પ્રસન્ને જિનજીની ભજના, સજ્જન કહો કિમ ચૂકે રે? ઘર આંગણે ગંગા પામીને, કુણ ઉવેખી મૂકે રે. આ૦ ૪ ધ્યેય સ્વરૂપે ધ્યાયે તમને જે, મન વચ કાય આરાધે રે, પ્રેમ વિબુધ ભાણ પણે તે નર, વર્ધમાન સુખ સાધે રે. આ પ ઉલ) (રાગ-ઓલગડી અવધારો આશધરી હુ આયો) વંદો વીર જિસેસર રાજા, ત્રિશલા માતાના જાયાજી; હરિ લંછન કંચન વર્ણ કાયા, મુજ મન મંદિર આયાજી. વંદો ૧ દુપમ સમયે શાસન જેહનું, શીતલ ચંદન છાયાજી; જે સેવંતા ભવિજન મધુકર, દિનદિન હોત સવાયાજી. વંદો ૨ તે ધન્ય પ્રાણી સદ્ગતિ ખાણી, જસ મનમાં જિન આચાજી; વંદન પૂજન સેવા ન કીધી, તે કાં જનની જાયા ? જી. વંદો૦ ૩ કર્મ કઠિન ભેદન બલવાર, વીર બિરૂદ જિણે પાયાજી; એકલ મલ અતુલી બલ અરિહા, દુશ્મન દૂરે ગમાયાજી. વંદો ૪ For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાંછિત પૂરણ સંકટ ચૂરણ, માતપિતા તુ સહાયાજી; સિંહ પરે ચારિત્ર આરાધી, સુજસ નિશાન બનાયાજી. વંદો૫ ગુણ અનંત ભગવંત બીરાજે, વર્ધમાન જિનરાયાજી; ધીર વિમલ કવિ સેવક નય કહે, શુદ્ધ સમકિત ગુણદાયાજી. વંદો. ૬ ૪૦) | (રાગ ઓલગડી અવધારો આશ ધરી હુ આયો) વીરજિસેસર પ્રણમું પાયા, ત્રિશલાદેવી માયા રે; સિદ્ધારથરાજા તસ તાયા, નંદીવર્ધન ભાયા રે; વી. ૧ લેઇ દીક્ષા પરિસહ બહુ આચા, શમ દમ સમણ તે જાયા રે; બાર વર્ષ પ્રભુ ભૂમિ ન કાયા, નિદ્રા અલ્પ કહાયા રે. વી. ૨ ચંડકૌશિક પ્રતિબોધન આયા, ભચ મનમાં નવિ લાયા રે; ત્રણ પ્રકારે વીર કહાચા, સુર નર જસ ગુણ ગાયા રે. વી. ૩ જગતજીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયા રે; માન ન લોભ ન વળી અકષાયા, વિહાર કરે નિરમાયા રે; વી. ૪ કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાનશુક્લ પ્રભુ ધ્યાયા રે; સમવસરણે બેસી જિનરાયા, ચીવિત સંઘ અપાયા રે.વી. ૫ કનકકમલ ઉપર હવે પાયા, ચઉહિ દેશના દાયા રે પાંત્રીશ ગુણ વાણી ઉચરાચા, ચોત્રીશ અતિશય પાયા રે. વી. ૬ શૈલેશીમાં કર્મ જલાયા, જીત નિસાણ બજાચા રે; પંડિત ઉત્તમવિજય પસાયા, પદ્મવિશ્વ ગુણ ગાયા રે. વી. o | શ્રી સીમંધરસ્વામીના સ્તવનો - ૨૦ શ્રી સીમંધર સાહિબા ! વિનતડી અવધાર લાલ રે; પરમ પુરુષ પરમેસરુ, આતમ પરમ આધાર લાલ રે... શ્રી. ૧ ઝિલ--------------- -------* For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir h£€/++++++++++++++/ કેવલજ્ઞાન દિવાકરું, ભાંગે સાદિ અનંત લાલ રે; ભાસક લોકાલોકનો, જ્ઞાયક જ્ઞેય અનંત લાલ રે... શ્રી૦ ૨ ઇંદ્ર ચંદ્ર ચક્કીસરુ, સુર નર રહે કરજોડ લાલ રે; પદ પંકજ સેવે સદા, અણહંતે એક ક્રોડ લાલ રે... શ્રી ૩ ચરણ કમલપિંજર વસે, શુભ મન હંસ નિત મેવ લાલ રે; ચરણ શરણ મોહિ આશરો, ભવભવ દેવાધિદેવ લાલ રે... શ્રી ૪ અધમ ઉદ્ધારક છો તુમે, દૂર કરો ભવદુઃખ લાલ રે; કહે જિનહર્ષ મયા કરી, દેજો અવિચલ સુખ લાલ રે... શ્રી ૫ (રાગ-સુણ જિનવર શેત્રુંજા ધણીજી) શ્રી સીમંધર જગધણીજી, રાય શ્રેયાંસકુમાર, માતા સત્યકી નંદનોજી, રૂક્ષ્મણીનો ભરથાર; સુખકારક સ્વામી સુણો, મુજ મનની એ વાત, જપતાં નામ તુમ તણું જી, વિકસે સાતે ઘાત. સુખ૦ ૧ સ્વજન કુટુંબ છે કારમુંજી, કારમો સહુ સંસાર; ભવોદધિ પડતાં માહરેજી, તું તારક નિરધાર. સુખ૦ ૨ ધન્ય તિહાંના લોકનેજી, જે સેર્વે તુમ પાય; પ્રહ ઉઠીને વાંદવાજી, મુજ મનડું નિત્ય ધાય. સુખ૦ ૩ કાગળ કાંઈ પહોંચે નહીંજી, કિમ કહું મુજ અવદાત; એક વાર આવો અહીંજી, કરૂં દીલની સવિ વાત. સુખ૦ ૪ મનડામાં ક્ષણ ક્ષણ રમેજી, તુમ દરિસણના કોડ; વાચક જસ કરે વિનતિજી, અહોનિશ બે કર જોડ. સુખ૦ ૫ 3 તારી મુદ્રાએ મન મોહ્યું રે, મનના મોહનીયા ! તારી સૂરતિએ જગ સોહ્યું રે, જગના જીવનીયા ! +++++++++++++++++ For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુમ જોતાં સવિ દુરમતિ વિસરી, દિન રાતડી નવી જાણી; પ્રભુ ગુણ ગણ સાંકળશું બાંધ્ય, ચંચળ ચિત્તડું તાણી રે. મ. ૧ પહેલાં તો એક કેવળ હરખે, હેજાળુ થઈ હળિયો; ગુણ જાણીને રૂપે મિલિઓ, અત્યંતર જઇ ભળિયો રે. મ૦ ૨ વીતરાગ ઇમ જસ નિસુણીને, રાગી રાગ કરે; આપ અરૂપી રાગ નિમિત્તો; દાસ અરૂપ ધરેહ રે. મ૦ ૩ શ્રી સિમંધર ! તું જગબંધુ, સુંદર તાહરી વાણી; મંદર ભૂધર અધિક ધીરજ ધર, વંદે તે ધન્ય પ્રાણી રે. મ૦ ૪ શ્રી શ્રેયાંસ નવેસર નંદન, ચંદન શીતલ વાણી; સત્યકી માતા વૃષભ લંછન પ્રભુ, જ્ઞાનવિમલ ગુણખાણી રે મ૦ ૫ તમે મહાવિદેહોશ જઇને કહેજે ચાંદલીયા, સીમંધર તેડા મોકલે; તુમે ભરત ક્ષેત્રના દુખ કહેજો ચાંદલીયા, સીમંધર તેડા મોકલે. ૧ અજ્ઞાનતા અહીં છવાઈ ગઈ છે, તત્ત્વની વાતો ભૂલાઈ ગઈ છે; એવા આત્માના દુઃખ મારાં કહેજો ચાંદલીયા. સીમંધર. ૨ પુગલના મોહમાં ફસાઈ ગયો છું કર્મોની જાળમાં જકડાઈ ગયો છું એવા કર્મોના દુઃખ મારાં કહેજો ચાંદલીયા. સીમંધર. ૩ મારું ન હતું તેને મારું કરી નાખ્યું, મારું હતું તેને નાહિ પીછાણ્યું એવા મૂર્ખતાના દુઃખ મારાં કહેજે ચાંદલીયા, સીમંધર. ૪ સીમંધર સીમંધર હૃદયે ધરતો, પ્રત્યક્ષ દર્શનની આશા હું કરતો; એવા વિયોગના દુઃખ મારાં કહેજો ચાંદલીયા. સીમંધર ૫ સંસારનું સુખ મને કારમું લાગે, તુમ વિણ વાત કહુ કોની રે આગે; એવા અમૃતના દુ:ખ મારા કહેજો ચાંદલીયા. સીમંધર. ૬ For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - -- - -- પુખલવઇ વિજયે જયો, શ્રી સીમંધર સ્વામી રે; માન પ્રભુ પ્રહ સમે, પ્રણમું હું શિર નામી રે. પુખલ૦ ૧ નચરી પુંડરીગિરી રાજિયો, શ્રેયાંસ તૃપ કુલચંદો રે; સત્યકી નંદન સુંદરૂ, ભવિયણ નયનાનંદો રે. પુખલ૦ ૨ ધન્ય જના તે વિદેહના, સફળ જનમ તસ જાણું રે; પુણ્ય પ્રબળ જગ તેહનું, જીવીત તાસ વખાણું રે. પુખલ૦ ૩ પૂરણ પ્રેમે પ્રહ સમે, વાંદે જે પ્રભુ ભાવે રે; સાંભળે દેશના દીપતી, પ્રતિદિન દરિસણ પાવે રે. પુફખલ૦ ૪ પ્રભુ તુમ દરિસણ દેખવા, નયણાં કરે ઉમાહ રે; પીવા વચન પિયુષને, શ્રવણ ધરે ઉછાહ રે. પુખલ૦ ૫ દૂર દેશાંતર તુમ વસ્યાં, તે મારે ન અવાજ રે; ઇહાં થકી મુજ વંદના, અવધારો મહારાય રે. પુફખલ૦ ૬ રૂક્ષ્મણી વલ્લભ વિમાયો, વૃષભલંછન હિતકારી રે; જયવિજય કહે સાહિબા, તુજ સેવા મુજ પ્યારી રે. પુફખલ૦ ૭ વિનતી માહરી રે, સુણજો સાહિબા, સીમંધર જિનરાજ, ત્રિભુવન તારક અરજ ઉરે ધરો, દેજો દરિશન આજ.. ૧ આપ વસ્યા જઇ ક્ષેત્ર વિદેહમાં, હુ રહું ભરત મોઝાર, એ મેળો કેમ હોય જગધણી, એ મુજ સબલ વિચાર...૨ વચમાં વનદ્રહ પર્વત અતિ ઘણાં, વળી નદીઓના રે ઘાટ, કિણવિધ ભેટું રે આવી તુમ કને, અતિ વિષમી એ વાટ...૩ - -- - - - - - -- -- For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૮ બિનજરૂ| કીહાં મુજ દાહિણ ભરતક્ષેત્ર રહ્યું, કીહાં પુફખલવઈ રાજ, મનમાં અલજીરે મળવાનો અતિ ઘણો, ભવજલ તરણ જહાજ...૪ નિશદિન આલંબન મુજ તાહરૂં, તું મુજ હૃદય મોઝાર, ભવદુઃખભંજન તું હી નિરંજનો, કરૂણારસ ભંડાર..૫ મનવંછિત સુખસંપદ પૂરજો, ચૂરજો કર્મની રાશ, નિતનિત વંદન હું ભાવે કરું, એહી જ છે અરદાસ... તાત શ્રેયાંસ નરેસર જગતિલો, સત્યની રાણીનો જાત, સીમંધર જિન વિચરે મહીતલે, ત્રણ ભુવનમાં વિખ્યાત.૦ ભવોભવ સેવા રે, તુમ પદ કમળની, દેજે દીનદયાળ. બે કર જોડી ઉદયરતન વંદે, નેક નજરથી નિહાળ...૮ સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજે, મુજ વિનતડી, પ્રેમ ધરીને, એણી પેરે તુમે સંભળાવજો. જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઇન્દ્ર પાચક છે; નાણ દરિસણ જેહને લાયક છે. સુણો ૧ જેની કંચન વરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે; પુંડરિગિણી નગરીનો રાયા છે. સુણો ૨ બાર પર્ષદામાંહી બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણો૦ ૩ ભવિજનને જે પડિબોહે છે, તુમ અધિક શીતળગુણ સોહે છે; રૂપ દેખી ભવિજન મોહે છે. સુણો૦ ૪ તુમ સેવા કરવા રસિયો છું, પણ ભારતમાં દૂરે વસિયો છું, મહા મોહરાય કર ફસિયો છું. સુણો૫ - - - - For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ સાહિબ ચિત્તમાં ધરીયો છે, તુમ આણા-ખડગ કરી રહી છે; તો કાંઈક મુજથી ડરિયો છે. સુણો ૬ જિન ઉત્તમ પૂંઠ હવે પૂરો, કહે પદ્મવિજય થાઉં શૂરો; તો વાઘે મુજ મન અતિ નૂરો. સુણો છે પુકખલવઇ વિજયે જ્યો રે, નગરી પુંડરીગિણી સાર; શ્રી સીમંધર સાહિબા ! રે, રાય શ્રેયાંસકુમાર ! જિગંદરાય ! ધર ધર્મસનેહ. ૧ મોટા નાના અંતરો રે, ગિરુઆ નવિ દાખંત; શશિ દરિશણ સાચર વધે રે, કૈરવ વન વિકસંત. નિણંદ૦ ૨. ઠામ કુઠામ નવિ લેખવે રે, જગ વરસંત જલધાર; કર દોચ કુસુમે વાસિચે રે, છાચા સવિ આધાર નિણંદ૦ ૩. રાય ને રંક સરીખા ગણે રે, ઉધોતે શશી સૂર; ગંગાજળ તે બિહું તણાં રે, તાપ કરે સવિ દૂર નિણંદ૦ ૪ સરીખા સહુને તારવા રે, હિમ તુમે છો મહારાજ ! મુજશું અંતર કિમ કરો રે ! બાહ્ય ગ્રહ્યાની લાજ નિણંદ૦ ૫. મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોય પ્રમાણ; મુજરો માને સવિ તણો રે, સાહિબ તેહ સુજાણ નિણંદ૦ ૬. વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રૂક્રિમણી કંત; વાચકચાશ એમ વિનવે રે, ભયભંજન ભગવંત નિણંદ૦ . (રાગ-મેરે સાહિબ તુમહિ હો, પ્રભુ પાસ જિગંદા) શ્રી સીમંધર વિનતિ, સુણ સાહિબ મેરા; અહનિશ તુમ ધ્યાને રહું, મેં ફરજન તેરા. શ્રી સીમં. ૧ For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ૩૪૦ અને ભાવભકિત શું વંદના, કરૂં ઉઠી સવેરા; ભવ દુઃખ સાગર તારીએ, જિમ હોય તુમ કેરા. શ્રી સીમ. ૨ અંતર રવિ જબ પ્રગટીયા, પ્રભુ તુમ ગુણ કેરા; તવ હમ મન નિર્મલ ભચા, મિસ્યા મોહ અંધેરા. શ્રી સીમં. ૩ તારક તુમ વિણ અવર કો, કહો કવણ ભલેરા; તે પ્રભુ હમકું દાખવો, કરૂં તાસ નિહોરા. શ્રી સીમં. ૪ નવ નિત નેહે નિરખીએ, પ્રભુ અબકી વેરા, બોધિબીજ મોહે દીજિએ, કહા કહું બહુ તેરા. શ્રી સીમં. ૫ ૧૦) (રાગ- વીરજીનેશ્વર સાહિબમેરા) સીમંધર સ્વામી, મુક્તિના ગામી, દીઠે પરમાનંદ, પ્રભુ સુમતિ આપો, કુમતિ કાપો, ટાળો ભવભય ફંદ, કર્મ અરિગણ દૂર કરીને, તોડો ભવતરૂ કંદ રે. સીમંધર૦ ૧ ચોટીશ અતિશય શોભતા રે, પાત્રીશ વાણી રસાળ, અષ્ટ પ્રતિહાર્ય દીપતા રે, બેઠા પર્ષદા બાર રે. સીમંધર૦ ૨ મહાગોપ મહામાયણ કહીયે, નિયમિક સત્યવાહ, દોષ અઢારને દૂર કરીને, ભવજલ તારણ નાવ રે. સીમંધર૦ ૩ એકવાર દરિશન દીજીએ રે દાસની સુણી અરદાસ, ગુણ અવગુણ નવિ લેખીચે રે, ગિરૂઆનો આધાર રે. સીમંધર૦ ૪ અગણિત શંકાએ હું ભર્યો રે, કોણ કરે તસ દૂર? જ્ઞાની તમે તો દૂર રહ્યા રે, હું પડ્યો ભવકૂપ રે, સીમંધર૦ ૫ જો હોવે મુજ પાંખડી તો, આવત આપ હજુર, એ લબ્ધિ મુજ સાંપડે રે, ન રહું તુમથી દૂર રે. સીમંધર૦ ૬ For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસન ભક્ત જે સુરવરા રે, વિનવું શિશ નમાય, શ્રી સીમંધરસ્વામીના, ચરણકમલ ભેટાલ રે. સીમંધર૦ ૦ ધન્ય મહાવિદેહના જીવને રે, સદા રહે પ્રભુ પાસ, હું નિર્માગી ભરતે રહો રે, શાં કીધાં મેં પાપ રે. સીમંધર૦ ૮ અરિહંત પદ સેવા થકી રે, દેવપાલાદિક સિદ્ધ, હું પણ માંગુ એટલું રે, સૌભાગ્ય પદ સમ સિદ્ધ રે. સીમંધર૦ ૯ આજ જિનરાજ ! મુજ કાજ સિધ્યાં સવે, વિનતિ માહરી ચિત્ત ધારી; માર્ગ જો મેં કહો તુજ કૃપારસ થકી, તો હુઇ સમ્મદા પ્રગટ સારી. ૧ વેગલો મત હુજે દેવ ! મુજ મન થકી, કમલના વન થકી જિમ પરાગો; ચમક પાષાણ જિમ લોહને ખેંચશે, મુક્તિને સહજ તુજ ભક્તિ રાગો. ૨ તું વસે જ પ્રભુ ! હર્ષભર હિચડલે, તો સકલ પાપના બંધ તૂટે; ઉગતે ગગન સૂર્યતણે મડલે, દહ દિશિ જિમ તિમિર પડલ ફૂટે. ૩ સીંચજે તું સદા વિપુલ કરુણારસે, મુજ મને શુદ્ધ મતિ કલ્પવેલી; નાણ દંસણ કુસુમ ચરણવર મંજરી, મુક્તિ ફલ આપશે તે અકેલી. ૪ લોકસંજ્ઞા શકી લોક બહુ વાઉલો, રાઉલો દાસ તે સવિ ઉવેખે; એક તુજ આણશું જેહ રાતા રહે, તેહને એહ નિજ મિત્ર દેખે. ૫ આણ જિનભાણ ! તુજ એક હું શિર ધરું, અવરની વાણી નવિ કાને સુણીએ; સર્વ દર્શન તણું મૂલ તુજ શાસને, તેણે તે એક સુવિવેક ગુણીએ. ૬ તુજ વચન રાગ સુખસાગરે હું ગણું, સકલ સુર મનુજ સુખ એક બિંદુ સાર કરજે સદા દેવ ! સેવક તણી તુ સુમતિ કમલિની વન દિબિંદુ. o For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનયોગે ધરી તૃમિ નવિ લીજિયે, ગાજિયેં એક તુજ વચનરાગે; શક્તિ ઉલ્લાસ અધિકો હોશે તુજ થકી, તું સદા સયલ સુખહેતુ જાગે. ૮ મનડું તે માહરૂં મોકલે, મારા વાલાજી રે; સસહર સાથે સંદેશ, જઇને કહેજો મારા વાલાજી રે. ભરતના ભક્તને તારવા, મા એકવાર આવોને આ દેશ. જઇ૦ ૧ પ્રભુજી વસો પુષ્કલાવતી, મા. મહાવિદેહ ક્ષેત્ર મોઝાર. જઇ પુરી રાજે પુંડરિકગિણી, મા૦ જિહાં પ્રભુજીનો અવતાર. જઇ ૨ શ્રી સીમંધર સાહિબા, મા વિચરંતા વીતરાગ. જઇ પડિબોહો બહું પ્રાણીને, માત્ર તેહનો પામે કુણ તાગ. જઇ૦ ૩ મન જાણે ઉડી મળે, માત્ર પણ પોતાને નહિ પાંખ. જઇ ભગવંત તુમ જેવા ભણી, મા૦ અલજ ધરે છે બેહુ આંખ. જઇ૦ ૪ દુર્ગમ મોટા ડુંગરા, મા નદી નાળાંનો નહીં પાર. જઇ ઘાટીની આંટી ઘણી, માત્ર અટવી પુશ અપાર. જઇ ૫ કોડી સોમૈયે કાસીદું, મા કરનારો નહિ કોચ. જઇ કાગળીયો કેમ મોકલું, મા હોંશ તે નિત્ય નવલી હોય. જઇ ૬ લખું કે જે લેખમાં, મા૦ લાખો ગમે અભિલાષ. જઇ તમે લેજામાં તે લહો, મામુજ મન પુરે છે સાખ. જઇવે છે લોકાલોક સ્વરૂપના, મા જગમાં તમે છો જાણ. જઇ જાણ આગે શું જણાવીએ, માત્ર આખર અમે અજાણ. જઇ ૮ વાચક ઉદચની વિનતી, માત્ર સંસહર કહ્યો સંદેશ જઇ0 માની લેજો માહરી, મા વસતાં દૂર વિદેશ. જઇ ૯ For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામી સીમંધરા ! વિનતિ, સાંભળો માહરી દેવ ! રે; તાહરી આણ હું શિર ધરું, આદરું તાહરી સેવ રે, સ્વામી સીમંધરા ! વિનતિ. સ્વા. ૧ કુગુરુની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે; તેહને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફોક રે. સ્વા. ૨ જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે; ઉંટિયા તેણે જગ દેખતાં, કિહાં કરે લોક પોકાર રે; સ્વા૩ જેહ નવિ ભવ તર્યા નિરગુણી, તારશે કેણી પર તેહ રે ? ઇમ અજાણ્યા પડે ફંદમાં, પાપબંધ રહ્યા જેહ રે. સ્વા. ૪ કામકુંભાદિક અધિકનું, ધર્મનું કો નવિ મૂલ રે; દોકડે કુગુરુ તે દાખવે, શું થયું એહ જગ શૂલ રે. સ્વા. ૫ અર્થની દેશના જે દીએ, ઓળવે ધર્મના ગ્રંથ રે; પરમ પદનો પ્રગટ ચોર તે, તેહથી કિમ વહે પંદરે ? સ્વા. ૬ વિષયરસમાં ગૃહી માચિયા, નાચિયા કુગુરુ મદપુર રે; ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે. સ્વા. ૭ કલહકારી કદાગ્રહ ભર્યા, ચાપતા આપણા બોલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તો વાજતે ઢોલ રે. સ્વા. ૮ કેઈ નિજ દોષને ગોપવા, રોપવા કેઈ મત કંદ રે; ધર્મની દેશના પાલટે, સત્ય ભાષે નહિ મંદ રે. સ્વા. ૯ બહુ મુખે બોલ એમ સાંભળી, નવિ ધરે લોક વિશ્વાસ રે; ટુંકતા ધર્મને તે થયા, ભમર જિમ કમલની વાસ રે. સ્વા. ૧૦ For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમતિ ઇમ સકલ દૂર કરી, ધારીએ ધર્મની રીત રે; હારીએ નવિ પ્રભુ બળ શકી, પામીએ જગતમાં જીતરે; સ્વામી સીમંધરા ! તું જ્યો ! સ્વા. ૧ ભાવ જાણો સકલ જંતુના, ભવ થકી દાસને રાખરે; બોલિયા બોલ જે તે ગણું, સફળ જ છે તુજ સાખરે. સ્વા. ૨ એક છે રાગ તુજ ઉપરે, તેહ મુજ શિવતરુ કંદરે; નવિ ગણું તુજ પરે અવરને, જે મિલે સુરનર વૃંદ રે. સ્વા૦ ૩ તુજ વિના મેં બહુ દુઃખ લહ્યા, તુજ મિત્રે તે કેમ હોય રે ? મેહ વિણ મોર માચે નહિ, મેહ દેખી માચે સોયરે.સ્વા. ૪ મન થકી મિલન મેં તુજ કીયો, ચરણ તુજ ભેટવા સાંઈ રે! કીજીએ જતન જિન એ વિના, અવર ન વાંછીએ કાંઈ રે. સ્વા. ૫ તુજ-વચન -રાગ-સુખ-આગળે, નવિ ગણું સુરનર શર્મ રે; કોડી જો કપટ કોઈ દાખવે, નવિ હજુ તોએ તુજ ધર્મ રે. સ્વા. ૬ તું મુજ હૃદયગિરિમાં વસે, સિંહ જે પરમ નિરીહ રે; કુમત માતંગના જુથથી, તો પ્રભુ! કિશી મુજ બીહ રે ? સ્વા. ૦ કોડી છે દાસ પ્રભુ ! તાહરે, માહરે દેવ તું એક રે; કીજીએ સાર સેવક તણી, એ તુજ ઉચિત વિવેક રે. સ્વા. ૮ ભક્તિભાવે ઇસ્યુ ભાખીએ, રાખીએ એહ મનમાંહી રે; દાસના ભવદુઃખ વારીએ, તારીએ સો ગ્રહી બાંહી રે. સ્વા. ૯ બાલ જિમ તાત આગળ કહે, વિનવું હું તિમ તુજ રે; ઉચિત જાણો તિમ આચરો, નવિ રહ્યું તુજ કિડ્યું ગુઝ રે. વા. ૧૦ મજ હો જે ચિત્ત શુભભાવથી, ભવોભવ તાહરી સેવ રે; ચાચીએ કોડી ચતને કરી, એહ તુજ આગળે દેવ ! રે સ્વા૦ ૧૧ For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | કળશ II ઇમ સચલ સુખકર-દુરિત-ભયહર, વિમલ લક્ષણ ગુણ ધરો; પ્રભુ અજર અમર નરિદ વંદિત, વિનવ્યો સીમંધરો, નિજ નાદ તજિત મેઘ ગર્જિત, ઈંચ નર્જિત મંદરો; શ્રી નચવિજય બુધ ચરણ સેવક, જશવિજય બુધ જય કરો. સાહેબ શ્રી સીમંધર સાહિબા ! તમે પ્રભુ દેવાધિદેવ, સનમુખ જુઓને હારા સાહિબા, સારુ મન શુદ્ધ કરું તુમ સેવ, એક વાર મળોને હારા સાહિબા. ૧ સા સુખ દુખ વાતો હારે અતિ ઘણી, સાવ કોણ આગળ કહું નાથ? સાવ કેવલજ્ઞાની પ્રભુ જો મળે, સા તો થાઉં હું રે સ્રનાથ. ૨ સા, ભરતક્ષેત્રમાં હું અવતર્યો, સાવ ઓછું એટલું પુન્ય; સાવ જ્ઞાની વિરહ પડ્યો આકરો, સારા જ્ઞાન રહ્યું અતિ ન્યૂન. ૩ સા. દશ દૃષ્ટાંતે દોહિલો, સા૦ ઉત્તમ કુળ સોભાગ; સાવ પામ્યો પણ હારી ગયો, સાવ જેમ રત્ન ઉડાડ્યો કાગ. ૪ સાષટરસ ભોજન બહુ કર્યા, સા. તૃપ્તિ ન પામ્યો લગાર; સારુ હું રે અનાદિની ભૂલમાં, સા. રઝળ્યો ઘણો સંસાર. ૫ સાવ સ્વજન કુટુંબ મળ્યા ઘણાં, સાવ તેહને દુઃખે દુઃખી થાય; સારુ જીવ એક ને કર્મ જૂજુઆ, સાવ તેહથી દુર્ગતિ જાય. ૬ સાધન મેળવવા હું ધસમસ્યો, સા. તૃષ્ણાનો નાવ્યો પાર સા. લોભે લટપટ બહુ કરી, સાન જોયો પાપ વ્યાપાર. ૭ સાવ જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સા. રવિ કરે તેહ પ્રકાશ; સા. તિમહી જ જ્ઞાની મલ્વે ચકે, સા. તે તો આપે રે સમકિત વાસ. ૮ For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સા મેઘ વરસે છે વાડમાં, સાઠ વરસે છે ગામોગામ; સાવ ઠામ કુઠામ જુએ નહિ, સાવ એહવાં હોટાના કામ. ૯ સા. હું વસ્યો ભરતને છેડલે, સા. તુમે વસ્યા મહાવિદેહ મોઝાર; સાળ દૂર રહી કરૂં વંદના, સાવ ભવ સમુદ્ર ઉતારો પાર. ૧૦ સા. તુમ પાસે દેવ ઘણા વસે, સાવ એક મોકલજો મહારાજ; સાવ મુખનો સંદેશો સાંભળો, સાવ તો સહેજે સરે મુજ કાજ. ૧૧ સાતુમ પગની મોજડી, સા. હું તુમ દાસનો દાસ; સાહ જ્ઞાનવિમલસૂરિ એમ ભણે, સા. મને રાખો તમારી પાસ. ૧૨ સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જીહાં રાજે તીર્થકર વીશ, તેને નમું શિશ, કાગળ લખું કોડથી. ૧ સ્વામી જઘન્ય તીર્થકર વીશ છે, ઉત્કૃષ્ટા એકસો ને સીત્તેર, તેમાં નહિ ફેર. કાગળ૦ ૨ સ્વામી બાર ગુણે કરી યુક્ત છો, અંગે લક્ષણ એક હજાર, ઉપર આઠ સાર. કાગળ ૦ ૩ સ્વામી ચોત્રીશ અતિશય શોભતાં, વાણી પાંત્રીસ વચન રસાલ, ગુણો તણી માલ. કાગળ૦ ૪ સ્વામી ગંધહસ્તી સમ ગાજતાં, ત્રણ લોક તણાં પ્રતિપાળ, છો દીનદયાળ. કાગળ૦ ૫ સ્વામી કાચા સુકોમળ શોભતી, શોભે સુવર્ણ સોવન વાન, કરૂં હું પ્રણામ. કાગળ૦ ૬ સ્વામી ગુણ અનંતા છે તાહરા, એક જીભે કહ્યા કેમ જાય? લખ્યા ન લખાય. કાગળ૦ ૦ For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- -- - ભરતક્ષેત્રથી લીખીતંગ જાણજો, આપ દર્શન ઇચ્છુક દાસ, રાખું તુમ આશ. કાગળ૦ ૮ મેં તો પૂર્વે પાપ કીધાં ઘણાં, જેથી આપ દર્શન રહ્યો દૂર, ન પહોંચુ હજુર, કાગળ૦ ૯ મારા મનમાં સંદેહ અતિ ઘણાં, આપ વિના કહ્યા કેમ જાય? અંતર અકળાય. કાગળ૦ ૧૦ આડા પહાડ પર્વત ને ડુંગરા, તેથી નજર નાંખી નવ જાય, દર્શન કેમ થાય ? કાગળ૦ ૧૧ સ્વામી કાગળ પણ પહોંચે નહિ, નવી પહોંચે સંદેશો સાંઈ, હું તો રહ્યો આંહી. કાગળ૦ ૧૨ દેવે પાંખ દીધી હોત પીઠમાં, ઊડી આવું દેશાવર દૂર, તો પહોંચું હજૂર. કાગળ૦ ૧૩ સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છો આધાર, - ઉતારો ભવપાર. કાગળ૦ ૧૪ ઓછું અધિકુંને વિપરીત જે લખ્યું માફ કરજો જરૂર જિનરાજ, લાગુ તુમ પાય. કાગળ૦ ૧૫ સંવત અઢાર વેપનની સાલમાં, હરખે હરખવિજય ગુણગાય, પ્રેમે પ્રણમું પાય. કાગળ૦ ૧૬ (રાગ-સંભવ જિનવર વિનતિ) શ્રી સીમંધર સાહિબા, સુણો સંપ્રતિ હો ભરતક્ષેત્રની વાત કે; અરિહા કેવલી હો નહિ, કેહને કહીએ તો મનની અવદાલ કે. ૧ ઝાઝું કહેતાં જુગતું નહિ, તુમ સોહે હો જગ કેવલાણ કે; ભૂખ્યા ભોજન માગતાં, આપે ઉલટ હો અવસરના જાણ કે. ૨ For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮+++++++++++++ કહેશો તુમે જુગતા નથી, જુગતાને હો વળી તારે સાંઈ કે; યોગ્ય જનનું કહેવું કિશ્યું, ભાવ હીનને હો તારો ગ્રહી બાહ્ય કે. ૩ થોડું હી અવસરે આપીએ, ઘણાની હો પ્રભુ છે પછી વાત કે; પગલે પગલે પાર પામીએ, પછી લહીએ હો સઘલા અવદાત કે. ૪ વહેલું મોડું તુમ આપશો, બીજાનો હું ન કરૂં સંગ કે; શ્રી ‘ધીરવિમલ' ગુરુ શિષ્યનો, રાખી જે હો પ્રભુ અવિચલ રંગ કે. ૫ (૧૮ (રાગ-જગજીવન જગવાલહો) શ્રી સીમંધર સાહિબા, હું કેમ આવું તુમ પાસ; હો મુણીંદ; દૂર વચ્ચે અંતર ઘણો, મને મળવાની ઘણી આશ હો. મુ.શ્રી. ૧ હું તો ભરતને છેડલે કાંઈ, પ્રભુજી વિદેહ મોજાર; હો. મુ. ડુંગર વચ્ચે દરિયા ઘણા, કાંઈ કોશ તો કેઇ હજાર. હો.મુ.શ્રી. ૨ પ્રભુ દેતા હશે દેશના, કાંઈ સાંભળે તિહાંના લોક; હો. મુ. ધન્ય તે ગ્રામ નગરપુરી, જિહાં વસે પુણ્યવંત લોક હો.મુ.શ્રી. ૩ ધન્ય તે શ્રાવક શ્રાવિકા, જે નિરખે તુમ મુખચંદ; હો.મુ. પણ એ મનોરથ અમ તણો, કાંઈ ફળશે ભાગ્ય અમંદ. હો. મુ.શ્રી. ૪ વર્તારો વર્તી જુઓ કાંઈ, જોષીએ માંડ્યા લગ્ન; હો મુ. ક્યારે સીમંધર ભેટશું, મને લાગી એહ લગન. હો મુ.શ્રી. ૫ પણ જોષી નહિ એહો, જે ભાંજે મનની ભ્રાંત; હો મુ. પણ અનુભવ મિત્રકૃપા કરે, તુમ મળવો તિણે એકાંત. હો.મુ.શ્રી. ૬ વીતરાગ ભાવે સહી તુમ, વર્તે છો જગનાથ; હો મુ. મેં જાણ્યું, તુમ કેણથી, હું થયો સ્વામી સનાથ. હો મુ.શ્રી. For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુષ્કલાવતી વિજયે વસો, કાંઈ નચરી પુંડરીકિણી સાર; હો.મુ. સત્યકી નંદન વંદના, અવધારો ગુણ ધામ. હો. મુ.શ્રી. ૮ શ્રી શ્રેયાંસનૃપ કુળચંદલો, રૂક્ષ્મણી રાણીનો કંત; હો મુ. વાચક રામવિજય કહે તુમ ધ્યાને હો મુજ ચિત્ત. હો. મુ.શ્રી. ૯ વિશ વિહરમાન તીર્થંકરનું સ્તવના સીમંધર, યુગમંધર બાહુ, ચોથા સ્વામી સુબાહુ, જંબૂઢીપ વિદેહે વિચરે, કેળલ કમલા નાહો; રે ભવિકા ! વિહરમાન જિન વંદો, આતમ પાપ નિકંદોરે. ભવિકા ૧ સુજાત, સ્વયંપ્રભ, કાષભાનન, અનંતવીર, ચિત્ત ધરિયે; સુરપ્રભ, સુવિશાળ, વજંધર, ચંદ્રાનન ધાતકીચે રે. ભવિકા ૨ ચંદ્રબાહુ, ભુજંગ ને ઇશ્વર, નેમિનાથ, વીરસેન, દેવજશા, ચંદ્રકશા, અતિવીર્ય, પુષ્કરદ્વીપ પ્રસન્ન રે. ભવિકા૦ ૩ આઠમી-નવમી-ચોવીસ-પચવીશમી, વિદેહ વિજય જયવંતા; દશલાખ કેવળી સો કોડ સાધુ, પરિવારે ગહગહંતા રે. ભવિકા ૪ ધનુષ પાંચસે ઉંચી સોહે, સોવન વરણી કાયા; દોષ રહિત સુર મહિત મહીતળ, વિચરે પાવન પાચા રે. ભવિકા ૫ ચોરાશી લાખ પૂરવ જિન જીવિત, ચોત્રીશ આતિશચધારી; સમવસરણ બેઠા પરમેશ્વર, પડિબોહે નરનારી રે. ભવિકા ૬ ખિમાવિજય જિન કરૂણાસાગર, આપ તર્યા પર તારે; ધર્મ નાયક શિવમારગ દાયક, જન્મ જરા દુઃખ વારે રે. ભવિકા છે For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (અનંતવીર્ય જિનનું સ્તવના (૨૦) અનંતવિરજ અરિહંત ! સુણો મુજ વિનતિ અવસર પામી આજ કહું જે દિલ છતી; આતમસત્તા હારી સંસારે હું ભમ્યો, મિથ્યા અવિરતિ રંગ કપાયે બહુ દયો. ૧ કોધ દાવાનલ દગ્ધ માનવિષધર ડો, માયાજાલે બદ્ધ લોભ અજગર ગ્રસ્યો; મન વચ કાયાના યોગ ચપળ થયા પરવશા, પુદ્ગલ પરિચય પાપતણી અનિશિ દશા. ૨ કામરાગે અણનાચ્યા સાંઢ પરે ધસ્યો, સ્નેહરાગની રાયે ભવપિંજર વસ્યો; દૃષ્ટિરાગરુચિ કાચપાચ સમકિત ગણું આગમરીતે નાથ ! ન નિરખું નિજપણું, ૩ ધર્મ દેખાડું માંડ, ભાંડ પરે અતિ લવું, “અરે અચરે રામ’ શક પરે જવું કપટપટું નટુવા પર મુનિમુદ્રા ઘરું, પંચવિષય સુખપોષ સદોષવૃત્તિ ભરું. ૪ એક દિનમાં નવ વાર “કરેમિ ભંતે' કરું, ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ ક્ષણ એક નવિ ; મા-સાહસ ખગ રીતિ નીતિ ઘણી કહું ઉત્તમ કુલવટ વાટ ન તે પણ નિરવહું. ૫ દીનદયાળ ! કૃપાળ ! પ્રભુ! મહારાજ ! છો, જાણ આગળ શું કહેવું? ગરીબનિવાજ છો; પૂરવ ઘાતકી ખંડ નલિની વિજયાવતી, નયરી અયોધ્યા નાયક, લાયક અતિપતિ. ૬ મેઘમહીપ મંગલાવતી સુત વિજયાવતી, આનંદન ગજલંછન જગ જન તારતિ; સમાવિજય જિનરાજ ! અપાય નિવારજો, વિહરમાન ભગવાન ! સુનજરે તાર. ૭ શ્રી સામાન્ય જિન સ્તવનો- ૨૬ો જિન તેરે ચરણ કી શરણ ગ્રહું. હૃદયકમલ મે ધ્યાન ધરત હું શિર તુજ આણ વહુ. જિન ૧ તુમ સમ ખોડ્યો દેવ ખલકમેં પેખ્યો નહી કબહું. જિન ૨ તેરે ગુણ કી જવું જપમાલા, અહનિશ પાપ દહું. જિન) ૩ મેરે મનકી તુમ સબ જાનો, ક્યાં મુખ બહોત કહું. જિન૦૪ For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહે જસવિજય કરો ત્યું સાહિબ, ક્યું ભવદુઃખ ન લહું. જિન છે ક્યું કર ભક્તિ કરું, પ્રભુ તેરી... ક્રોધ લોભ મદ માન વિષચ રસ, છાંડત ગેલ ન મેરી. ૧ કર્મ નચાવે તિમહિ નાચત, માયા વશ નટ ચેરી. ૨ દૃષ્ટિરાગ દૃઢ બંધન બાંધ્યો, નિકસન ન લહુ શેરી. ૩ કરત પ્રશંસા સબ મિલ અપની, પરનિંદા અધિકરી. ૪ કહત માન જિન ભાવ ભગતિ બિન, શિવગતિ હોત ન મેરી. ૫ જિગંદા પ્યારા, મુણિંદા પ્યારા, દેખો રે જિગંદા ભગવાન, દેખો રે જિગંદા પ્યારા... સુંદર રૂપ સ્વરૂપ વિરાજે, જગનાયક ભગવાન...૧ દરસ સરસ નિરખ્યો જિનજીકો, દાયક ચતુર સુજાણ...૨ શોક સંતાપ મિસ્યો અબ મેરો, પાયો અવિચલ ભાણ..૩ સફલ ભઈ મેરી આજકી ઘડીયાં, સફલ ભયે નિજ પ્રાણ... ૪ દરિસણ દેખત મિટ્યો દુઃખ મેરો, આનંદધન અવતાર... ૫ બેર ઘેર નહિ આવે, અવસર બેર બેર નહિ આવે. ક્યું જાણે શું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે. અવ૦ ૧ તન ધન જોબન સબહી જુઠો, પ્રાણ પલકમેં જાવે. અવ૦ ૨ તન છૂટે ધન કોન કામકો, કાહેરું કૃપણ કહાવે. અવ૦ ૩ જાકે દિલમેં સાચ બસત હૈ, તામું જૂઠ ન ભાવે. અવ૦ ૪ આનંદધન પ્રભુ ચલત પંથમે, સમર સમર ગુણ ગાવે. અવ૦ ૫ For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રગટ્યો પૂરણ રાગ મેરે પ્રભુજી, પ્રગટ્યો પૂરણ રાગ; જિન ગુણચંદ્ર કિરણશું ઉમટ્યો, સહજ સમુદ્ર અથાગ. પ્રભુ.... ૧ ધ્યાતા ધ્યેય ભયે દોઉ એકહું મિટ્યો ભેદકો ભાગ... કુલ વિદારી છલે જબ સરિતા, તબ નહિ રહત તડાગ. પ્રભુ. ૨ પૂરણ મન સબ પૂરણ દિસે, નહિ દુવિધાકો લાગ... પાઉ ચલત પનહિ જ પહેરે, તસ નહિં કંટક લાગ. પ્રભુ.. ૩ ભયો પ્રેમ લોકોત્તર જૂઠો, લોક બંધ કો ત્યાગ... કહો કોઉ કુછ હમ નવિ રૂચે, છુટી એક વીતરાગ. પ્રભુ... ૪ વાસિત હૈ જિન ગુણ મુજ દિલકું, જેસો સુરતરૂ બાગ.. ઔર વાસના લગે ન તાકું. જસ કહે તું બડભાગ. પ્રભુ. ૫ આજ મારા પ્રભુજી સામું જુઓને, સેવક કહીને બોલાવો રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાલ મનાવો. મોરા સાંઈરે. આજ૦ ૧ પતિત પાવન શરણાગત વત્સલ, જશ જગમાં ચાવો રે; મન રે મનાવ્યા વિણ નવિ મૂકું, એહિ જ મારો દાવો. મોરા૦ આજ૦ ૨ કબજે આવ્યાં હવે નહિ મુકું, જિહાં લગે તુમ સમ થાવું રે; જો તુમ ધ્યાન વિના શિવ લહીએ, તો તે દાવ બતાવો. મોરા આજ૦ ૩ મહાગોપ ને મહાનિર્ચામક, ઇણિ પરે બિરૂદ ધરાવો રે; તો શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહું શું કહાવો. મોરા આજ ૪ જ્ઞાનવિમલ ગુરનો નિધિ મહિમા, મંગલ એહિ વધાવો રે; અચલ અભેદપણે અવલંબી, અહનિશ એહિ દિલ ધ્યાવો. મોરા આજ પ For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ७ Acharya Shri Kailassagarsuri Gyanmandir મન મોહ્યું પ્રભુ ગુણ ગાનમાં.. કાલ અનંત ન જાણ્યો જોતાં, મોહ સુરાકે પાનમાં... ૧ એકેન્દ્રિ બિતિ ચઉરિન્દ્રિમાં, કાળ ગયો અજ્ઞાનમાં, હવે કોઈક પુણ્યોદય પ્રગટ્યો, આવી મિલ્યો પ્રભુ થાનમાં....૨ અંતર ભરમ ગયો સવિ દૂરે, તત્વ સુધારસ પાનમાં, પ્રભુ તુમ દૃષ્ટિ ભઈ મોહે ઉપર, અંતર આતમ સાનમાં....૩ દરસ સરસ દેખ્યો જિનજીકો, લગન લાગી તારે જ્ઞાનમાં, કેવલ કમલા કંત કૃપાનિધિ, ઔર ન દેખ્યો જહાનમાં....૪ અશરણ શરણ જગત ઉપકારી પરમાતમ શુચિ વાનમાં, “રામ” કહે તુજ આણ ભવોભવ, ધારી નય પરમાણમાં....૫ આનંદકી ઘડી આઈ, સખીરી આજ આનંદકી ઘડી આઈ. કરકે કૃપા પ્રભુ દરિશન દિનો, ભવકી પીડ મીટાઈ, મોહ નિદ્રાસે જાગૃત કરકે, સત્ય કી સાન સુણાઈ, ++++++++ ૩૫૩ નિત્યાનિત્યકા તોડ બતાકર, મિથ્યાદૃષ્ટિ હરાઈ, સમ્યજ્ઞાનકી દિવ્ય પ્રભાકો અંતરમેં પ્રગટાઈ, તનમન હર્ષ ન માઈ... સખીરી ૧. ત્યાગ વૈરાગ્ય સંયમ કે યોગ સે, નિઃસ્પૃહ ભાવ જગાઈ, સર્વસંગ પરિત્યાગ કરાકર, અલખ ધૂન મચાઈ, સાધ્ય સાધન દિખલાઈ... સખીરી ૨ અપૂર્વકરણ ગુણસ્થાનક સુખકર, શ્રેણી ક્ષપક મંડવાઈ, વેદ તિનોકા છેદ કરાકર, ક્ષીણ મોહી બનવાઈ, અપગત દુઃખ કહલાઈ... સખીરી ૩ For Private And Personal Use Only જીવન મુક્તિ દિલાઈ... સખીરી ૪ *********** Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ****** દ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ ભક્ત વત્સલ પ્રભુ કરૂણા સાગર, ચરણ શરણ સુખદાઈ, જશ કહે ધ્યાન પ્રભુ કા ધ્યાવત, અજર અમર પદ પાઈ, દ્વંદ સકલ મિટ જાઈ... સખીરી ૫ *** સકલ સમતા સુરલતાનો, તુંહિ અનુપમ કંદ રે, તુંહી કૃપારસ કનકકુંભો, તુંહિ જિણંદ મુણીંદ રે. પ્રભુ૦ ૧ પ્રભુ હિ તુંહિ, તુંહિ હિ, ચુંહિ ધરતા ધ્યાન રે; તુજ સ્વરૂપી જે થયા તેણે, લલ્લું તાહરૂં તાન રે. પ્રભુ૦ ૨ તુંહિ અળગો ભવથકી પણ, ભવિક તાહરે નામ રે; પાર ભવનો તેહ પામે, એહિ અચરિજ ઠામ રે. પ્રભુ૦ ૩ જન્મ પાવન આજ મારો, નિરખીયો તુજ નૂર રે; ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજૂર રે. એહ મારો અક્ષય આતમ, અસંખ્યાત પ્રદેશ રે; તાહરા ગુણ છે અનંતા, કિમ કરૂં તાસ નિવેશ રે ? પ્રભુ ૫ એક એક પ્રદેશ તારે ગુણ અનંતનો વાસ રે; એમ કરી તુજ સહજ મિલત હોવે જ્ઞાન પ્રકાશ રે. પ્રભુ ૬ પ્રભુ ૪ ધ્યાન ધ્યાતા ધ્યેય એકી, ભાવ હોયે એમ રે; એમ કરતાં સેવ્ય સેવક, ભાવ હોયે ક્ષેમ રે. For Private And Personal Use Only પ્રભુ (શુદ્ધ)એક સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે; જ્ઞાનવિમલ સૂરીંદ પ્રભુતા હોય સુજસ જમાવ રે. પ્રભુ૦ ૮ (૧૦ (રાગ - માયા નથી મૂકાતી) તું પ્રભુ મેરા મેં પ્રભુ તેરા, ખાસી ખીજમતગારી રે; પ્રીત બની અબ જિનજી તોશું, જૈસે મીન ને વારિ રે. તુ૦ ૧ ********** Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભોર ભયો સમકિત રવિ ઉગ્યો, મીટ ગઈ ‘શ્યણી અટારી રે; મિથ્યા તામસ દૂર થયું સવી, વિકસે પંકજ વારિ રે તું૨ દ્વાર તુમારે આન ખડાહે, સેવક જે નરનારી રે; દરસન દેજે દેવ દાસ કું, જાઉં તુમને બલિહારી રે તું. ૩ પર ઉપકારી જગહિતકારી, દાન અભય દાતારી રે; મહેર કરી મોહે પ્રભુ દીજે, ક્ષાયિક ગુણ ભંડારી રે તું. ૪ દીઠી અતિ મીઠી અમીરસ સમ, સુરત તુમ બહુ પ્યારી રે; અદ્ધિ કહે કવિ રૂપવિજયનો, ભવોભવ તુંહી આધારી રે તું. ૫ ૧ સવાર ૨ રાત્રી ૩ અંધારું જિનરાજ હમારે દિલ વસ્યા કિમ વસ્યા, કિમ વસ્યા કિમ વસ્યા ક્યું ધન મોર ચકોર કિશોરને, ચંદ્રકલા જેમ મન વસ્યા. જિ. ૧ વીતરાગ તુમ મુદ્રા આગે, અવર દેવ કહીએ કિશ્યા; રાગી હેપી કામી ક્રોધી, જે હોય તે તેહોની શી દશા. જિ. ૨ આધિ વ્યાધિ ભવની ભ્રમણા, અમથી તે સઘલા નશ્યા; જેણે તુમ સેવ લહીને છોડી, તેણે મધુમશ પર કર ઘસ્યા. જિ. ૩ મોહાદિક અરિચણ ગચા દૂરે, આપ ભચથી તે ખસ્યા; તાલી દેઇ સચણ સદાગમ, પ્રમુખ તે સવિ મન વસ્યા. જિ. ૪ પ્રભુ તુમ શાસન આગે અવરના, મત ભાસિત ફિક્કા જિસ્મા; આજ અમારે એહ શરીરે, હરખ રોમાંચિત ઉલ્લસ્યા. જિ. ૫ મિથ્યામત ઉગે બહુ પ્રાણી, જે હઠ વિષ ફરસે ડશ્યા; તે હવે જ્ઞાનવિમલ પ્રભુ પામી, સરસ સુધારસ મેં લહ્યા. જિ. ૬ For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-ઓઘો છે અણમુલો) મનમાં આવજો રે નાશ ! હુ થયો આજ સનાથ; જય જિનેશ નિરંજણો ભંજણો ભવદુઃખરાશ, રંજણો સવિ ભવિચિત્તાનો, મંજણો પાપનો નાશ. મનમાં. ૧ આદિ બ્રહ્મ તુ અનુપમ અબ્રહ્મ કીધાં દૂર; ભવભ્રમ સવિ ભાંજી ગયા, તુંહિ ચિદાનંદ સબૂર. મનમાં- ૨ વીતરાગ ભાવ ન આવહી, જિહાં લગી મુજને દેવ; તિહાં લગે તુમ પદ કમલની, સેવના રહે એ ટેવ. મનમાં ૩ ચલપિ તુમે અતુલબલી, ચશવાદ એમ કહેવાય; પણ કબજે આવ્યા મુજ મને, તે સહજથી ન જવાય. મનમાં ૪ મન મનાવ્યા વિણ માહરૂં, કેમ બંધનથી છુટાય ?; મનવંછિત દેતાં થકાં કાંઈ, પાલવડો ન ઝલાય. મનમાં ૫ હઠ બાલનો હોય આકરો, તે કહો છો જિનરાજ; ઝાઝું કહાવ્ય શું હોવે, ગિરૂઆ ! ગરીબ નિવાજ. મનમાં- ૬ જ્ઞાનવિમલ ગુણશી લહો, સવિ ભવિક મનના ભાવ; તો અક્ષય સુખલીલા દિયો, જિમ હોવે સુજસ જમાવ. મનમાં છે દરિશનકી અભિલાષી પ્રભુજી તેરે દરિ૦... સદા લગે મુજ પ્યારી પ્રભુજી તીન ભવનમેં ફીરકર આયો, કમેં હવે તેરા ભાસ... ૧ તુમ સરીખા નહીં દેવ અનેરા, સમજી આવે તેરી પાસ, શાંત સુધારસ ભવિજન પીકે, સફલ કરે નિજ આશ.. ૨ For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણ ગણતા કઈ પાર ન આવે, આતમ ગુણ કહેવાય, અનેક લક્ષણે શોભિત કાચા, દેખી જગત હરખાય... ૩ મોહ સુભટકા રાજ્ય વિખેરી, ખુલ ગયા જ્ઞાનપ્રકાશ, ભવ્ય મનુષ્ય કો શિવપંથ જોડી, મુક્તિપુરી લીચા વાસ.. ૪ ધર્મધોરી જિનરાજ કી ભક્તિ, આપે અક્ષય સુખ સાર, આળસ મૂકી જિનપદ ધ્યાવે, ઉતરે ભવજલ પાર... ૫ દોષરહિત અરિહંતને જાણી, દિલભરની મીટ જાય, પ્રેમ ધરી પ્રભુ ચરણે નમીને, માનવિજય ખુશ થાય... ૬ જિગંદા ! હે દિન કયું ન સંભારે............ સાહિબ તુમ અમ સમય અનંતો, ઇકઠા ઇણ સંસારે. જિ૦ ૧ આપ અજર અમર હોઈ બેઠે, સેવક કરીયે કિનારે; મોટા જેહ કરે તે છાજે, તિહાં કુણ તમને વારે ? ૦િ ૨ ત્રિભુવન ઠકુરાઈ અબ પાઈ, કહો તુમ હો કુણ સારે; આપ ઉદાસ ભાવમેં આયે, દાસકુ ક્યું ન સુધારે? જિ૩ તેહિ તેહિ તેહિ તેહિ, તેહિ જે ચિત્ત ધારે; ચાહિ હેતુ જે આપ સ્વભાવે, ભવજલ પાર ઉતારે. જિ. ૪ જ્ઞાનવિમલ ગુણ પરમાનંદે, સકલ સમીહિત સારે; બાહ્ય અત્યંતર ઇતિ ઉપદ્રવ, અરિચણ દૂર નિવારે. જિ. ૫ | કામ સુભટ ગયો હારી રે થાશું, કામ સુભટ ગયો હારી. રતિપતિ આણ વહે સહુ સુરનર, હરિહર બ્રહમુરારી રે થાશું..૧ ગોપીનાથ વિગોપીત કીનો, હર અર્વાગત નારી રે થાશું...૨ For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેહ અનંગ કિયો ચકચૂરણ, એ અતિશય તુજ ભારી રે થાશું...૩ તે સાચુ જિમ નીર પ્રભાવે, અગ્નિ હોત સવિ છારી રે થાશું...૪ પણ વડવાનલ પ્રબલ જબ પ્રગટે. તબ પીબત સવિ વારી રે થાશું... ૫ એણી પેરે તેં અતિ દહવટ કીનો, વિષય અરતિ-રતિ વારી રે થાશું...૬ નવિમલ પ્રભુ તું હિ નીરાગી, હોટો મહા બ્રહ્મચારી રે થાશે...૦ (અર્વાચિન હોવાની સંભાવના છે) મારી નાવલડી મઝધાર, તારો પ્રભુ એક જ છે આધાર, શાસન પામી તાહરૂં રે, ચિત્તા નહિ તલભાર, પૂરવના કોઈ અઢળક પુન્ય, દીઠો તુમ દેદાર. તારો. ૧ કાળ અનાદિની અંતરની, પ્રભુ વાત સુણાવું હું નાથ, કૃપા કરીને તું સાંભળજે, નથી બીજો સાંભળનાર તારો, ૨ દેવ નરકને મનુષ્ય-તિર્યંચમાં, દુઃખ સહ્યાં વારંવાર, વિષય કષાયમાં મસ્ત બનીને, ફૂલ્યો હું ફૂલણહાર. તારો૦ ૩ વાણી વિલાસો ને વિષય વિકારો, કાચા કુડુ કરનાર, ઇન્દ્રિયોની પ્રભુ વાસના ભૂંડી, લપટાણો તારણહાર. તારો. ૪ ક્રોધ કરીને માની બનીને, કપટ કીધા બહુવાર, સહુથી ભૂંડો લોભ ચંડાલ જે, પાપો કરાવે અપાર. તારો પ તું વિતરાગી ને હું અનુરાગી, ભક્તિ કરું ભારોભાર, ભ્રમર ઇલિકા ન્યાયે પ્રભુજી, દઇશું તુમ સમ નાથ. તારો૬ શાન્ત મુદ્રા તારી મુખની સુંદર, અખીયન છે અવિકાર, સવિકારી અમે આવ્યા શરણે, તાર તાર મુજ તાર. તારો છે મનમોહન પ્રભુ અરજ અમારી, સુણો ને આ વાર, “સુયશ' માગે સેવા તુમારી, તરવા ભવજલ પાર. તારો૮ For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનરાજ જગત હિતકારી, મૂર્તિ મોહનગારી રે, સકલકલાપૂરણ શશીની પરે, હું જાઉં બલિહારી રે..૧ દેહ સુગંધી રૂપ અનુપમ, અનુત્તર સુર છબી હારી રે, કમળસુગંધી શ્વાસ મનોહર, દ્રષ્ટિ સુધારસ ક્યારી રે...૨ તિન લોકમાં જાસ ન ઉપમા, જગદોત્તમ જયકારી રે, ચોવને ઇન્દ્રિય જયો થીર આસન, તત્વરૂચી સૂચી ધારી રે.. ૩ ભોગ કરમ ને રોગ તણી પરે, ભોગવે રાગ નિવારી રે, પરવાલા પરે બાહ્યરંગ ધરે, પણ અંતર અવિકારી રે..૪ હવે જગદીશ્વર દીક્ષા અવસર, જુએ અવધિ સંભારી રે, નવ લોકાંતિક સુર તિહાં આવી, કરે વિનંતિ મનોહારી રે ...૫ જય જગદીશ્વર જગદાનંદન, ધર્મ તીરથ વિસ્તારી રે, મોક્ષમારગ સુખસાગર માંહી, ઝીલાવો નરનારી રે ...૬ ધર્મપ્રભાવના કારણ જગપુર, અનુકંપા દિલધારી રે, વરસીદાન દીચે જગદીશ્વર, દારિદ્રયરોગ નિવારી રે ...૦ શ્રી જિન હાથે દાન ગ્રહે જે, ભવ્ય તેહ નરનારી રે, પ્રભુ કર પદ્મ ધરે જસ ઉપર, તે ચિદ્રુપના ધારી રે ...૮ (૧૮) શ્રુતજ્ઞાનાવરણી તણો, તું પ્રભુ તારણહાર !!! ક્ષણમેં શ્રુતકેવલી કર્યા, દેઈ ત્રિપ ગણધાર !!! ધન ધન શ્રી અરિહંતને રે, જેણે ઓળખાવ્યો લોક સલુણા... તે પ્રભુની પૂજા વિના રે, જનમ ગુમાવ્યો ફોક સલુણા... ૧ For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા... જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાન તણા બહુમાન સલુણા.. ૨ જ્ઞાન વિના આડંબરી રે, પામે જેમ અપમાન સલુણા... કપટક્રિયા જનરંજની રે, મનવૃત્તિ બગધ્યાન સલુણા. ૩ મત્સરી ખરમુખ ઉવલે રે, કરતા ઉગ્ર વિહાર સલુણા.. પાપભ્રમણ કરી દાખીચા રે, ઉત્તરાધ્યયન મોઝાર સલુણા... ૪ જ્ઞાન વિના મુક્તિ નહીં રે, કિરિયા જ્ઞાનીને પાસ સલુણા.. શ્રી શુભવીરની વાણીએ રે, શીવકમળા ધરવાસ સલુણા... ૫ વિનતી કૈસે કરેં સાંઈ મોરા.. વિનતી કૈસે કરૂં... ભક્તિમાર્ગ છે દોહીલડો, કિમ મન સ્થિર કરૂં... વિનતી. ૧ કાલ અનાદિ વહો મેરો તુમ વિણ, ભવવન માંહે ફીરૂં.. વિનતી. ૨ અબ તો ત્રિભુવન નાચક પેખ્યો, હરખે પાય પડું. વિનતી. ૩ ક્ય ફરી મળશો તેહ તો બતાવો, અવળો નહિ જગરૂ... વિનતી. ૪ દરિશન પીડ હૈ ચરણ તુમન કો, પરિચય તાસ કરું... વિનતી. ૫ જ્ઞાનવિમલ ગુણગણ મોતનકો, કંઠ સે હાર ધરૂં.... વિનતી. ૬ તેરે અનુભવ ચરણ વહાણસે, ભવજલ રાશિ તરૂં... વિનતી. ૭ (૨૦) (રાગ- મુજ પાપીને તું તાર..) મુજને ચિત્તમાં અવધાર હો પ્રભુજી: મુજને ચિત્તમાં અવધાર વિલંબ કિડ્યો છે અનંત શક્તિને, બાહ્ય ગ્રહીને મને તાર; હો પ્રભુજી ...૧ એ નિર્દભી દાસ છે આપનો, સ્વયંમુખે એમ કહી ભાખ; માહરે એક તું હી પણ તુજને, મુજ સરિખા કેઈ લાખ ...૨ For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir • પ્રભુ દરિશન અનુભવ અમૃતરસ, સરસ સુધારસ ચાખી; એહ મધુર આગે અધિક ન કાંઈ, દ્રાક્ષ સુધારસ સાખી ...૩ કઠિન કર્મના મર્મથી તાર્યા, સહેજે સુગુણ નરનાર; અમ સરીખા કહો કેમ વિસા, કીધા ના ભાવથી પાર. ...૪ મહરે ના કરો તો મૈત્રી ન રહે, નહિ અનાભોગ આચાર; દોષ અમારા ચિત્ત વિચાર્યા, તુમ તો નિષ્કારણ ઉપગાર. .૫ ત્રિકરણ ચોગે ત્રિગુણ અભેદે, તુમ આણા જિહાં હોય; જ્ઞાનવિમલ ગુણ ઉદય અહોનિશ, અંતર ભાવન હોય...૬ વિનતડી મન મોહન મારી સાંભળો, હું છું પામર પ્રાણી નિપટ અબુઝ જો; લાંબુ ટુંકું હું કાંઈ જાણું નહિ, ત્રિભુવન નાયક તાહરા ઘરનું ગુઝ જો. વિ૦ ૧. પહેલા છેલ્લા ગુણઠાણાનો આંતરો, તુજ મુજ માંહે આબેહુબ દેખાય જો; અંતર મેરૂ સરસવ બિંદુ સિંધુનો, શી રીતે હવે ઉભય સંઘ સંધાય જો. વિ૦ ૨ દોષ અઢારે પાપ અઢારે તેં તજ્યા, ભાવ દશાપણ દૂરે કીધી અઢાર જો; સઘળા દુર્ગુણ પ્રભુજી મેં અંગી કર્યા, શી રીતે હવે થાઉ એકાકાર જો. વિ૦ ૩. ત્રાસ વિના પણ આણા માને તાહરી, જડ ચેતન જે લોકાલોક મંડાણ જો; હું અપરાધી તુજ આણા માનું નહિ, કહો સ્વામિ કિમ પામું પદ નિવણ જો. વિ૦ ૪ અંતરમુખની વાતો વિસ્તારી કરું પણ ભીતરમાં કોરો આપો આપ જો; ભાવ વિનાની ભક્તિ લખી નાથજી, આશિષ આપો કાપો સઘળા પાપ જો. વિ૦ ૫ યાદશ આણા સુક્ષ્મતર પ્રભુ તાહરી, તાદશ રૂપે મુજથી કદી ન પળાય જો; વાત વિચારી ચિન્તા મનમાં મોટકી, કોઈ બતાવો સ્વામિ સરળ ઉપાય છે. વિ૦ ૬ અતિશય ધારી ઉપકારી પ્રભુ તું મળ્યો, મુજ મન માંહે પૂરો છે વિશ્વાસ જો; ધર્મરત્ન ત્રણ નિર્મલરત્ન આપજો, કરજો આતમ પરમાતમ પ્રકાશ જો. વિ. ૭ For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવ જીવન પ્રભુ હારા, અબોલડાં શાનાં લીધાં છે રાજ; તમે અમારા અમે તમારા, વાસ નિગોદમાં રહેતા. અબોલડાં. કાલ અનંત સનેહી પ્યારા, કદીય ન અંતર કરતા; બાદર સ્થાવરમાં બેહુ આપણ, કાલ અસંખ્ય નિગમતા. અબો. ૨ વિકલેન્દ્રિયમાં કાલ સંખ્યાતા, વિસર્યા નવિ વિસરતા; નરકસ્થાને રહ્યા બેહુ સાથે, તિહાં પણ બહુ દુઃખ સહતાં. અબો૦ ૩ પરમાધામી સનમુખ આપણ, ટગ ટગ નજરે જોતાં; દેવના ભવમાં એક વિમાને, દેવના સુખ અનુભવતાં. અબો. ૪ એકણ પાસે દેવશય્યામાં, રોઈ રોઈ નાટક સુણતાં; તિહાં પણ તમે અને અમે બેઉ સાથે, જિન જન્મ મહોત્સવ કરતા. અબો. ૫ તિર્યંચ ગતિમાં સુખદુઃખ અનુભવતા, તિહાં પણ સંગે ચલંતા; એક દિન સમવસરણમાં આપણ, જિનગુણ અમૃત પીતા. અબો૦ ૬ એક દિન તમે અને અમે બેઉ સાથે, વેલડીએ વળગીને ફરતા; એક દિન તમે અને અમે બેઉ સાથે, ગેડી દડે નિત્ય રમતા. અબોવે છે તમે અને અમે બેઉ સિદ્ધ સ્વરૂપી, એવી કથા નિત્ય કરતાં; એક કુલ એક ગોત્ર એક ઠેકાણે, એક જ થાળીમાં જમતા. અબો. ૮ એકદિન હું ઠાકોર તમે ચાકર, સેવા માહરી કરતા; આજ તો આપ થયા જગ ઠાકોર, સિદ્ધિ વધૂના પનોતા. અબો. કાલ અનંતનો સ્નેહ વિસારી, કામ કીધાં મનમગતા; હવે અંતર કેમ કીધું પ્રભુજી, ચૌદ રાજ જઈ પહોંતા. અબો. ૧૦ દીપવિજય કવિ રાજ પ્રભુજી, જગતારણ જગનેતા; નિજ સેવકને યશપદ દીજે, અનંત ગુણી ગુણવંતા, અબો. ૧૧ For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ- જીનરાજ નમો નારાજ નમો) જિનરાજે રે જિનરાજે રે, ત્રિભુવન ઠકુરાઈ છાજે રે; વર દુંદુભી ગુહરા વાજે રે, તસ નાદે અંબર ગાજે રે, ૧ તિહાં જાતિ વૈર સવિ ભાંજે રે, પરમત મદની લાજે રે; પ્રભુ ગિગડે બેઠા સોહે રે, ભવિજનના મનડાં મોહે રે. ૨ જિન તોરા નયનની બલીહારી રે, તોરે મુખડે ચંદ ઓવારી રે; જિન તોરી સરસ સુધારસ વાણી રે, મુજ લાગે અમીય સમાણી રે. ૩ દુઃખ તીલ પીલણ તે ધાણી રે, જે ભવિષે મનમાં આણી રે; એ તો સમકિતની સહિયાણી રે, આગમ પાઠે બંધાણી રે. ૪ ભામંડલ ભાઉ સવાઈ રે, પ્રભુ પંડે રહ્યું લચ લાઈ રે; સુરકૃત કુસુમવૃષ્ટિ ઉવાઈ રે, પ્રાતિહાર જ શોભા બનાઈ રે. ૫ મુજ નેક નજરશું નિહાળો રે, તારકનું બિરૂદ સંભાળો રે; શરણાગતને પ્રતિપાળો રે, મિસ્યામત વાસના ટાળો રે. ૬ સમકિત સુખલડી દીજે રે, એ તો કોડી પસાર કરીને રે, જિન સહજ શક્તિ મુજ દીપે રે, તો આપ બલે અરિ જિપે રે. . મારા કરમ ભરમ સવિ નાચે રે, તુમ નામ તણે સુપસાયે રે, જે જ્ઞાન વિમલ ગુણ વાંછે રે, આતમ પરમાતમ સાધે રે. ૮ છોડ જિનરાજ મુજ જન્મ સંકટથકી, અનંતભવ આવડ્યો લોકમાંહિ, ચરણ સ્વામી તણો શરણ પામ્યો નહિ, આવીયો હું હવે આપ છાંહિ. છોડ. ૧ પૃથ્વી અપ તેઉ વણ વાયુ આરંભ મેં, બીજી વનરાજી હરિફાય છેધા; ત્રસજીવ ત્રાસવ્યા બહુલ હિંસા કરી, તેણે બહુ કર્મના બંધ બાંધ્યા. છોડ૦ ૨ For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંહુગતે રડવડ્યો યોનિમાં આથડ્યો, પ્રાણીને દુખ દેઈ વૈર કીધા, કર્મ મૂકે નહિ કોઈને આપણું, બહુલ અવતાર સંસાર લીધા. છોડ. ૩ લાખ ચોરાશિ યોનિમાંહે બહુ ફર્યો, ચોનિયોનિ બહુ કષ્ટ પાયો; રાગને દ્વેષ અજ્ઞાનના ચોગથી, કામિની વિષયરસ અધિક કામ્યો છોડ૦ ૪ કોટિ આરંભ મેં ભર્મ ભૂલો ઘણો, કરમની જાલમાં નિબિડ બાંધ્યો; છોડ પ્રભુ માહરી કરમની ગાંઠડી ભાગ્યોગે કરી હૂંહિ લાધ્યો. છોડ૦ ૫ દાસ તાહરો હવે ચરણ મેં તુજ ગ્રહ્યા, જન્મ જાળ મુજ દૂર ટાળો; બિરૂદ તાહરો જસે ભગતવત્સલ તણો, એહની લાજ પ્રભુ આપ પાળો. છોડ૦ ૬ એકચિત્ત તુજ ભક્તિ જે આદરે, તું પ્રભુ તેહની ભગતે રીઝે, ઉદય નિત્ય આણ તુજ ચિત્તમાં ધારીને, સહજમાં મુક્તિના સુખ લીજે. છોડ છે ( ૨૫ શ્રી પ્રતિમા સ્થાપના સ્તવનો ભરદાદિકે ઉદ્ધારજ કીધાં, શરાજય મોઝાર; સોનાતણાં જેણે દહેરા બંધાવ્યા, રત્ન તણાં બિંબ સ્થાપ્યાં, હો ! કુમતિ કાં પ્રતિમા ઉત્થાપી ? એ જિનવચને સ્થાપી. હો! કુમતિ ૧ વીર પછી બસેં નેવ વરસે, સંપ્રતિરાય સુજાણ; સવા લાખ જિન દહેરા કરાવ્યા, સવા ક્રોડ બિંબ સ્થાપ્યા. હો ! કુમતિ. ૨ દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી, સૂમેં શાખ ઠરાણી ! છઠ્ઠા અંગે એ વીરે ભાખ્યું, ગણધર પૂરે છે સાખી હો! કુમતિo 3 સંવત નવ ગાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ ! આબુ તણાં જેણે દેહરાં કરાવ્યાં, પાંચ હજારબિંબ સ્થાપ્યાં. હો ! કુમતિ. ૪ સંવત અગીઆર, નવાણું વર્ષ, રાજા કુમારપાલ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, સાત હજાર બિંબ સ્થાપ્યાં. હો! કુમતિ ૫ સંવત બાર પંચાણું વર્ષે, વસ્તુપાલ તેજપાલ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યા, અગીયાર હજારબિંબ સ્થાપ્યાં. હો ! કુમતિ ૬ For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવત બાર બહોંતેર વર્ષે, ધન્નો સંઘવી જેહ ! રાણકપુરે જિન દેહરાં કરાવ્યા, કોડ નવાણું દ્રવ્ય ખરચ્યાં, હો! કુમતિo o સંવત તેર એકોતેર વરસે, સમરોશા ઓસવાળ; ઉધ્ધાર પંદરમો શત્રુંજય કીધો, અગીચાર લાખ દ્રવ્ય ખરચ્યો હો ! કુમતિ. ૮ સંવત સોલ વ્હોંતેર વરસે, બાદશાહને વારે; ઉધ્ધાર સોળમો શત્રુંજય કીધો, કરમાશાએ જશ લીધો. હો! કુમતિo ૯ જિનપ્રતિમા જિન સરખી જાણી, પૂજે ત્રિવિધ તુમે પ્રાણી ! જિન પ્રતિમામાં સંદેહ ન રાખો, વાચકજશની એ વાણી હો! કુમતિo ૧૦ શ્રી સિદ્ધપરમાત્માનું સ્તવન - ૨૬ (જીનજી ધ્યાવાજી મલ્લી જીનેસર) પરમ નિરંજન નાથ નમીજે, અવિકારી અવિનાશીજી; સહજાનંદ વિલાસી ચિદ્ધન, નિજગુણ રમણ ઉદાસી પ્રભુજી થાવુંજી, આતમતત્વ ઉજાસ એહથી પાવુંજી. પ્ર૦૧ કેવલજ્ઞાની કેવલદર્શી, અક્ષય અનંત સુખ ભોગીજી; સાયિક સમકિત સ્વરૂપ રમણતા, અક્ષરસ્થિતિ ગુણયોગી. પ૦૨ અરૂપી નિરંજન અગુરુલઘુતા, વીર્ય અનંત વિકાસજી; આત્મપ્રદેશ અવગાહન, નિજ સંપદ સુવિલાસ. પ્ર૦૩ બિહુ કાળના સવિ સુરગુણનું સુખ, વર્ગ અનંત કરાયજી; સિદ્ધ પ્રભુના સુખની આગળ, અનંત ભાગે નહિ થાય. પ્ર૦૪ કર્મ ઉપાધી નિવારીને પહોંચ્યા, અપુનર્ભવ શુભઠાણજી, સાતરાજ અળગા બેઠા પણ, રાખું મન શુભ ઝાણ. પ્ર૦૫ સિદ્ધસ્વરૂપ પરમેષ્ઠિ ગુણ, ગાતાં હર્ષ અપારજી; જિન ઉત્તમ પદ પદ્મ વંદનથી, રૂપવિજય ભવપાર. પ્રક For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (વિભાગ-૫) ૦ વિવિધ પર્વોના સ્તવનો છે | શ્રી પયુષણ પર્વના સ્તવનો : ૩ રીઝો રીઝો શ્રી વીર દેખી, શાસનના શિરતાજ; હરખો હરખો આ મોસમ આવી, પર્વ પર્યુષણ આજ. રી. ૧ પ્રભુજી દેવે પર્ષદામાંહે, ઉત્તમ શિક્ષા એમ; આળસમાં બહુ કાળ ગુમાવ્યો, પર્વ ન સાધો કેમ ? રી- ૨ સોનાનો રજકણ સંભાળે, જેમ સોની એક ચિત્ત; તેથી પણ આ અવસર અધિકો, કરો આતમ પવિત્ત. રી- ૩ જેને માટે નિશદિન રખડો, તજી ધરમના નીમ; પાપ કરો તો શિરપર બોજો,તો વ્યાજબી કિમ? રી૦ ૪ કોઈ ન લેશે ભાગ પાપનો, ધનનો લેશે સર્વ પરભવ જાતાં સાશ ધર્મનો, સાધો આ શુભ પર્વ. રી- ૫ સંપીને સમતાએ સુણજો, અઠ્ઠાઈ વ્યાખ્યાન; છઠ્ઠ કરજો શ્રી કલ્પસૂચનો, વાર્ષિક અઠ્ઠમ જાણ. રી- ૬ નિશીશમૂરની ચૂર્ણિમાંહે, આલોચના વખણાય; ખમીએ હોંશે સર્વ જીવને, જીવન નિર્મળ શાચ રી૦ ૦ ઉપકારી શ્રી પ્રભુની કીજે, પૂજા અષ્ટ પ્રકાર; ચેત્ય જુહારી ગુરુ વંદી, આવશ્યક બે કાળ. રી૦ ૮ પૌષધ ચોસઠ પ્રહરી કરતાં, જાયે કર્મ જંજાળ; પદ્મવિજય સમતા રસ ઝીલે, ધર્મે મંગળમાળ. રી- ૯ For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુણજો સાજન સંત પજુસણ આવ્યા રે...... તમે પુણ્ય કરો પુચવત, ભવિક મન ભાવ્યાં રે... વીર વિણેસર અતિ અલવેસર, વહાલા મારા, પરમેશ્વર એમ બોલે રે, પર્વમાંહે પજુસણ મોટાં, અવર ન આવે તસ તોલે. રે પy૦ ૧ 'ચઉપદમાં જેમ કેશરી મોટો, વહાલા-ખગમાં ગરૂડ તે કહીએ રે, નદીમાંહી જેમ ગંગા હોટી, નગમાં મેરૂ લહીએ રે. પજુ૦ ૨ ભપતિમાં ભરતેશ્વર ભાષ્યો, વહાલા દેવ માંહે સુરઇન્દ્ર રે, તીરથમાં શત્રુંજય દાખ્યો, ગ્રહગણમાં જેમ ચંદ્ર રે. પy૦ ૩ દશા દિવાળી ને વળી હોળી, વહાલાઅખાત્રીજ દિવાસો રે, બળેવ પ્રમુખ બહુલાં છે બીજાં, પણ નહિ મુક્તિનો વાસો રે. હજુ ૪ તે માટે તમે અમર પળાવો, વહાલા અઠ્ઠાઈ મહોત્સવ કીજે રે, અઠ્ઠમતપ અધિકાઈએ કરીને, નરભવ લાહો લીજે રે. પy૦ ૫ ઢોલ દદામા ભેરી નફેરી, વહાલા, કલ્પસૂત્રને જગાવો રે, ઝાંઝરનો ઝમકાર કરીને, ગૌરીની ટોળી મળી આવો રે. પy૦ ૬ સોના રૂપાના ફૂલડે વધાવો, વહાલા. કલ્પસૂત્રને પૂજે રે, નવ વખાણ વિધિએ સાંભળતા, પાપ મેવાસી ધ્રુજ્યા રે. પજુo ૦ એમ અઠ્ઠાઈ મહોત્સવ કરતાં, વહાલા બહજીવ જગ ઉદ્ધરીયા રે, વિબુધ વિમલ વર સેવક નય કહે, નવ નિધિ અદ્ધિ સિદ્ધિવરીયારે પy૦ ૮ ૧. ચાર પગપાળા, ૨ પક્ષીમાં, હાથી (રાગ-એક દિન કોશા ચિત્તરંગે) પ્રભુ વીર નિણંદ વિચારી, ભાખ્યાં પર્વ પજુસણ ભારી; આખા વર્ષમાં તે દિન મોટા, આઠે નહિ એમાં છોટા રે, For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *************** 25£ એ ઉત્તમને ઉપગારી, ભાખ્યા પર્વ પજુસણ ભારી. પ્રભુ૦ ૧ જેમ ઔષધ માંહિ કહીએ, અમૃતને સારૂં લહીએ રે; મહામંત્રમાં નવકાર મંત્ર. ભાખ્યાં પ્રભુ૦ ૨ વૃક્ષમાહિ કલ્પતરૂ સારો, એમ પર્વ પજુસણ ધારો રે; સૂત્રમાંહિ કલ્પ ભવતારી, ભાખ્યાં॰ પ્રભુ૦ ૩ તારાગણમાં જેમ ચંદ્ર, સુરવરમાંહી જેમ ઇન્દ્ર રે; સતીચોમાં સીતા નારી. ભાખ્યાં પ્રભુ ૪ જો બને તો અઠ્ઠાઈ કીજે, વળી માસખમણ તપ લીજે રે; સોલભથ્થાની બલિહારી. ભાખ્યાં પ્રભુ૦ ૫ નહિ તો ચોથ છઠ્ઠ તો લહીએ, અઠ્ઠમ કરી દુઃખ સહીયે રે, તે પ્રાણી જુજ અવતારી. ભાખ્યાં પ્રભુ૦ ૬ તે દિવસે રાખી સમતા, છોડો મોહ માયા ને મમતા રે; સમતારસ દિલમાં ધારી. ભાખ્યાં પ્રભુ પૂરવ તણો સાર લાવી, જેણે ક્લપસૂત્ર બનાવી રે; ભદ્રબાહુ વાર અનુસારી. ભાખ્યાં પ્રભુ૦ ૮ સોના રૂપાના ફૂલડાં ધરીએ, એ કલ્પની પૂજા કરીએ રે; એ શાસ્ત્ર અનોપમ ભારી. ભાખ્યાં પ્રભુ॰ ૯ ગીત ગાન વાજીંત્ર બજાવે, પ્રભુજીની આંગી રચાવે રે; કરે ભક્તિ વાર હજારી. ભાખ્યાં પ્રભુ ૧૦ સુગુરુ મુખથી એ સાર, સુણે અખંડ એકવીશ વાર રે; જાવે એહિજ ભવે શિવ પ્યારી. ભાખ્યાં ૦ પ્રભુ૦ ૧૧ એમ અનેક ગુણના ખાણી, તે પર્વ પજુસણ જાણી રે; સેવો દાન દયા મનોહારી. ભાખ્યાં પ્રભુ૦ ૧૨ ++++++++++++++ For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++++++++++++++++ ૩૬૯ શ્રી વીરભગવાનનું હાલરડું -૪ માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે, ગાવે હાલો હાલો હાલરવાના ગીત; સોના રૂપાને વળી રત્ન જડિયું પારણું રે, રેશમ દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે. હાલો૦ ૧ જિનજી પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે, હોશે ચોવીશમો તીર્થંકર જિન પરમાણ; કેશી સ્વામી મુખથી એહવી વાણી સાંભલી, સાચી સાચી હુઈ તે મ્હારે અમૃત વાણ. હાલો૦ ૨ ચૌદે સ્વપ્ન હોવે ચક્રી કે જિનરાજ, વીત્યા બારે ચક્રી નહિ હવે ચક્રીરાજ; જિનજી પાસ પ્રભુના શ્રીકેશી ગણધાર, તેહને વચને જાણ્યા ચોવીશમા જિનરાજ. હાલો૦ ૩ મ્હારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મ્હારી કૂખે આવ્યા તારણતરણ જહાજ; મ્હારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તો પુન્ય પનોતી ઇન્દ્રાણી થઈ આજ. હાલો૦ ૪ મુજને દોહલા ઉપન્યા બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તાહરા તેજના, તેં દિન સંભારું ને આનંદ અંગ ન માય. હાલો૦ ૫ For Private And Personal Use Only કરતલ પગતલ લક્ષણ એક હજારને આઠ છે; તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ; નંદન જમણી જંઘે લંછન સિંહ બિરાજતો, મેં તો પહેલે સ્વપ્ન દીઠો વિશવાવીશ. હાલો૦ ૬ ########## Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદન નવલા બંઘન નંદિવર્ધનના તમે, નંદન ભોજાઈઓના દીચર છો સુકુમાલ; હસશે ભોજાઈઓ કહી દીચર મારા લાડકા, હસશે રમશે ને વળી ઘૂંટી ખણશે ગાલ રે, હસશે રમશે ને વળી ઠંસા દેશે ગાલ. હાલો૦ ૦ નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છો, નંદન નવલા પાંચશે મામીના ભાણેજ છો; નંદન મામલીયાના ભાણે જ સુકુમાળ, હશશે હાથે ઉછાળી કહીને ન્હાના ભાણેજા, આંખો આંજીને વળી ટપકું કરશે ગાલ. હાલો૦ ૮ નંદન મામા મામી લાવશે ટોપી આંગલા, રતને જડી ઝાલર મોતી કસબી કોર, નીલા પીળાંને વળી રાતાં સરવે જાતિના, પહેરાવશે મામી માહરા નંદ કિશોર. હાલો૦ ૯ નંદન મામા મામી સુખલડી બહુ લાવશે, નંદન ગજવે ભરશે લાડું મોતીચૂર, નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણાં, નંદન મામી કહેશે જીવો સુખ ભરપૂર. હાલો૦ ૧૦ નંદન નવલા ચેડા મામાની સાતે સતી, હારી ભત્રીજી ને કહેન તમારી નંદ; તે પણ ગજવે ભરવા લાખણસાઈ લાવશે, તમને જોઈ જોઈ હોશ અધિકો પરમાનંદ. હાલો૦ ૧૧ રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘૂઘરો, વળી સૂકા મેના પોપટ ને ગજરાજ; સારસ કોયલ હંસ તીતરને વળી મોરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ. હાલો૦ ૧૨ For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છપ્પન કુમરી અમરી જલ કળશે નવરાવીઆ, નંદન તમને અમને કેલી ઘરની માંહી; ફૂલની વૃષ્ટિ કીધી રોજન એકને માંડલ, બહુ ચિરંજીવો' આશિષ દીઘી તુમને ત્યાંહી. હાલો૦ ૧૩ તમને મેરૂગિરિ પર સુરપતિએ નવરાવીઆ, નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય; મુખડા ઉપર વારૂ કોટી કોટી ચંદ્રમાં, વળી તન પર વારૂ ગ્રહગણનો સમુદાય. હાલો૦ ૧૪ નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજપર અંબાડી બેસાડી હોટે સાજ પસલી ભરશું શ્રીફલ ફોફળ નાગરવેલશું, સુખલડી લેશું નિશાળીયાને કાજ. હાલો૦ ૧૫ નંદન નવલા હોટા થાશો ને પરણાવશું, વહુ વર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખેસરખા વેવાઈ વેવાણોને પધરાવશું, વરવહુ પોંખી લેશું જોઈ જોઇને દેદાર. હાલો૦ ૧૬ પીચર સાસર હારા બેહુ પખ નંદન ઉજળા, મારી કૂખે આવ્યા તાત પનોતા નંદ; હારે આંગણે યુઠચા અમૃત દૂધે મેહુલા, હારા આંગણે ફલીઆ સુરતરૂ સુખના કંદ. હાલો૦ ૧૦ ઇણિ પરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું. જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ બીલીમોરા નગરે વર્ણવ્ય વીરનું હાલરું, જય જય મંગલ હો દીપવિજય કવિરાજ. હાલો૦ ૧૮ ૧ કરતલ-હાથના તળીએ ૨. પગતલ-પગના તળીયાં, ૩ પખ-પક્ષ For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વીર પ્રભુનું ૨૦ ભવનું સ્તવન-પી. દુહા શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય. ૧ સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; જો વલી સંસારે ભમે, તો પણ મુગતે જાય. ૨ વીર જિનેશ્વર સાહેબો, ભમિયો કાળ અનંત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત. ૩ ઢિાળ પહેલી પહેલે ભવે એક ગામનો રે, રાય નામે નયસાર; કાષ્ટ લેવા અટવી ગયો રે, ભોજન વેળા થાય રે, પ્રાણી ! ધરિચે સમકિત રંગ, જિમ પામિયે સુખ અભંગ રે, પ્રાણી ! ધરિયે સમકિત રંગ ૧ મન ચિંતે મહિમા નીલો રે, આવે તપસી કોય; દાન દેઈ ભોજન કરું રે, તો વંછિત ફળ હોય રે. પ્રાણી. ૨ મારગ દેખી મુનિવરા રે, વંદે દેઈ ઉપયોગ; પૂછે કેમ ભટકો ઇહાં રે? મુનિ કહે સાર્થ વિયોગ રે. પ્રાણી૩ હરખભેર તેડી ગયો રે, પડિલાન્યા મુનિરાજ; ભોજન કરી કહે ચાલીએ રે, સાથે ભેળાં કરું આજ રે. પ્રાણી ૪ પગવટીયે ભેળાં કર્યા રે, કહે મુનિ દ્રવ્ય એ માગ સંસારે ભૂલા ભમો રે, ભાવ મારગ અપવર્ગ રે. પ્રાણી૫ દેવગુરુ ઓળખાવિયાં રે, દીધો વિધિ નવકાર; પશ્ચિમ મહાવિદેહમાં રે, પામ્યો સમકિત સાર રે. પ્રાણી. ૬ For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભધ્યાને મરી સુર હુઓ રે, પહેલા સ્વર્ગ મોઝાર; પલ્યોપમ આયુ રચવી રે, ભરત ઘરે અવતાર રે. પ્રાણી છે નામે મરિચી ચૌવને રે, સંચમ લીચે પ્રભુ પાસ; દુષ્કર ચરણ લહી થયો રે, ત્રિદંડિક શુભ વાસ રે. પ્રાણી૮ ૧. પગવાટી-પગદંડી, ૨ વિજોગ-વિયોગ ઢિાળ બીજી નવો વેષ રચે તેણી વેળા, વિચરે આદિશ્વર ભેળા, જળ થોડે સ્નાન વિશેષ પગ પાવડી ભગવે વેષે. ૧ ઘરે ત્રિદંડ લાકડી હોટી, શિર મુંડણ ને ધરે ચોટી; વળી છત્ર વિલેપન અંગે, થલથી વ્રત ધરતો રંગે. ૨ સોનાની જનોઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે; સમોસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ. ૩ જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરીચિ નામ; વીર નામે થશે જિન છેલ્લાં, આ ભરતે વાસુદેવ પહેલાં. ૪ ચક્રવર્તિ વિદેહે શાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે; મરિચીને પ્રદક્ષિણા દેતા નમી વંદીને એમ કહેતા. ૫ તમે પુજાર્યવંત ગવાશો, હરિચક્રી ચરમ જિન થાશો નવિ વંદું ત્રિદંડિક વેષ, નમું ભક્તિયે વીર જિનેશ. ૬ એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી મન હર્ષ ન માવે; હારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચકી બાપ. ૭ અમે વાસુદેવ ધુર થઈશું, કુલ ઉત્તમ હારું કહીશું; નાચે કુળમદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણ. ૮ એક દિન તનુ રોગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે; ત્યારે વંછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક. ૯ For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશના સણી દીક્ષા વાસે, કહે મરિચી લીયો પ્રભુ પાસે રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. ૧૦ તુમ દરશને ધરમનો વ્હેમ, સુણી ચિંતે મરિચી એમ; મુજ ચોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો. ૧૧ મરિયી કહે ધર્મ ઉભયમાં, લીચે દીક્ષા ચૌવન વચમાં એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર. ૧૨ લાખ ચોરાશી પૂરવ આચ, પાળી પાંચમે સર્ગ સિધાય; દશ સાગર જીવિત ત્યાંહી, શુભવીર સદા સુખમાંહી. ૧૩ (ઢાળ ત્રીજી પાંચમે ભવ કોલ્લાગાસન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેષ; એંશી લાખ પૂરવ અનુસરી, ગિદંડીચાને વેષે મરી. ૧ કાલ બહુ ભમીયો સંસાર, ગુણાપુરી છઠ્ઠો અવતાર બહોંતેર લાખ પૂરવને આચ, વિપ્ર ત્રિદંડી વેષ ધરાય. ૨ સૌઘર્મે મધ્ય સ્થિતિએ થયો, આઠમે ચેત્ય સન્નિવેષે ગયો; અગ્નિધોત દ્વિજ ત્રિદંડીચો, પૂર્વ આયુલાખ સાઠે મૂઓ. ૩ મધ્ય સ્થિતિએ સુર સ્વર્ગ ઇશાન, દશમે મંદર પુર દ્વિજઠાણ; લાખ છપ્પન પૂરવ આયુધરી અગ્નિભૂતિ ત્રિદંડીક મરી. ૪ ત્રીજે સરગે મધ્યાયુ ધરી, બારમે ભાવે શ્વેતાંબીપુરી; પૂરવ લાખ ચુમ્માળીશ આય, ભારદ્વીજ ત્રિદંડીક થાય. ૫ તેરમે ચોથે સ્વર્ગે રમી, કાળ ઘણો સંસાર ભમ; ચઉદમે ભવ રાજગૃહી થાય, ચોત્રીસ લાખ પૂરવનું આય. ૬ થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સ્વર્ગે મરીને ગયો; સોળમે ભવ કરોડ વરસનું આય, રાજકુમાર વિશ્વભૂતિ થાય. ૭ For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંભૂતિમુનિ પાસે અણગાર, દુષ્કર તપ કરી વરસ હજાર; માસખમણ પારણે ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા. ૮ ગાયે હસ્યા મુનિ પડીયા વસા, વિશાખાનંદી પિતરિયા હરચા; ગશૃંગ મુનિ ગરવે કરી, ગયણ ઉછાળી ધરતી પરી. ૯ તપ બળથી હોજ્યો બળ ઘણી, કરી નિયાણું મુનિ અણસણી; સારમે મહાશુકે સુરા, શ્રી શુભવીર સાર સાગરા. ૧૦ ૧. દ્વિજ-બ્રાહ્મણ, ૨ સરગે-સ્વરગે, ૩. વસા-પૃથ્વી ( ઢાળ ચોથી અઢારમે ભાવે સાત, સુપન સૂચિતસતિ, પોતનપૂરીએ પ્રજાપતિ રાણી મૃગાવતી; તસ સુત નામે ત્રિપૃષ્ઠ, વાસુદેવ નીપજા, પાપ ઘણું કરી, સાતમી નરકે ઉપન્યા. ૧ વીશમે ભવ થઈ સિંહ, ચોથી નરકે ગયા, તિમાંથી આવી સંસારે, ભવ બહુલાં થયા; બાવીશમે નર ભવ લહી, પુણ્ય દશા વર્યા, રાવીશમે રાજધાની,મૂકાએ સંચર્ચા. ૨ રાય ધનંજય ધારણી રાણીએ જનમિયા, લાખ ચોરાશી પૂરવ આયુ જીવિઆ; પ્રિચમિશ નામે ચક્રવર્તી દીક્ષા લહી, કોડી વરસ ચારિશ દશા પાળી સહી. ૩ મહાશુકે થઈ દેવ ઇણે ભારતે ચવી, છરિકા નગરીચે જિતશશુ રાજવી; ભદ્રામાય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી, નંદન નામે પશે દીક્ષા આચરી. ૪ For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ ન અગીચાર લાખને એંશી હજાર છસ્સે વળી, ઉપર પીસ્તાળીશ અધિક પણ દિન ૩ળી; વીશ સ્થાનક માસનમણે, જાવજીવ સાધતા, તિકર નામ કર્મ તિહાં નિકાચતા. ૫ લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા, છબ્લીશમે ભવ પ્રાણત કલ્પ દેવતા; સાગર વીશનું જીવિત સુખભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજો હવે. ૬ : ૨ ઢિાળ પાંચમી નયર માયણકુંડમાં વસે રે, મહારદ્ધિ કાષભદત્ત નામ; દેવાનંદા દ્વિજશ્રાવિકા રે, પેટ લીધો પ્રભુ વિસરામ રે, ભવિકા! પેટ લીધો પ્રભુ વિસરામ રે. ભ૦ ૧ વ્યાશી દિવસને અંતરે રે, સુર હરિણગમેષી આય; સિદ્ધારશ રાજા ઘરે રે, ત્રિશલા કુખે છટકાય રે. ભ૦ ૨ નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવીચ ઓચ્છવ કીધ; પરણી યશોદા ચવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. ભ૦ ૩ સંસાર લીલા ભોગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે હુઆ કેવળી રે, શિવવહુનું તિલક શિર દીધ રે. ભ૦ ૪ સંઘ ચતુર્વિઘ થાપીયો રે, દેવાનંદા ઋષભદત્ત પ્યાર; સંયમ દેઈ શિવ મોકલ્યાં રે, ભગવતી સૂત્રે અધિકાર રે. ભ૦ ૪ ચોત્રાશ અતિશય શોભતા રે, સાથે ચઉદ સહસ અણગાર, છત્રીસ સહસ તે સાધવી રે. બીજો દેવ દેવી પરિવાર રે. ભ૦ ૬ ત્રીશ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; બહોંતેર વરસનું આઉખું રે, દિવાળીચે શિવપદ લીધ રે. ભ૦ ૦ For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદિ અનંત નિવાસ; મોહરાયમલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશ રે. ભ૦ ૮ તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ માવે લોકાકાશ; તો અમને સુખીયા કરો રે, અમે ધરીચે તુમારી આશ રે. ભ૦ ૯ અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીયે કુમતિનો લેશ રે. ભ૦ ૧૦ હોટાનો જે આશરો રે, તેથી પામીયે લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે. ભ૦ ૧૧ (II કળશ છે ઓગણીશ એકે વરસ છેકે, પૂર્ણિમા શ્રાવણ વરો; મેં થયો લાયક વિશ્વનાયક, વર્ધમાન જિનેશ્વરો, સંવેગ રંગ તરંગ ઝીલે, જસ વિજય સમતા ધરો; શુભવિજય પંડિત ચરણ સેવક વીરવિજય જય જયકરો. ( છ અઠ્ઠાઈનું સ્તવન-કો સ્યાદ્વાદ શુદ્ધોદધિ, વૃદ્ધિ હેતુ જિનચંદ; પરમ પંચ પરમેષ્ઠિમાં, તાસ ચરણ સુખકંદ. ૧ ત્રિજગ ગોચર નામ જે, ધ્યાવે નિજ મન નેહ; થઈ લોકોત્તર તે સદા, પામે શિવવધૂ ગેહ, ૨ પંચ વરણ અરિહા વિભ, પંચ કલ્યાણક ધ્યેય; પણ્ અઠ્ઠાઈ સ્તવના શ્ય, પ્રણમી અનંત ગુણગેહ. ૩ ઢિાળ ૧ લી | (રાગ - સિદ્ધચક પદ વંદો) ચૈત્ર માસે સુદિ પક્ષમાં રે, પ્રથમ અઠ્ઠાઈ સંયોગ, જિહાં સિદ્ધચક્રની સેવના રે, અધ્યાતમ ઉપયોગ રે, For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવિકા પર્વ અઠ્ઠાઈ આરાધ મનવાંછિત સુખ સાધરે ભવિકા ! પર્વ અઠ્ઠાઈ આરાધ. ભ૦ ૧ લોચન કર્ણ યુગલ મુખે રે, નાસિકા અનિલાડ, તાલુ શિર નાભિ હદે રે, ભ્રકુટિ મધ્યે ધ્યાન પાઠ રે. ભ૦ ૨ પંચ પરમેષ્ઠી ત્રિકાળના રે, ઉત્તમ ચઉ ગુણ કંત, શાશ્વતા પદ સિદ્ધચક્રના રે, વંદતા પુજ્ય મહંત રે ભ૦ ૩ આલંબન સ્થાનક કહાં રે, જ્ઞાનીએ તેહ મોઝાર; તેહમાં વિગત વિષયપણે રે, ચિત્તમાં એક આધાર રે. ભ૦ ૪ અષ્ટકમલ દલ કર્ણિકા રે, નવપદ થાપો ભાવ; બાહિર યંત્ર રચી કરી રે, ધારો અંતર અનુભાવ રે. ભ૦ ૫ આસો સુદિ સાતમ થકી રે, બીજી અઠ્ઠાઈ મંડાણ; ત્રણસેં છેતાલીસ ગુણે કરી રે, અસિયા ઉસાદિક ધ્યાન રે. ભ૦ ૬ ઉત્તરાધ્યયન ટીકા કહે રે, એ દોચ શાશ્વતી યાત્ર; કરતા દેવ નંદીશ્વરે રે, નર જિનઠામ સુપાત્ર રે. ભ૦ ૦ ઢિાળ ૨ જી] (રાગ : જાત્રા નવાણું કરીએ) અષાઢ ચોમાસાની અઠ્ઠાઈ જિહાં અભિગ્રહ અધિકાઈ; કૃષ્ણ કુમારપાળ પરે પાળો, જીવદયા ચિત્ત લાઈ રે, પ્રાણી અઠ્ઠાઈ મહોચ્છવ કરીયે, સચિત્ત આરંભ પરિહરિયે રે. ૧ દિસિગમન તો વર્ષા સમયે, ભક્ષ્યાભસ્થ વિવેક; અછતિ વસ્તુ પણ વિરતિએ, બહુફલ વંકચૂલ સુવિવેકરે. પ્રા. ૨ જે જે દેહે ગ્રહીને મૂક્યા, તેહથી જે હિંસા થાય; પાપ આકર્ષણ અવિરતિ યોગે, તે જીવે કર્મ બંધાય રે. પ્રા૦ ૩ For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાયક દેહના જીવ જે ગતિમાં, વસિચા તસ હોય કર્મ રાજા રંકને કીરિયા સરિખી, ભગવતિ અંગનો મર્મ છે. પ્રા. ૪ ચોમાસી આવશ્યક કાઉસ્સગ્નમા, પંચશત માને ઉસાસ છઠ્ઠ તપની આલોચણ કરતાં, વિરતિ ધર્મ ઉજાસ રે પ્રા. ૫ ઢિાળ ૩ જી. (રાગ-જિન જગ્ગાજી) કાર્તિક સુદિમાંજી, ધરમ વાસર આરાધીચે, વળી ફાગુનેજી, પર્વ અઠ્ઠાઈ સંભારીયે, ત્રણ અઠ્ઠાઈજી, ચઉમાસી ત્રણ કારિણી, ભવિ જીવનાંજી, પાતિક સર્વ નિવારણી. ૧ ત્રુિટક) નિવારણી પાતકતણી એ જાણી, અવધિજ્ઞાને સુરવરા; નિકાચ ચારના ઇંદ્ર હર્ષિત, વંદે નિજ નિજ અનુચરા; અઠ્ઠાઈ મહોત્સવ કરણ સમયે, શાશ્વતા એ દેખીયે, સવિ સજ્જ થાઓ દેવદેવી, ઘંટાનાદ વિશેષી. ૨ 8ળ વલી સુરપતિજી, ઉદ્ઘોષણા સુરલોકમાં, નિપજાવીજી, પરિકર સહિત અશોકમાં, દ્વીપ આઠમેજી, નંદીશ્વર સવિ આવીયા, સાસય પડિમાનજી, પ્રણમી વધારે ભાવીયા. ૩ ત્રુિટક) ભાવીચા પ્રણમી વધાવી પ્રભુને, હર્ષ બહુલે નાચતા, બત્રીસ વિધના કરીચ નાટક, કોડી સુરપતિ માચતા; For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮૦ www. kobatirth.org ********** Acharya Shri Kailassagarsuri Gyanmandir હાથ જોડી માન મોડી, અંગ ભાવ દેખાવતી, અપચ્છરા રંભા અતિ અચંભા, અરિહા ગુણ આલાવતી. ૪ ઢાળ ત્રણ અઠ્ઠાઈમાં જી, ષટ્ કલ્યાણક જિનતણાં, તિમ વળી આલયજી, બાવન જિનનાં બિંબ ઘણાં; તસ સ્તવનાજી, અદ્ભુત અર્થ વખાણતાં, ઠામે પહોંચેજી, પછે જિન નામ સંભારતા. ૫ ત્રોટક સંભારતાં પ્રભુ નામ નિશદિન, પર્વ અઠ્ઠાઈ મન ધરે, સમકિત નિર્મલ કરણ કારણ, શુભ અભ્યાસ એ અનુસરે; નરનારી સમકિતવંત ભાવે, એહ પર્વ આરાધશે, વિઘ્ન નિવારે તેહનાં સવિ, સૌભાગ્ય લક્ષ્મી વાધશે. ૬ ઢાળ ૪ થી (રાગ - અરિહંત પદ ધ્યાતો થકો, સંભવ જિનવર વિનતિ) પર્વ પર્યુષણમાં સદા, અમારી પડહો વજડાવો રે; સંઘ ભગતિ દ્રવ્ય ભાવથી, સાહસ્મિવચ્છલ શુમંડાવરે, મહોદય પર્વ મહિમા નિધિ. સાહમ્મિવચ્છલ એકણ પાસે, એકત્ર ધર્મ સમુદાય રે; બુદ્ધિ તુલાયે તોલીયે રે, તુલ્ય લાભ ફળ થાય રે. મહો૦ ૨ ૧. ઉદાયી ચરમ રાૠષિ, તિમ કરો ખામણાં સત્ય રે; મિચ્છામિ દુક્કડ દેઈને, ફરી સેવે પાપવંત રે. મહો૦ ૩ તે કહ્યા માયા મૃષાવાદી, આવશ્યક નિર્યુક્તિ માંહી રે; ચૈત્ય પ્રવાડી કીજીયે, પૂજા ત્રિકાલ ઉચ્છાંહીં રે, મહો ૪ For Private And Personal Use Only ++++++++++++++++++++ Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેલ્લી ચાર અઠ્ઠાઇએ, મહા મહોત્સવ કરે દેવા રે; જીવાભિગમ છમ ઉચ્ચરે, પ્રભુ શાસનના એ મેવા રે. મહો. ૫ ઢાળ ૫ મી) (રાગ - આઠ પ્રભાવ પ્રવચનના) અઠ્ઠમનો તપ વાર્ષિક પર્વમાં, શલ્ય રહિત અવિરૂદ્ધ રે; કારક સાધન પ્રભુના ધર્મનો, ઇચ્છારોધે હોય શુદ્ધ રે. તપને સેવો રે કંતા વિરતિના. તપ૦ ૧ એકસો વર્ષે રે છૂટે કરમથી, નારકી તેતો અકામ રે; પાપ રહિત હોચ નવકારશી થકી, સહસ તે પોરસી ઠામ રે. તપ૦ ૨ વધતો વધતો રે તપ કરવા થકી, દશ ગુણો લાભ ઉદાર રે; દશ લાખ કોડી વરસનું અઠ્ઠમે, દુરિત માટે નિરધાર રે. તપ૦ ૩ પચાસ વરસ સુધી તપ્યાં લક્ષ્મણા, માયાતપ નવિ શુદ્ધ રે, અસંખ્ય ભવ ભમ્યા એક કુવચન થકી, પદ્મનાભ વારે સિદ્ધ રે. તપ૦ ૪ આહાર નિરીહતા રે સફતપ કહ્યો, બાહ્ય અત્યંતર તત્તરે; ભવોદધિ સેતુ રે અઠ્ઠમ તપ જાણી, નાગકેતુ ફલ પત્ત રે તા. ૫ [ ઢાળ ૬ ઠ્ઠી. (રાગ - સાંભળજો મુનિ) વાર્ષિક પડિક્કમણાં વિષે, એક હજાર શુભ આઠ રે; સાસ ઉસાસ કાઉસ્સગ્ન તણાં, આદરી તો કર્મકાઇ રે, પ્રભુ તુજ શાસન અતિ ભલું. પ્ર. ૧ દુગલખ ચઉસ, અડ કહ્યાં, પલ્સ પણચાલી હજાર રે, નવ ભાગે પલ્યનાં ચઉ રહ્યાં, સાસમાં સુર આયુ સાર રે. પ્ર. ૨ For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓગણીશ લાખને ગેસઠ,સહસ બસે સડસઠ્ઠ રે, પલ્યોપમ દેવનું આઉખું નવકાર કાઉસ્સગ્ગ જિદ્દ રે. પ્ર. ૩ એકસઠ લાખને પણતીસા, સહસ બસે દશ જાણ રે; એટલા પલ્યનું સુર આઉખું લોગસ્સ કાઉસગ્ગ માનશે. પ્ર. ૪ ધેનુ ચણ રૂપે રે જીવનાં, અચલ છે આઠ પ્રદેશ રે; તેહ પર સવિ નિર્મલ કરો, પર્વ અઠ્ઠાઈ ઉપદેશ રે. પ્ર. ૫ ઢિાળ ૭ મી (રાગ - જગજીવન જગવાહલો) સોહમ કહે જંબુ પ્રત્યે, જ્ઞાનાદિ ધર્મ અનંત રે; વિનીત, અર્થ પ્રકાશે વીરજી, તિમ મેં રચિયો સિદ્ધાંત રે. વિનીત, પ્રભુ આગમ ભલો વિશ્વમાં. ૧ પટુ લાખ ત્રણસેં તેત્રીસ, એગુણસદ્દી હજાર રે; વિ. પીસ્તાલીશ આગમતણી, સંખ્યા જગદાધાર રે. વિ. પ્ર. ૨ આથમે જિન કેવલ રવિ, શ્રુત દીપકથી વ્યવહાર રે; વિ. ઉભય પ્રકાશક સૂત્રનો, સંપ્રતિ બહુ ઉપકાર રે. વિ૦ પ્ર૦ ૩ પુન્ય ક્ષેત્રમાં સિદ્ધગિરિ, મંત્રમાંહે નવકાર રે; વિ. શુક્લ ધ્યાન છે ધ્યાનમાં, કલ્પસૂત્ર તિમ સાર રે. વિ. પ્ર. ૪ વીરવર્ણન છે જેહમાં શ્રી પર્વે તસુ સેવ રે; વિ. છઠ્ઠ તપે કલ્પ સુણે મુદા, ઉચિત વિધિ તતખેવ રે. વિ. પ્ર. ૫ (ઢાળ ૮મી) (રાગ - આંખડીયે રે મેં આજ) નેઉ સહસ સંપ્રતિ નૃપે રે, ઉદ્ધર્યા જેન પ્રાસાદ રે; છત્રીસ સહસ નવાં કર્યા રે, નિજ આયુ દિનવાદ રે; મનને મોદે રે, પૂજે પૂજી મહોદય પર્વ મહોત્સવ મોટે રે. ૧ For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસંખ્ય ભરતના પાટવી રે, અઠ્ઠાઈ ધર્મના કામી રે; સિદ્ધગિરિએ શિવપુરી વર્યા રે, અજરામર શુભ કામ રે મ૦ ૨ યુગ પ્રધાન પૂરવ ઘણી રે, વીરસ્વામી ગણાધાર રે, નિજ પિતુ મિત્ર પાસે જઇ રે, ચાચ્યાં ફૂલ તૈયાર રે. મ૦ ૩ વીસ લાખ ફૂલ લેઇને રે, આવ્યાં ગિરિ હિમવંત રે; શ્રી દેવી હાથે લીધો રે, મહા કમલ ગુણવંત રે. મ૦ ૪ પછી જિનરાગીને સોંપીચા રે, સુભિક્ષ નયર મોઝાર રે; સુગત મત ઉચ્છદીયો રે, શાસન શોભા અપાર રે. મ૦ ૫ ઢિાળ ૯ મી (રાગ - મનના મનોરથ સવિ) પ્રાતિહારજ અડ પામીએ એ, સિદ્ધ પ્રભુના ગુણ આહ, હરખ ધરી સેવીયે એ. જ્ઞાન દર્શન ચારિત્રના એ, આઠ આચારનાં પાઠ; હરખ૦ સેવો એવો પર્વ મહંત. હરખ૦ ૧ પવચણ માત અડસિદ્ધિનું એ, બુદ્ધિ ગુણ અડ દ્રષ્ટિ; હરખ૦ ગણિ સંપદ અલ સંપદા એ, આઠમી ગતિ દીએ પુષ્ટિ. હરખ૦ ૨ આઠ કર્મ અપ દોષને એ, અડ વિધ મદ પરમાદ; હરખ૦ પરિહરી આઠ કારણ ભજી એ, આઠ પ્રભાવક વાદ. હરખ૦ ૩ ગુર્જર દિલ્હી દેશમાં એ, અકબરશાહ સુલતાન; હરખ૦ હીરજી ગુરુનાં વચણથી એ, અમારિપડહ વિતાન. હરખ૦ ૪ સેનસૂરિ તપગચ્છમણિ એ, તિલક આણંદ મુણિંદ, હરખ૦ રાજમાન રિદ્ધિ લહે એ, સૌભાગ્ય લક્ષ્મી સૂરદ. હરખ૦ ૫ સેવો એવો પર્વ મહંત પૂજે જિનપદ અરવિંદ. હરખ૦ પૂરવ પુષ્ય સુખકંદ, હ. પ્રગટે પરમાનંદ હ. કહે એમ લક્ષ્મી સૂરિદ. હરખ૦ ૬ For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કળશઃ એમ પાસ પ્રભુ સુપસાય પામી, નામી અઠ્ઠાઈ ગુણ કહ્યા, ભવિ જીવ સાધો નિત્ય આરાધો, આત્મધર્મે ઉમણાં; સંવત જિન અતિશય વસુ શશી, ચૈત્રી પુનમે ધ્યાઈચા; સોભાગ્યસૂરિશિષ્ય લક્ષ્મી સૂરિ, બહુ સંઘ મંગલ પાઈયા. શ્રી મહાવીરસ્વામિના પંચ કલ્યાણકનું સ્તવન-૭ (રાગ - મેતારક મુનિવર ધન ધન) સરસ્વતી ભગવતી ! દીઓ મતિ ચંગી, સરસ સુરંગી વાણ; તુજ પસાચ માય ! ચિત્ત-ધરીને, જિનગુણ રચણની ખાણ. ગિ. ૧ ગિરુઆ ગુણ વીરજી, ગાઈશું ત્રિભુવનરાય; જશ નામે ઘર મંગલમાલા, તસ ઘર બહુ સુખ થાય. ગિo ૨ જંબૂઢીપ ભરત ક્ષેત્ર માંહે, નચર માહણકુંડ ગામ; બાષભદત્ત વર વિપ્ર વસે તિહાં, દેવાનંદા તસ પ્રિયા નામ. ગિ. ૩ સુરવિમાન વર પુષ્પોત્તરથી, ચવી પ્રભુ લીએ અવતાર; તવ તે માહણી રચણી મળે, સુપન લહે દશ ચાર. ગિ. ૪ ધુરે મચગલ મલપતો દેખે, બીજે વૃષભ વિશાળ; ત્રીજે કેશરી, ચોરી લક્ષ્મી, પાંચમે ફુલની માળ. ગિ. ૫ ચંદ્ર સુરજ ધ્વજ કળશ પદ્મસર, દેખે એ દેવ વિમાન; રચણરેહા રચણાચર રાજે, ચૌદમે અગ્નિ પ્રધાન ગિ. ૬ આનંદ ભર જાગી તવ સુંદરી, કંતને કહે પરભાત, સુણીય વિપ્ર કહે તુજ સુત હોશે, ત્રિભુવનમાંહે વિખ્યાત. ગિo o અતિ અભિમાન કિયો મરિચિ ભાવે, જુઓ! જુઓ કર્મવિચાર, તાસ સુતવર, તિહાં થયા કુંવર, વળી નીચકુલે અવતાર. ગિ. ૮ For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇણે અવસર ઇંદ્રાસન ડોલે, નાણે કરી હરિ જોય, માહણી કુખે જગગુરુ પેખે, નમી કહે અઘટતું હોય. ગિ૨ ૯ તતક્ષણ હરિણગમેષી તેડાવી, મોકલીયો તેણે હાય, માહણી ગર્ભ અને ત્રિશલાનો, બિહું બદલીને સુર જાય. ગિ. ૧૦ વળી નિશિભર તે દેવાનંદા, દેખે એ સુપન અસાર, જાણ્યે સુપન ત્રિશલા કર ચઢીચાં, જઇ કહે નિજ ભરથાર. ૧૧ કંથ કહે તું દુઃખ હર સુંદરી, મુજ મન અચરિજ એહ; મરુથલમાંહે કલ્પદ્રુમ દીઠો, આજ સંશય ટળ્યો તેહ. ગિ. ૧૨ (ઢાળ ૨ જી) નયરિ ક્ષત્રિય કુંડ નરપતિ, સિદ્ધારથ ભલો એ, આણ ન ખંડે તસ કોય કે, જગ જસ નિરમલોએ; ૧ તસ પટ્ટરાણી ત્રિશલા સતી, કુખે જગપતિએ, પરમ હર્ષ હિરડે ધરી, ઠવીયા સુરપતિએ ૨ સુખ સજ્જાએ પોઢી દેવી, તો ચૌદ સુપન લહેએ; જાગતી જિન ગુણ ગાવતી, હરખતી ગહગહેએ; ૩ રાજહંસ ગતિ ચાલતી, પિઉ કને આવતીએ, પ્રહ ઉગમતે સૂર કે, વિનવે નિજ પતિને એ. ૪ સુણી વાત રાય રંજીયો, પંડિત તેડીયાએ, તેણે શુભ સુપન વિચારવા, પુસ્તક છોડીરાંએ. ૫ બોલે મધુરી વાણકે, ગુણનિધિ સુત હોશેએ, સુખ સંપત્તિ ઘરે વાધશે, સંકટ સવીભાંજશે એ. ૬ પંડીતને રાયે સંતોષીયો, લચ્છી દીએ ઘણીએ, કહે એ વાણી સફળ હોજો, અમને તુમ તણીએ. ૭ For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૩૮૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir 3C9***$*$* નિજપદ પંડિત સંચરીયા, રાય સુખે રહેએ, દેવી ઉદર ગર્ભ વાધો, શુભ દોહલા લહે એ. ૮ માત ભક્તિ જિનપતિ કરે, ગર્ભ હાલે નહિએ, સાત માસ વાડા વોલીયા, માય ચિંતા લહીએ. ૯ સહીઅર ને કહે સાંભળો, કોણે મારો ગર્ભ હર્યોએ, હું રે ભોળી જાણું નહિ, ફોગટ પ્રગટ કર્યો એ. ૧૦ સખી કહે અરિહંત સમરતાં, દુઃખ દોહગ ટલેરો, તવ જિન જ્ઞાન પ્રચુંજીઓ, ગર્ભથી સલસલેઅ. ૧૧ માતપિતા પરિવારનું, દુઃખ નિવારીયુએ, સંયમ ન લેઉં માય તાય છતાં, જિન નિરધારીયુંએ.. ૧૨ *********** અણદીઠે મોહ એવડો, તે કિમ વિછોહ ખમે એ, નવમાસવાડા ઉપરે, દિન સાડાસાતમે એ. ૧૩ ચૈત્ર સુદિ દિન તેરસે, શ્રી જિન જનમીયા એ, સિદ્ધારથ ભૂપતિ ભલો, ઓચ્છવ તવ માંડીયા એ. ૧૪ વસ્તુ પુત્ર જન્મ્યો પુત્ર જન્મ્યો, જગત શણગાર, સિદ્ધારથ નૃપ કુલતિલો, કુલમંડણ કુલતણો દીવો, શ્રી જિનધર્મ પસાઉલે, ત્રિશલાદેવી સુત ચિરંજીવો, એમ આશિષ દીયે ભલી, આવી છપ્પન કુમારી, સૂતિકર્મ કરે તે સહી, સોહે જિસી હરિની નારી. ૧ ઢાળ ૩ જી (રાગ - મોટા તે મેઘરથ કે...) ચલ્યું રે સિંહાસન ઇન્દ્ર જ્ઞાને નિરખતાં એ; જાણી જન્મ જિણંદ, ઇન્દ્ર તવ હરખતાં એ. ૧ ++++++++++++++++++++++++ For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસનથી રે ઉદેવ, ભક્તિએ શુણે એ; વાજે સુઘોષા ઘંટ, સઘલે રણઝણે એ. ૨ ઇન્દ્ર ભુવનપતિ વીશ, વ્યંતર તણાએ, બત્રીશ રવિ શશિ દોચ, દશ હરિ કલ્પનાએ. ૩ ચોસઠ ઇન્દ્ર આણંદ, પ્રણમી કહે એ; રત્નગર્ભ જિન માત, દુજી એસી નહિએ. ૪ જન્મ મહોત્સવ દેવ, સવિતું આવિયાએ, મારા દેઇ નિદ્રામંત્ર, સુત લઈ મેરૂ ગયા. ૫ કંચન મણિ ભંગાર, ગંધો કે ભર્યાએ, કિમ સહસે લઘુવીર, હરિ સંશય ધર્યાએ. ૬ વહેશે નીર પ્રવાહ, કેમ તે નામીએ એ; ન કરે નમણા સ્નાન, જાણ્યું સ્વામીએએ. છ ચરણ અંગુઠ મેરૂ, ચાંપી નાચીચો એ; મુજ શિર પર ભગવંત, એમ લહી માચીચોએ. ૮ ઉલયા સાગર સાત, સરવે જળ હલ્યાએ; પાચાલે નાગેન્દ્ર, સઘળા સલસલ્યા. ૯ ગિરિવર ગુટે ટુંક, ગડગડી પડ્યાએ; ત્રણ ભુવનના લોક, કંપિત લડશડ્યાએ. ૧૦ અનંતબલ અરિહંત, સુરપતિએ કહ્યું એ; મુજ મન મૂરખ મૂઢ, એટલું નવિ લહ્યું છે. ૧૧ પ્રદક્ષિણા દેઈ ખામી, ઓરછવ કરે ; નાચે સુરગાયે ગીત, પુણ્ય પોતે ભરે એ. ૧૨ ઇણે સુખે સ્વર્ગની લીલ, તૃણ સમ ગણે છે; જિન મૂકી માયને પાસ, પદ ગયા આપણે એ. ૧૩ For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮૮ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ***** +++++++++++++ માય જાગી જૂએ પુત્ર, સુરવરે પુજીયો એ; કુંડલ દોય દેવષ્ય, અંગુઠે અમીય દીયો એ. ૧૪ જન્મ મહોત્સવ રાય, ઋદ્ધિએ વાઘીયો એ, સજ્જન સંતોષી નામ, વર્ધમાન થાપીયો એ. ૧૫ ઢાળ ૪ થી (રાગ - પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા) પ્રભુ કલ્પતરૂ સમ વાઘે, ગુણ મહિમા પાર ન લાધે; રૂપે અદ્ભુત અનુપમ અકલ, અંગે લક્ષણ વિધા સકલ. ૧ મુખચંદ્ર કમલદલ નયણ, સાસ સુરભિગંધ મીઠાવયણ; હેમવરણે પ્રભુ તનુ શોભાવે, અતિ નિર્મળ નીરે નવરાવે ૨ તપ તેજે સૂરજ સોહે, જોતાં સુરનરનાં મન મોહે; પ્રભુ રમે રાજકુંવર શું વનમાં, માય તાયને આનંદ મનમાં. ૩ પ્રભુ અતુલ મહાબલ ધીર, ઇન્દ્ર સભામાંહે કહે જિનવીર; એકસુર મૂઢ વાત ન માને, આવ્યો પરખવાને વન રમવાને. ૪ અહિ થઈ વૃક્ષ આમલીચે રાખ્યો, પ્રભુ હાથે ઝાલી દૂરે નાંખ્યો, વળી બાળક થઇ આવી રમીયો, હારી વીરને ખંધે લઈ ગમીયો. ૫ માય તાય દુ:ખ ધરી કહે મિત્ર, કોઈ વર્ધમાનને લઈ ગયો શત્રુ જોતા સુર વાઘે ગગને મિથ્યાત્વી, વીર મુષ્ટિએ હણ્યો પડ્યો ધરતી. ૬ પાય નમી નામ દીધું, મહાવીર, જેહવો ઇન્દ્રે કહ્યો તેવો ધીર, સુર વળ્યો પ્રભુ આવ્યા રંગે, માય તાયને ઉલટ અંગે. ૭ ૧. સાસ-શ્વોસોશ્વાસ, ૨ અહિ-સર્પ વસ્તુ રાય ઓચ્છવ રાય ઓચ્છવ કરે મનરંગ, લેખનશાળાએ સુત ઠવે, વીર જ્ઞાન રાજા ન જાણે, +++++++++++++++++++ For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તવ સૌધર્મ ઇન્દ્ર આવીયો, પૂછે ગ્રંથ સ્વામી વખાણે, વ્યાકરણ જેન તિહાં કીચો, આનંધો સુરરાય, વચન વદે પ્રભુ ભારતી, પંડ્યો વિરમચ થાય. (ઢાળ ૫ મી | (રાગ - પૂરવ પુણ્ય ઉદય કરી) ચવનવચ જબ આવીયાએ , રાયકન્યા યશોદા પરણાવીયા એ, વિવાહ મહોત્સવ શુભ કિયાએ, સવિ સુખ સંસારનાં વિલસીચા એ. ૧ અનુક્રમે હુઇ એક કુંવરી, આઠ વીસ વર્ષ જિનરાજ લીલા કરીએ, માતાપિતા સદ્ગતિ ગયા એ, પછી વીર વૈરાગે પૂરીચા એ. ૨ | મચણરાય મનશુ જીતીયો એ, વીરે અગિર સંસાર મન ચિંતીચો એ, રાજરમણી અદ્ધિ પરિહરી એ, કહે કુટુંબને લેશું સંચમસિરિ એ. ૩ | ( ઢાળ ૬ ઠ્ઠી ] (રાગ - પામી સુગુરૂ પસાચ રે.) પિતરીઓ સુપાસ રે, ભાઈ નંદીવર્ધન, કહે વત્સ એમ ન કીજીયે એ. ૧ આગે માય તારો વિછોહ રે, તું વળી વ્રતલીયે ચાંદે ખાર ન દીજીયે એ. ૨ નીર વિના જિમ મલ્ચરે, વીર વિના તિમ ટળવળતું સહુ ઇમ કહે છે. ૩ કૃપાવંત ભગવંત રે, નેહ વિના વલી; વરસ બે ઝાઝેરાં રહ્યાં છે. ૪ ફાસુ લીએ અનપાન રે, પરઘર નવિ જમે; ચિત્ત ચાસ્ત્રિ ભાવે રમે છે. ૫ ન કરે રાજની ચિંત રે, સુર લોકાંતિક આવી, કહે સંચમ સમે એ. ૬ બૂઝ બૂઝ ભગવંત રે, છોડ વિષચ સુખ, એ સંસાર વધારણો એ. ૭ ઢિાળ ૦ મી) (રાગ - આવે આવે વિમલગિરિદં) આલે આલે ત્રિશલાનો કુવંર, રાજા સિદ્ધારનો નંદન, દાન સંવત્સરીએ For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક કોડી આઠ લાખ દિન પ્રતિએ, કનક રચણ રૂપા મોતી તો; મુઠીસુ ભરી ભરીએ.. આલે. ૧ વણકણ ગજરા ઘોડલા એ, ગામ નગર પુર દેશ તો; મનવાંછિત વલી એ, નિર્ધનને ધનવંત કર્યા રે, તસ ઘરે ન ઓળખે નારી, સમ કરે વલી વલીએ. આલે. ૨ દુઃખ દરિદ્ર ટાળ્યા જનતણાં રે, મેઘ પરે વરસી દાન; તો પૃથિવી અનૃણ કરીએ, બહુ નરનારી ઓચ્છવ જુએ એ, સુરનર કરે રે મંડાણ તો, * જિન દીક્ષા વરી એ આલે. ૩ વિહાર ક્રમ જગગુરૂ કીચો એ, કેડે આવ્યો માહણ મિત્ર તો, નારી સંતાપીયો એ; જિન ! ચાચક હું વિસર્યો છે, પ્રભુ બંધ થકી દેવદૂષ્ય તો, ઝટ ખેડ કરી દીયો એ. આલે. ૪ (ઢાળ ૮ મી) જસઘર હોચ પ્રભુ પારણું સૂર તિહાં કંચન વરસે અતિ ઘણું, આંગણું દીપે તેજે તેહતણું રે, દેવ દુંદુભિ વાજે એ, તેણે નાદે અંબર ગાજે એ છાજે એ, ત્રિભુવન માંહે સોહામણું એ ૧ ત્રિોટક) સોહામણું પ્રભુ તપ તપે એ, બહુ દેશ વિદેશે વિચરતા, ભવિજીવને ઉપદેશ દેતાં, સાત ઇતિ શમાવતા; પટુ માસ વન કાઉસ્સગ્ન રહી, જિન કર્મ કઠિન દહે સહી, ગોવાલ ગૌઉ ભલાવી ગયા, વીર મુખે બોલે નહિ. ૨ For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળો ગૌઉ સવિ દશ દિશે ગયા, તેણે આવી કહ્યું મુનિ કિહાં ગયા? બદષિરાજ ઉપર મૂર્ણ કોપીચા એ ચરણ ઉપર રાંધી ખીર, તેણે ઉપસર્ગે ન ચલ્યા ધીર, મહાવીર શ્રવણે ખીલા ઠોકીયા એ. ૩ ત્રિોટકો ઠોકીચા ખીલા દુઃખે પીલ્યા, કો ન લહે તેમ કરી ગયા; જિનરાજને મન શત્રુ-મિત્ર સરિખા મેરૂ પરે ધ્યાને રહ્યાં; ઉનહી વરસે મેઘ બારે, વીજળી ઝબકે ઘણી, બેહુ ચરણ ઉપર ડાભ ઉગ્યા, છમ રહે ત્રિભુવન ધણી. ૪ ઢિાળ) એકદિન ધ્યાન પુરું કરી, પ્રભુ નાયરીચે પહોંચ્યા ગોચરી, તિહાં હૈધે શ્રવણે ખીલા જાણીયા એ; પારણું કરી કાઉસગ્ગ રહ્યા, તિહાં રેલ્વે સંચ ભેલા કીઆ, બાંધીચા વૃો દોર ખીલા તાણીચા એ. ૫ ત્રિોટક) તાણી કાઢ્યા દોચ ખીલા, વીર વેદના થઈ ઘણી, આજંદતા ગિરિ થયો શતખંડ, જુઓ ગતિ કરમ તણી; બાંધે રે જીવડો કર્મ હસતાં, રોવતાં છૂટે નહિ, ધન્ય ધન્ય જિનવર રહે સમચિત્ત, ઇમ કર્મ ગુટે સહી. ૬ ઢિાળ ૯ મી (રાગ - પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા રે.) જુઓ જુઓ કરમે શું કીધું રે, અન્ન વર્ષ અષભે ન લીધું રે; કર્મવશ મ કરો કોઈ ખેદ રે, મલ્લીનાથ પામ્યા સ્ત્રીવેદ રે. ૧ For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++++++++++++++ ૩૯૨ કર્મે ચક્રી બ્રહ્મદત્ત નડીયો રે, સુભૂમ નરક માંહે પડીયો રે; ભરત બાહુબલ શું લડીયો રે, ચક્રી હાર્યો રાય જસ ચડીયો રે. ૨ સનતકુમારે સહ્યા રોગ રે, નળ દમયંતી વિયોગ રે; વાસુદેવ જરાકુમરે માર્યો રે, બળદેવ મોહનીચે ધાર્યો રે. ૩ ભાઈ શબ મસ્તકે વહીયો રે, પ્રતિબોધ સુરમુખે લહીયો રે; શ્રેણિક નરકે પહોતો રે, વન ગયા દશરથ પુત્રો રે. ૪ સત્યવંત હરિશ્ચંદ્ર ધીર રે, ડુંબ ઘરે શિર વહ્યું નીર રે; કુબેરદત્તને કુયોગ રે, બહેન વળી માતાશું ભોગ રે. ૫ પરહસ્તે ચંદનબાળા રે, ચઢ્યું સુભદ્રાને આળ રે; મયણરેહા મૃગાંકલેખા રે, દુઃખ ભોગવ્યા તે અનેકા રે. ૬ કરમે ચંદ્ર કલકીયો રે, રાયાંક કોઈ નવિ મૂકો રે; ઇંદ્ર અહલ્યાણું લુબ્ધો રે, રયણાદેવી રવિમાઉ ભોગ કીધો. ૭ ઇશ્વર નારીયે નચાવ્યો રે, બ્રહ્મા ધ્યાનથી ચૂકાવ્યો રે; અહીં અહો કરમ પ્રધાન રે, જીત્યા જીત્યા શ્રી વર્ધમાન રે, ૮ ઢાળ ૧૦ મી (રાગ - શત્રુંજય મંડણ) ઇમ કર્મ હણ્યા સવિ, ધીર પુરુષ મહાવીર, બાર વર્ષ તપ્યો તપ, તે સઘળો વિણનીર, શાલિવૃક્ષ તળે પ્રભુ, પામ્યા કેવળજ્ઞાન, સમવસરણ રચે સુર, દેશના દે જિનભાણ. ૧ અપાયા નયરે, યજ્ઞ કરે વિપ્ર જેહ, સર્વે બુઝવી દીક્ખિયા, વીરને વંદે તેહ, ગૌતમૠષિ આદિ, ચારર્સે ચાર હજાર, સહસ ચૌદ મુનિવર, ગણધર વર અગ્યાર ૨ ચંદનબાળા મુખ્ય, સાધવી સહસ છત્રીસ, દોઢ લાખ સહસ, નવ શ્રાવક ધે આશિષ; ત્રણ લાખ શ્રાવિકા, અધિકા સહસ અઢાર, સંઘ ચતુર્વિધ ચાપીઓ, ધન ધન જિન પરિવાર. ૩ પ્રભુ અશોકતરૂ તળે, ત્રિગડે કરે વખાણ, સુણે બાર પર્ષદા યોજન વાણી પ્રમાણ; ત્રણ છત્ર સોહે શિર ચામર ઢાળે ઇન્દ્ર, નાટક બધ્ધ બત્રીશ, ચોત્રીશ અતિશય જિણંદ. ૪ +++++++++++++++++++ For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir +++++ ૩૯૩ ફુલપગર ભરે સુર, વાજે દુંદુભિ નાદ, નમે સકળ સુરાસુર, છાંડી સવિ પ્રમાદ; ચિહ્ન રૂપે સોહે, ધર્મ પ્રકાશે ચાર, ચોવિશમો જિનવર, આપે ભવનો પાર. ૫ પ્રભુ વર્ષ બોહોતેર, પાળી નિર્મળ આય, ત્રિભુવન ઉપકારી, તરણ તારણ જિનરાય, કાર્તિક માસે દિન, દીવાળી નિર્વાણ, પ્રભુ મુક્તે પોંત્યા પ્રણમે નિત્ય કલ્યાણ. ૬ કળશ ઇમ વીર જિનવર સચલ સુખકર, નામે નવનિધિ સંપજે; ઘર ૠદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ પામે, એક મને જે નર ભજે. ૧ તપગચ્છ ઠાકર ગુણ વીરાગર હીરવિજય સૂરીશ્વરરૂં હંસરાજ વંદે મન આણંદે, કહે ધન્ય એ મુજ ગુરૂ. ૨ શ્રી નવપદજીના સ્તવનો- ૧૪ ઓ ભવિ પ્રાણી રે ! સેવો, સિદ્ધચક્ર ધ્યાન સમો નહિ મેવો; જે સિદ્ધચક્ર આરાધે,તેની કીરતિ જગમાં વાધે. ઓ ! ભવિત ૧ પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન મહંત; ત્રીજે પદે રે સૂરીશ્વર ચોથે ઉવજઝાયને પાંચમે મુનીશ્વર. ઓ ! ભવિ૦ ૨ છઠ્ઠું દરિશન કીજે, સાતમે જ્ઞાનથી શિવસુખ લીજે; આઠમે ચારિત્ર પાળો, નવમે તપથી મુક્તિ ભાળો. ઓ ! ભવિ૦ ૩ ઓળી આંબીલની કીજે, નવકારવાળી વીશ ગણીજે; ત્રણે ટંકના રે દેવવદંન, પડિલહેણ પડિક્કમણાં આંબેલ. ઓ ! ભવિ ૪ ગુરુમુખ કિરિયા રે કીજે, દેવગુરુ ભક્તિ ચિત્તમાં ધરીજે; એમ કહે રામનો શિષ્ય, ઓળી ઉજવજો જગદીશ ઓ ! ભવિ૦ ૫ શ્રી સિદ્ધચક્ર આરાધીયે, શિવસુખ ફળ સહકાર લાલ રે; જ્ઞાનાદિક ત્રણ રત્નનું, તેજ ચઢાવણહાર લાલ રે. શ્રી સિદ્ધ૦ ૧ +++++++++++++++ For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૩૯૪ ગૌતમે પૂછતાં કહ્યાં, વીરજિણંદ વિચાર લાલ રે ; નવપદ મંત્ર આરાધતાં, ફળ લહે ભવિક અપાર લાલ રે. શ્રી સિદ્ધ૦ ૨ ધર્મરથના ચાર ચક્ર છે, ઉપશમ ને સુવિવેક લાલ રે; સંવર ત્રીજું જાણીયે, ચોથું શ્રી સિદ્ધચક્ર લાલ રે. શ્રી સિદ્ધ૦ ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક્રીચક્રરયણ બલે, સાથે સયલ છ ખંડ લાલ રે; તિમ સિદ્ધચક્ર પ્રભાવથી, તેજ પ્રતાપ અખંડ લાલ રે, શ્રી સિદ્ધ૦ ૪ મયણાં ને શ્રીપાળજી, જપતાં બહુ ફળ લીધ લાલ રે; ગુણ જશવંત જિનેન્દ્રનો, જ્ઞાન વિનોદ પ્રસિદ્ધ લાલ રે. શ્રી સિદ્ધ૦ ૫ 3 ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી, જેણે બાંધ્યુ જિન નામ, ચોસઠ ઇન્દ્રે પૂજિત જે જિન, કીજે તાસ પ્રણામ રે ભવિકા, સિદ્ધચક્ર પદ વંદો, જેમ ચિરકાળે નંદો રે ભવિકા ૦ સેવે ઇંદો, ઉપશમરસનો કંદો, સુરનર વંદીને આનંદો નાવે ભવભય ફેંદો, રે, ભવિકા૦ ૧ જેહને હોય કલ્યાણક દિવસે, નરકે પણ અજવાળું, સકળ અધિક ગુણ અતિશયધારી, તે જિન નમી અધ ટાળું રે ભવિકા૦ ૨ જે તિહું નાણ સમગ્ગ ઉપન્ના, ભોગ કરમ ક્ષીણ જાણી, લેઈ દીક્ષા શિક્ષા દિયે જગને, તે નમીયે જિન નાણી રે ભવિકા૦ ૩ મહાગોપ મહામાહણ કહીએ, નિર્યામક સત્થવાહ, ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીએ ઉત્સાહ રે. ભવિકા૦ ૪ For Private And Personal Use Only આઠ પ્રાતિહારજ જસ છાજે, પાંત્રીસ ગુણચુત વાણી. જે પ્રતિબોધ કરે જગજનને, તે જિન નમીએ પ્રાણી રે. ભવિકા૦ ૫ +++++++++++++ Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવપદ મહિમા સાર, સાંભળજો નરનાર, આ છે લાલ ! હેજ ધરી આરાધીએજી; તો પામો ભવપાર, પુત્ર કલબ પરિવાર, આ છે લાલ ! નવ દિન મંત્ર આરાધીએજી. ૧ આસો માસ સુવિચાર, નવ આંબિલ નિરધાર, આ છે લાલ ! વિધિશું જિનવર પૂજિયેજી; અરિહંત સિદ્ધપદ સાર, ગણણું તેર હજાર, આ છે લાલ ! નવપદ મહિમા કીજીએજી. ૨ મયણાસુંદરી શ્રીપાળ, આરાધ્યો તત્કાળ, આ છે લાલ ! ફળદાયક તેહને થયો જી; કંચન વરણી કાય, દેહડી તેહની થાય, આ છે લાલ ! શ્રી સિદ્ધચક મહિમા કહોજી. ૩ સાંભળી સહુ નરનાર, આરાધો નવકાર, આ છે લાલ ! હેજ ધરી હેડે ઘણુંજી; ચૈત્ર માસ વળી એહ ધરો નવપદજું નેહ આ છે લાલ ! પૂજ્યો દે શિવસુખ ઘણુજી. ૪ એણી પરે ગૌતમ સ્વામ, નવનિધિ જેહને નામ; આ છે લાલ ! નવપદ મહિમા વખાણીએજી ઉત્તમસાગર શિષ્ય, પ્રણમે તે નિશદિન, આ છે લાલ ! નવપદ મહિમા જાણીએજી. ૫ જ્ઞાનપદ ભજીએ રે જગત સુહંક, પાંચ એકાવન ભેદે રે; સમ્યજ્ઞાન જે જિનવર ભાખિયું, જડતા જનની ઉચ્છેદે રે; જ્ઞાન ૧ ભક્ષાભક્ષ વિવેચન પરગડો, ખીર નીર જિમ હંસો રે; ભાગ અનંતમો રે અક્ષરનો સદા, અપ્રતિપાતી પ્રકાશ્યો રે જ્ઞાન ૨ મનથી ન જાણે કે કુંભકરણવિધિ, તેહથી કુંભ કેમ થાશે રે; જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસભાવ પ્રકાશે રે. જ્ઞાન. ૩ કંચનનાણું રે લોચનવંત લહે, અંધોઅંધ પુલાય રે, એકાંતવાદી રે તત્ત્વ પામે નહિ, સ્યાદ્વાદ રસ સમુદાય રે. જ્ઞાન ૪ જ્ઞાનભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકલ ગુણ મૂળ રે; જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજળ કૂળ રે. જ્ઞાન પ For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભાગમાં જઇ ઉગ્ર વિહારકરે, વિચરે ઉધમવંત રે, ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાયક્લેશ તસ હુંત રે. જ્ઞાન. ૬ જયંત ભૂપો રે જ્ઞાન આરાધતો, તીર્થકર પદ પામે રે; રવિ શશિ મેહ પર જ્ઞાન અનંતગુણી, સૌભાગ્યલક્ષ્મી હિતકામે રે. જ્ઞાન છે તાપદને પૂજીજે હો પ્રાણી ! તાપદને પજીજે; સર્વ મંગળમાં પહેલું મંગળ, કર્મ નિકાચિત ટાળે; સમાસહિત જે આહાર નિરીહતા, આતમત્રદ્ધિ નિહાળે. હો પ્રાણી ! ૧ તે ભવ મુક્તિ જાણે જિનવર, ત્રણ ચઉ જ્ઞાને નિયમો તો ચ તપ આચરણ ન મૂકે, અનંતગુણો તપ મહિમા. હો પ્રાણી ! ૨ | પીઠ અને મહાપીઠ મુનીશ્વર, પૂરવભવ મલિજિનનો; સાધવી લખમણા તપ નવ ફળિયો, દંભ ગયો નહિ મનનો. હો પ્રાણી ! ૩ અગ્યાર લાખ ને એંશી હજાર, પાંચસે પાંચ દિન ઊણાં; નંદનબષિચે માસખમણ કરી, કીધાં કામ સંપૂણ. હો પ્રાણી ! ૪ તપ તપિચા ગુણરત્ન સંવત્સર, બંધક ક્ષમાના દરિયા; ચૌદ હજાર સાધુમાં અધિકા, ધન્નો તપગુણ ભરિયા. હો પ્રાણી ! પ ષ ભેદ બાહિરતપના પ્રકાશ્યા, અત્યંતર પટુ ભેદ; બાર ભેદે તપ તપતાં નિર્મળ, સફળ અનેક ઉમેદ. હો પ્રાણી ! ૬ કનકકેતુ એક પદને આરાધી, સાધી આતમ કાજ; તીર્થકરપદ અનુભવ ઉત્તમ, સૌભાગ્યલક્ષ્મી મહારાજ. હો પ્રાણી ! છે ૧ ઉમેદ-ઇચ્છા For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-આતમધ્યાનથી રે સંતો સદાસ્વરૂપે રહેવુ) અવસર પામીને રે કીજે, નવ આંબિલની ઓળી; ઓળી કરતાં આપદ જાયે બદ્ધિ સિદ્ધિ લહીએ બહુલી. અ૦ ૧ આસો ને ચેરો આદરશું, સાતમથી સંભાળી રે; આળસ મેલી આંબિલ કરશે, તરઘર નિત્ય દીવાળી અ૦ ૨ પૂનમને દિન પૂરી થાતે, પ્રેમશું પખાળી રે; સિદ્ધચક્રને શુદ્ધ આરાધી જાપ જપે જપમાળી. અ૦ ૩ દેહરે જઇને દેવજુહારો, આઈશ્વર અરિહંત રે, ચોવીશે જિન ચાહીને પૂજ, ભાવેશું ભગવંત. અ૦ ૪ બે ટંક પડિક્કમણું બોલ્યું, દેવ વંદન ત્રણ કાલ રે; શ્રી શ્રીપાલતણી પરે સમજી, ચિત્તમાં રાખો ચાલ. અ૦ ૫ સમકિત પામી અંતરજામી, આરાધો એકાંત રે; સ્યાદ્વાદ પશે સંચરતાં, આવે ભવનો અંત. અ૦ ૬ સત્તર ચોરાણું શુદિ ચેટીયે, બારશે બનાવી રે; સિદ્ધચક ગાતાં સુખ સંપત્તિ, ચાલીને ઘેર આવી રે. અ૦ ૦ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નર નારી ચાલે રે; ભવની ભાવઠ તે ભાંજીને, મુક્તિપૂરીમાં હાલે. અ૦ ૮ નવપદ ધરજો દયાન, ભવિ તુમે નવપદ ધરો ધ્યાન; એ નવપદનું દાન કરતા, પામે જીવ વિશ્રામ. ભવિ૦ ૧ અરિહંત, સિદ્ધ, આચરજ પાઠક, સાધુ સકળ ગુણખાણ. ભવિ. દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ઉત્તમ, તપ તપો કરી બહુમાન. ભવિ૦ ૨ For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસો ચૈત્રની શુદિ સાતમથી, પૂનમ લગી પ્રમાણ. ભવિ. એમ એકયાસી આંબિલ કીજે, વરસ સાડાચારનું માન. ભવિ૦ ૩ પડિક્કમણાં દોય ટંકના કીજે, પડિલેહણ બે વાર. ભવિ. દેવવંદન ગણ ટંકના કીજે, દેવ પૂજો શિકાળ. ભવિ ૪ બાર, આઠ, છત્રીસ, પચવીશ ને, સત્તાવીશ સડસઠ સાર. ભવિ. એકાવન, સિત્તેર, પચાસનો, કાઉસ્સગ્ગ કરો સાવધાન. ભવિ૦ ૫ એક એક પદનું ગણણું ગણીચે, ગણીયે દોય હજાર. ભવિ. એણી વિધે છે એ તપ આરાધે, તે પામે ભવ પાર. ભવિ. ૬ કરજોડી સેવક ગુણ ગાવે, મોહન ગુણ મણિમાલ ભવિ. તાસ શિષ્ય મુનિ હેમ કહે છે, જન્મ મરણ દુઃખ ટાળ. ભવિ૦ ૦ નવપદનો મહિમા સાંભળજે, સહુને સુખડું થાશે જી; નવપદ સ્મરણ કરતાં પ્રાણી, ભવભવના દુઃખ જાતે જી. નવ૦ ૧ નવપદના મહિમાથી પ્યારે, કુષ્ટ અઢારે જાવે છે; ખાંશીખવનને રોગની પીડા, પાસે કદિ નવિ આવે છે. નવ૦ ૨ અરિ કરી સાગર જલણ જલોદર, બંધનના ભય જાશે જી; ચોર ચરડ ને શાકણ ડાકણ, તસ નામે દૂર નાસે જી. નવ૦ ૩ અપુત્રીયાને પુત્રો હોવે, નિરધનીચા ધન પાવે છે; નિરાશંસપણે ધ્યાન ધરે છે, તે નર મુક્ત જાવે છે. નવ૦ ૪ શ્રીમતીને એ મંત્ર પ્રભાવે, સર્પ થયો ફૂલમાલ જી; અમરકુમાર નવપદ મહિમાથી, સુખ પામ્યો સુરસાલજી નવ૦ ૫ મયણા વચણાએ સેવ્યા નવપદ, શ્રી શ્રીપાલ ઉલ્લાસે જી; રોગ ગયો ને સંપદા પામ્યા, નવમે ભવે શિવ જાશે જી. નવ૦ ૬ For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહંત સિદ્ધ આચારજ પાઠક, સાધુ મહાગુણવતા જી; દર્શન જ્ઞાન ચરણ તપ રૂડા, એ નવપદ ગુણવંતા જી. નવ૦ ૦ સિદ્ધચક્રનો મહિમા અનંતો, કહેતા પાર ન આવે છે; દુઃખ હરે ને વંછિત પૂરે, વંદન કરીએ ભાવે જી. નવ૦ ૮ ભાવસાગર કહે સિદ્ધચક્રની, જે નર સેવા કરશેજી; તે આતમ ગુણ અનુભવીને, મંગળમાલા વરશે જી. નવ૦ ૯ સકલ સુરાસુર વધ નમીજે, શ્રી સિદ્ધચક્ર પ્રધાન રે, ઇહભવ પરભવ શિવસુખ કારણ, વારણ કર્મ “વિતાન રે. ૧ પ્રથમ પદે અરિહંત નમીજે, ચાર અતિશયવંત રે, પ્રાતિહાર જ આઠની શોભા, બાર ગુણે ભગવંત ૨૦ ૨ આઠ કરમને નાશે જિનવર, આઠ ગુણે પ્રગટાય રે; એહવા સિદ્ધ પ્રભુને નમતાં, દુરિત સકલ દૂર જાય રે૩ આચારજ અણમો પદ ત્રીજે, ગુણ છત્રીસ સુહાય રે; પાઠક પદ ચોથું નિત પ્રણમું, ગુણ પચવીસ કહાય રે. ૪ સત્તાવીશ ગુણે કરી સાધુ, દુષ્ટ કરમ ભવ જીપે રે, ચાર સદહણા આદે સડસઠ, ભેદે દરિસણ દીપે રે. ૫ સાતમે નાણ નમો ભવિ ભાવે, ભક્તિ કરી શુભ મન્ન રે, પાંચ કહાાં મૂલભેદ જ ચારુ, ઉત્તમ એકાવશ ૨૦ ૬ સંયમ સત્તર પ્રકારે આરાધો, નવમે પદ તપ સાર રે, તે તપ બારે ભેદે વખાણ્યો, અવિચલ પદ દાતાર રે૭ એ નવપદમાં આતમા રે, નિજ આતમમાં એહ રે, મચણા ને શ્રીપાલે આરાધ્યો, નવમે ભવે શિવગેહ રે. ૮ For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ ગુણીમાં ગુણ રહ્યાં રે, ગુણી સેવે ગુણ હોય રે, ધ્યેય ને ધ્યાતા ધ્યાનથી જાણો, ભેદ રહ્યો નવિ કોચ ર૦ ૯ ઇમ નવપદ જે ધ્યાવે પ્રાણી, તે શુભવિજય વરંત રે, વીર કહે સુણ શ્રેણીક તે નર, સિદ્ધિવધૂ વરકંત રે. ૧૦ ૧. વિતાન-કુહાડો, ૧૧) સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવલાહો લીજે જી, વિધિપૂર્વક આરાધન કરતાં, ભવ ભવ પાતિક છીએ, ભવિજન ભજીએ જી. અવર અનાદિની ચાલ, નિત્ય નિત્ય તજીએ જી. ભવિ૦ ૧ દેવના દેવ દયાકર ઠાકર, ચાકર સુર નર ઇંદા જી; ત્રિગડે ત્રિભુવન નાયક બેઠાં, પ્રણમો શ્રી જિનચંદા, ભવિ૦ ૨ અજ અવિનાશી અકલ અજરામર, કેવલદેસણ નાણી જી; અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધ પ્રણમો ગુણ ખાણી. ભવિ૦ ૩ વિધા સૌભાગ્ય લક્ષ્મી પીઠ, મંત્રરાજ યોગપીઠ જી; સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચારજ ઇઠ્ઠ. ભવિ. ૪ અંગ ઉપાંગ નંદી અનુયોગા, છ છેદને મૂળ ચાર જી; દશ પચન્ના એમ પણચાલીસ, પાઠક તેહના ધાર. ભવિ૦ ૫ વેદ ત્રણ ને હાસ્યાદિક ષ, મિથ્યાત્વ ચાર કષાય છે; ચૌદ અત્યંતર નવવિધ બાહ્યની ગ્રંચી તજે મુનિરાય. ભવિ૦ ૬ ઉપશમ ક્ષય ઉપશમ ને ક્ષાયિક દર્શન ત્રણ પ્રકાર જી; શ્રદ્ધા પરિણિતિ આતમ કેરી, નમીએ વારંવાર. ભવિ૦ ૦ અઠ્ઠાવીશ ચૌદ ષટુ દુગ એક, મત્યાદિકના જાણ જી; એમ એકાવન ભેદે પ્રણો, સાતમે પદ વરનાણ. ભવિ૦ ૮ For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહાર જી; નિજગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો, નિશ્ચય શુદ્ધ પ્રકાર ભવિ૦ ૯ બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુ જી; તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ.ભવિ૦ ૧૦ એ નવપદમાં પણ છે ધર્મી, ધર્મ તે વરતે ચાર જી; દેવગુરુને ધર્મત એહમાં, દો તીન ચાર પ્રકાર.ભવિ૦ ૧૧ મારગદેશક અવિનાશીપણું આચાર વિનય સંકેત છે; સહાયપણું ધરતા સાધુજી, પ્રણમો એહિજ હેત,ભવિ૦ ૧૨ વિમલેશ્વર સાન્નિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધે જી; પદ્મવિજય કહે તે ભવિ પ્રાણી, નિજ આતમ હિત સાધે. ભવિ૦ ૧૩ (રાગ - નમો નિત્યનાથજી રે. સિદ્ધચક્ર વર સેવાકીજે) શ્રી સિદ્ધચક્રની સેવના રે, નવપદ જેહમાં પ્રધાન; પુણાલંબન એહ છે રે, કીજે નિર્મલ ધ્યાન; ભવિકજન ધ્યાઈએ રે, દયાતા ધ્યાન પ્રમાણ, અનુભવ પામીએ રે. ભ૦ ૧ તત્ત્વબચી એહને વિષે રે, ધરમી જેહમાં પંચ; ચાર ધરમે કરી દીપતો રે, જે આપે સુખ સંચ. ભ૦ ૨ દ્વાદશ ગુણથી શોભતાં રે, તિરપતિ જિનરાજ; ભવિક કમલ પ્રતિબોધતા રે, સારે વાંછિત કાજ. ભ૦ ૩ આઠ કરમના નાશથી રે, પ્રગટ્યા ગુણ એકત્રીશ; સાધી પૂરણતા દશા રે, સિદ્ધ નમું સુજગીશ. ભ૦ ૪ જ્ઞાનાનંદે પૂરણો રે, છત્રીસ ગુણના નિધાન; આગમ શુદ્ધ પ્રરૂપતાં રે, જે જિનરાજ સમાન. ભ૦ ૫ For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોથે પાઠક ભવિ નમો રે, પણવીશ ગુણ સુપ્રમાણ; સૂરિપદની ધરે ચોગ્યતા રે, સૂત્ર અરથના જાણ. ભ૦ ૬ જ્ઞાનક્રિયા અભ્યાસથી રે, ષકારક પ્રતિપાળ; સત્યાવીશ ગુણે સોહતા રેસાધુજી પરમ દયાળ. ભ૦ ૦ છઠું પદે દરશન ભલું રે, સડસઠ ભેદ વિચાર; નિર્મલ તત્વ રૂચી થઈ રે, જેહથી ભવોદધિ પાર. ભ૦ ૮ નાણ અનુપમ સાતમે રે, ભેદ એકાવન જાણ; પાંચે જ્ઞાન આરાધતાં રે, પામે પદ નિરવાણ. ભ૦ ૯ ચારિત્ર ગુણનિધિ આઠમે રે, સિત્તેર ભેદ અનૂપ; નિજગુણ સત્તા રમણતાં રે, ચિરતાએ અનુરૂપ ભ૦ ૧૦ ષટુ બાહ્ય ષટુ અત્યંતર રે, ભેદ પચાસ અોહ; કરમ તપાવે જે સહી રે, તપ નવમે ગુણગેહ. ભ૦ ૧૧ નવપદ વિધિશે આરાધતાં રે, મચણા ને શ્રીપાળ; નરસુર સંપદ ભોગવી રે, લેશે શિવ વરમાળ. ભ૦ ૧૨ સિદ્ધચક્રની સેવના રે, કરતાં પાપ પલાય; જિન ઉત્તમ સુપસાચથી રે, રત્નવિજય ગુણગાય ભ૦ ૧૩ (રાગ-એક દિન પુંડરિક ગણધરૂ રે લાલ) આરાધો આદર કરી રે લાલ, નવપદ નવચ નિધાન ભવિપ્રાણી રે; પંચ પ્રમાદ પરિહરી રે લાલ, આણી શુભ પ્રણિધાન ભવિપ્રાણી રે. સિદ્ધચક્ર તપ આદરો રે લાલ... ૧ પ્રથા પદે નમો નેહશું રે લાલ, દ્વાદશ ગુણ અરિહંત ભવિપ્રાણી રે; ઉપાસના વિધિશું કરો રે લાલ, જિમ હોય કર્મનો અંત. ભવિપ્રાણી રે. ૨ For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ***************૪૦૩ એકત્રીસ આઠ ગુણે જેહના રે લાલ, પન્નર ભેદ પ્રસિદ્ધ ભવિપ્રાણી રે; અનંત ચતુષ્કનાં ધણી રે લાલ, ધ્યાવો એહવા સિદ્ધ. ભવિપ્રાણી રે૦ ૩ છત્રીસ છત્રીસ ગુણે જે ધરે રે લાલ, ભાવાચારય જેહ ભવિપ્રાણી રે; તીર્થંકરસમ જે કહ્યા રે લાલ, વંદુ આચારજ તેહ. ભવિપ્રાણી રે૦ ૪ ચરણ કરણ સિત્તરી ધરે રે લાલ, અંગઉપાંગનાં જાણ ભવિપ્રાણી રે; ગુણ પચવીશ ઉવજઝાયના રે લાલ, શિષ્યને દે નિત્ય નાણ ભવિપ્રાણી રે૦ ૫ સાથે મોક્ષ તે સાધુજી રે લાલ, ગુણ સત્યાવીશ જાસ ભવિપ્રાણી રે; અઢીય દ્વીપમા જે મુની રે લાલ, પદ પંચમ નમો ખાસ. ભવિપ્રાણી રે૦ ૬ પયડી સાતનાં નાશથી રે લાલ, ઉપશમ સાયિક જેહ ભવિપ્રાણી રે; સડસઠ્ઠ બોલે અલંકર્યો રે લાલ, નમો દર્શન પદ તેહ. ભવિપ્રાણી રે૦ ૦ અઠ્ઠાવીસ ચૌદ છ સહી રે લાલ, દો એક સવિ એકાવન્ન ભવિપ્રાણી રે; ભેદ જ્ઞાનનાં જાણીને રે લાલ, આરાધે તે ઘન્ન. ભવિપ્રાણી રે૦ ૮ નમો ચારિત્રપદ આઠમે રે લાલ, દેશ સર્વ ભેદ હોય ભવિપ્રાણી રે; બાર સત્તર ભેદ જેહનાં રે લાલ, સેવે શિવપદ હોય. ભવિપ્રાણી રે૦ ૯ બાહ્ય અત્યંતર તજી ક્રોધને રે લાલ, તપ કરી બાર પ્રકાર ભવિપ્રાણી રે; નમો તવસ્ત ગુણણું ગુણો રે લાલ, સમતા ધરી નિરધાર. ભવિપ્રાણી રે૦ ૧૦ ઇન્દ્રભૂતિ ઇમ ઉપદિશે રે લાલ, નવપદ મહિમા સાર ભવિપ્રાણી રે; શ્રેણિક નરપતિ આગળે રે લાલ, શ્રી શ્રીપાળ અધિકાર. ભવિપ્રાણી રે ૧૧ નવ પટ્ટરાણી જેહને રે લાલ, ગજ રથ નવ હજાર ભવિપ્રાણી રે; નવલાખ વાજી શોભતા રે લાલ, સુભટકોટિ નવ સાર. ભવિપ્રાણી રે૦ ૧૨ ઋદ્ધિ સંપદ બીજી ઘણી રે લાલ, કહેતાં નાવે પાર ભવિપ્રાણી રે; આરાધી નવપદ સહી રે લાલ, નવમેં પદ વિસ્તાર. ભવિપ્રાણી રે ૧૩ નવવિધ પરિગ્રહ મૂકીને રે લાલ, નવ નિયાણાં નિવાર ભવિપ્રાણી રે; For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધયક્ર સેવા કરો રે લાલ, જિમ તરો એહ સંસાર. ભવિપ્રાણી રે૧૪ રદ્ધિ કીર્તિ ચેતન લહે રે લાલ, અમૃતપદ સુખસાર ભવિપ્રાણી રે; એ નવપદ ધ્યાનથી રે લાલ, સવિ સંપદ શ્રીકાર ભવિપ્રાણી રે. ૧૫ ૧૪) સહુ ચાલો ભવિજન જઇએ નમી વંદીને પાવન થઈએ; સિદ્ધચક્ર સિદ્ધિનાં નવસ્થાન છે, પહેલે પદ અરિહંત તે ઉજ્જવલ વર્ણ સંત શ્રેણીક રાજા, આરાધે ગુણનું ધામ છે. ૧ બીજે પદે વળી સિદ્ધ, છે રાતા વર્ષે પ્રસિદ્ધ, શ્રીપાલ રાજા, અનંત ગુણોનું ધામ છે. ૨ ત્રીજે પદ વળી આચાર્ય, તે પીળા વર્ષે ઉદાર; ગુણ છત્રીસ, પંચાચારનું તો કામ છે. ૩ ચોથે પદે વિજ્રાય, તે નીલા વર્ષે મનાય; ગુણ પચવીશ, ગુણોની એ તો ખાણ છે. ૪ પાંચમે પદે સાધુ, શ્યામ વર્ષે હું આરાધુ ગુણનું ભાજન, સત્યાવીશનું ધ્યાન છે. ૫ છઠું પદે દર્શન, દેખીને ચિત્ત પ્રસન્ન; ઉજવલ વર્ષે, સડસઠ ભેદોનું એ સ્થાન છે. ૬ સાતમે પદે નાણ, એકાવન ભેદે જાણ; ગુણથી ધોળું, સાચવવાનું એ કામ છે. ૭ આઠમે પદે ચારિત્ર, તે કરે આતમ પવિત્ર શુક્લ વણે, સિત્તેર ભેદની ખાણ છે. ૮ નવમે પદે વળી તપ, મોક્ષનો મારે ખપ; સફેદ વર્ણો, પચાસ ભેદોનું એ કામ છે. ૯ For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરાધે શ્રીપાલ રાજા, દેવલોકે ગુણ અવાજા; મચણા સુંદરી, સતી શિરોમણી એ નાર છે. ૧૦ શ્રી મુનિચંદ્ર ગુરાયા, સિદ્ધચક્ર બતાવે સાર; આતમ કાજે ગુણનો એ તો ભંડાર છે., ૧૧ અરિહંતાદિક નવપદ છે હોં યુક્ત પદ; મારા મિત્રો, પૂજવાનો આ અવસર છે. ૧૨ નમો હીરસૂરીશ્વરરાયા, વળી વિજયસેન સૂરિરાયા; રૂપવિજય ગાવે નવપદ ગુણગાન રે. ૧૩ પર્વતિથિના સ્તવનો ( શ્રી જ્ઞાનપંચમીનું જ ઢાળનું સ્તવન) ઢાળ ૧ લી) સુત સિદ્ધારશ ભૂપનારે, સિદ્ધારથ ભગવાન બાર પર્ષદા આગળે રે, ભાખે શ્રી વર્ધમાન રે; ભવિચણ ચિત્ત ધરો, મન વચ કાય અમાયો રે, જ્ઞાન ભક્તિ કરો. ભવિ૦ ૧ ગુણ અનંત આતમ તણા રે, મુખ્યપણે તિહાં દોય; તેમાં પણ જ્ઞાન જ વડુ રે, જેહથી દંસણ હોય રે. ભવિ૦ ૨ જ્ઞાને ચારિત્ર ગુણ વધે રે, જ્ઞાને ઉધોત સહાય; જ્ઞાને સ્થવિરપણું લહે રે, આચારજ ઉવજઝાય રે. ભવિ. ૩ જ્ઞાની શ્વાસોશ્વાસમાં રે, કઠિણ કામ કરે નાશ; વહિ જેમ ઇંધણ દહે રે, ક્ષણમાં જ્યોતિ પ્રકાશ રે. ભવિ૦ ૪ For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૬ + પ્રથમ જ્ઞાન પછી દયા રે, સંવર મોહ વિનાશ; ગુણસ્થાનક પગથાલીએ રે, જેમ ચઢે મોક્ષ આવાસ રે. ભવિ૦ ૫ ************* મઈ સુઅ ઓહી મણપવા રે, પંચમ કેવલજ્ઞાન; ચઉ મુંગા મ્રુત એક છે રે, સ્વપર પ્રકાશ નિદાન રે. ભવિદ્ તેહના સાધન જે કહ્યા રે, પાર્ટી પુસ્તક આદિ; લખે લખાવે સાચવે રે, ધર્મી ધરી અપ્રમાદો રે. ભવિત છ ત્રિવિધ આશાતના જે કરે રે, ભણતાં કરે અંતરાય; અંધા બહેરા બોબડા રે, મુંગા પાંગુલા થાય રે. ભવિ૦ ૮ ભણતાં ગણતાં ન આવડે, ન મળે વલ્લભ ચીજ; ગુણમંજરી વરદાપરે રે, જ્ઞાન વિરાધન બીજ રે. ભવિ૦ ૯ પ્રેમે પૂછે પર્ણદા રે, પ્રણમી જગગુરુ પાય; ગુણમંજરી વરદત્તનો રે કહો અધિકાર પસાય રે, ભવિ૦ ૧૦ ઢાળ બીજી વરદત્ત કુંવર તેહનો રે, પિતાએ ભણવા મૂકીયો રે, જંબુદ્વીપના ભરતમાં રે, નયર પદમપુર ખાસ, અજિતસેન રાજા તિહાં રે, રાણી યશોમતિ તાસ રે; પ્રાણી ! આરાધો વરજ્ઞાન; એહિજ મુક્તિ નિદાન રે. પ્રા૦ ૧ વિનયાદિક ગુણવંત; આઠ વરસ જબ હુંત રે. પ્રા૦ ૨ પંડિત યત્ન કરે ઘણો રે, છાત્ર ભણાવણ હેત; અક્ષર એક ન આવડે રે, ગ્રંથતણી શી ચેત રે. પ્રા૦ ૩ કોઢે વ્યાપી દેહડી રે, રાજા રાણી સચિંત; શ્રેષ્ઠી તેહિ જ નયરમાં રે, સિંહદાસ ધનવંત રે. પ્રા૦ ૪ કપૂરતિલકાગેહિની રે, શીલે શોભિત અંગઃ ગુણ મંજરી તસ બેટડી રે, મૂંગી રોગે વ્યંગ રે. *** For Private And Personal Use Only પ્રા ૫ Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોળ વરસની સા થઈ રે, પામી ચૌવન વેશ; દુર્ગભ પણ પરણે નહિ રે, માતપિતા ધરે ખેદ રે. પ્રા. ૬ તેણે અવસરે ઉધાનમાં રે, વિજયસેન ગણધાર; - જ્ઞાન રચણ ચણાચરુ રે ચરણ કરણ વ્રતધાર રે. પ્રા૭ વનપાલક ભૂપાલને રે, દીવી વધાઈ જામ; ચતુરંગી સેના સજી રે, વંદન જાવે તામ રે. પ્રા. ૮ ધર્મ દેશના સાંભળે રે, પુરજન સહિત નરેશ; વિકસિત નયન વદન મુદા રે,નહિ પ્રમાદ પ્રવેશ રે. પ્રા. ૯ જ્ઞાન વિરાધન પરભવે રે, મુરખ પર આધીન; રોગે પડ્યા ટળવળેરે, દીસે દુઃખીચા દીન રે. પ્રા. ૧૦ જ્ઞાન સાર સંસારમાં રે, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગજીવડા રે, ન લહે તત્ત્વ સંકેત છે. પ્રા. ૧૧ શ્રેષ્ઠી પૂછે મુણીંદને રે, ભાખો કરુણાવંત; ગુણમંજરી મુજ અંગજા રે, કવણ કરમ વિરતંત રે. પ્રા. ૧૨ ઢાળ ત્રીજી ધાતકી ખંડના ભરતમાં, ખેટક નચર સુકામ; વ્યવહારી જિનદેવ છે, ગૃહિણી સુંદરી નામ. ૧ અંગજ પાંચ સોહામણા, પુત્રી ચતુરા ચાર; પંડિત પાસે શિખવા, તાતે મૂક્યા કુમાર. ૨ બાલ સ્વભાવે રમત, કરતાં દહાડા જાય; પંડિત તેને મારે ત્યારે, મા આગળ કહે આચ. ૩ સુંદરી શંખણી શીખવે, ભણવાનું નહિ કામ; પંડ્યો આવે તેડવા, તો તાસ હણજો તામ. ૪ For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાટી ખડીયો લેખણ, બાળી કીધા રાખ; શઠને વિધા નવિ રુચે, જિમ કરવાને દ્રાખ. ૫ પાડા પર હોટા થયા, કન્યા ન દિયે કોય; શેઠ કહે સુણ સુંદરી, એ તુજ કરણી જોય. ૬ ત્રટકી ભાખે ભામિની, “બેટા બાપના હોય,” પગી હોયે માતની, જાણે છે સૌ કોય. ૭ અરે રે પાપિણી ! સાપિણી ! સામા બોલ મા બોલા” રીસાણી કહે “તાહરો ! પાપી બાપ નિટોલ.” ૮ શેઠે મારી સુંદરી, કાળ કરી તતખેવ, એ તુજ બેટી ઉપની, જ્ઞાન વિરાધન હેવ. ૯ મૂછગિત ગુણમંજરી, જાતિ સ્મરણ પામી; જ્ઞાન દિવાકર સાચો, ગુરુને કહે શિરનામી. ૧૦ શેઠ કહે “સુણો સ્વામી, ! કિમ જાવે એ રોગ” ગુરુ કહે “જ્ઞાન આરાધો,” સાધુ વંછિત યોગ.” ૧૧ ઉજવળ પંચમી સેવો, પંરા વરસ પંચ માસ; નમો નાણસ્સ' ગણણું ગણો, ચોવિહાર ઉપવાસ. ૧૨ પૂરવ ઉત્તર સન્મુખ, જપીચે દોચ હજાર; પુસ્તક આગળ ઢોકીએ, ધાન્ય ફલાદિ ઉદાર. ૧૩ દીવો પંચ દીવેટતણો, સાથિયો મંગલ ગેહ; પોષહમાં ન કરી શકે, તેણે વિધિ પારણે એહ. ૧૪ અથવા સૌભાગ્ય પંચમી, ઉજ્જવલ કાર્તિક માસ; જાવજીવ લગે સેવીએ, ઉજમણા વિધિ ખાસ. ૧૫ For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢિાળ ચોથી પાંચ પોથી રે ઠવણી પાઠા વિટાંગણાં, ચાબખી દોરા રે, પાટી પાટલા વતરણાં, મષી કાગળ રે, કાંબી ખડીયા લેખણી, કવળી ડાબલી એ, ચંદ્રુઆ ઝરમર પૂંજણી ...૧ ત્રુિટક પ્રાસાદ પ્રતિમા તાસ ભૂષણ, કેસર ચંદન ડાબલી, વાસફૂપી વાળાકૂચી, અંગભૂહમાં, છાબડી; કળશ થાળી મંગળદીવો, આરતિને ધૂપણાં, ચરવાલામુહપતિ સાહસ્મિવચ્છલ, નોકારવાલી સ્થાપના. ૨ ઢાળ જ્ઞાન દરિસન રે, ચરણના સાધન જે કહ્યાં; તપ સંયુત રે, ગુણમંજરીએ સદ્દહયાં; નૃપ પૂછે રે, “વરદા કુંવરને અંગરે, રોગ ઉપનો રે, કવણ કરમના ભંગ રે ?” ૩ ત્રુિટકો મુનિરાજ ભાખે “જંબુદ્વીપે, ભરત સિંહપુર ગામ એ, વ્યવહારી વસુ તાસ નંદન, વસુસાર વસુદેવ નામ એ; વનમાંહે રમતાં દોય બાંધવ, પુણ્યચોગે ગુરૂ મળ્યા, વૈરાગ્ય પામી ભોગ વામી, ધર્મ ધામી સંચર્યા. ૪ (ઢાળ) લઘુ બાંધવ રે, ગુણવંત ગુરુ પદવી લહે, પણસય મુનિને રે, સારણ વારણ નિતુ દીએ; કર્મચોગે રે અશુભ ઉદય થયો અન્યદા સંથારે રે પરસિ ભણી પોક્યા યદા. ૫ For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ગુટક) સર્વઘાતી નિંદ વ્યાપી, સાધુ માંગે વાચણા, ઉંઘમાં અંતરાય ચાતાં, સૂરિ હુઆ દૂમણા; જ્ઞાન ઉપર દ્વેષ જાગ્યો, લાગ્યો મિથ્યાત્વ ભૂતડો, પુણ્ય અમૃત ઢોળી નાંખ્યું, ભર્યો પાપણો ઘડો. ૬ ઢાળ મન ચિંતવેરે, “કાં મુજ લાગ્યું પાપ રે ? યુત અભ્યાસો રે, શ્યો એવડો સંતાપ રે; મુજ બાંધવ રે ભોયણ સયણ સુખે કરે મૂરખના રે આઠ ગણ મન ઉચ્ચરે.” છે ત્રુિટક) બાર વાસર કોઈ મુનિને, વાયણા દીધી નહિ, અશુભધ્યાને આયુ પૂરી, ભૂપ તુજ નંદન સહી; જ્ઞાન વિરાધન મૂઢ જડપણું, કોઢની વેદના લહી; વૃદ્ધ બાંધવા માન સરોવર, હંસ ગતિ પામ્યો સહી. ૮ ઢિાળ) વરદાને રે, જાતિસ્મરણ ઉપન્યું, ભવ દીઠો રે, ગુરુ પ્રણમી કહે શુભ મનો, ધન્ય ગુરુજી રે ! જ્ઞાન જગમાંય દીવડો, ગુણ અવગુણ રે, ભાસન જે જગ પરવડો. ૯ ત્રુિટકો જ્ઞાન પાવન સિદ્ધિ સાધન, જ્ઞાન કહો કેમ આવડે ? ગુર કહે તપથી પાપ નાશે, ટાટ જેમ ઘન તાવડે, ભૂપ પભણે પુત્રને પ્રભુ તપની શક્તિ ન એવડી, ગુરુ કહે “પંચમી તપ આરાધો, સંપદા લ્યો બેવડી.” ૧૦ For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ઢાળ પાંચમી સર વયણ સુધારસે રે, ભેદી સાતે ધાત, તપશું રંગ લાગ્યો; ગણમંજરી વરદત્તનો રે, નાઠો રોગ મિથ્યાત. તપ૦ ૧ પંચમી તપ મહિમા ઘણો રે, પ્રસર્યો મહીચલમાંહી; તપ૦ કન્યા સહસ સ્વયંવરા રે વરદત્ત પરણ્યો ત્યાંહી. તપ૦ ૨ ભૂપે કીધો પાટવી રે, આપ થયો મુનિ ભૂપ; તપ૦ ભીમકાંત ગુણે કરી રે, વરદત્ત રવિ શશિ રૂપ તપ૦ ૩ રાજ રમા રમણી તણાં રે, ભોગવે ભોગ અખંડ; તપ૦ વરસે વરસે ઉજવે રે, પંચમી તેજ પ્રચંડ. તપ૦ ૪ ભક્તભોગી થયો સંચમી રે, પાલે વ્રત ષટ્ટાય; તપ૦ ગુણમંજરી જિનચંદ્રને રે, પરણાવે નિજ તાય. તપ૦ ૫ સુખ વિલસી થઈ સાધવી રે, વૈજયંતે દોય દેવ તપ૦ વરદત્ત પણ ઉપનો રે, જિહાં સીમંધર દેવ. તપ૦ ૬ અમરસેન રાજા ઘરે રે, ગુણવંત નારી પેટ; તપ૦ લક્ષણ લક્ષિત રાચને રે, પુણ્ય કીધો ભેટ તપ૦ ૦ શૂરસેન રાજા થયો રે, સો કન્યા ભરથાર; તપ૦ સીમંધર સ્વામી કને રે, સુણી પંચમી અધિકાર. તપ૦ ૮ તિહાં પણ તે તપ આદર્યું રે,લોક સહિત ભૂપાલ; તપ૦ દશ હજાર વરસાં લગે રે, પાળે રાજ્ય ઉદાર. તપ૦ ૯ ચાર મહાવત ચપશું રે, શ્રી જિનવરની પાસ; તપ૦ કેવલધર મુક્ત ગયો રે, સાદિ અનંત નિવાસ. તપ૦ ૧૦ રમણી વિજય શુભાપુરી રે,જંબૂવિદેહ મોઝાર; તપ૦ અમરસિંહ મહીંપાલને રે, અમરાવતી ઘરનાર. તપ૦ ૧૧ વૈજયંત થકી ચવી રે, ગુણમંજરીનો જીવ તપ૦ માનસર હંસલોરે, નામ ધર્યું સુગ્રીવ. તપ૦ ૧૨ વીશે વરસે રાજવી રે, સહસ ચોરાશી પુત્ર; તપ૦ લાખ પૂરવ સમતા ધરે રે, કેવળજ્ઞાન પવિત્ર તપ૦ ૧૩ For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચમી તપ મહિમા વિશે રે, ભાખે નિજ અધિકાર; તપ૦ જેણે જેહથી શિવપદ લહ્યું રે, તેહને તસ ઉપકાર તપ૦ ૧૪ ઢિાળ છઠ્ઠી ચોવીશ દંડક વારવા, હું વારી લાલ, ચોવીશમો જિનચંદરે, હું વારી લાલ; પ્રગટયો પ્રાણત સ્વર્ગથી, હું વારી લાલ, ત્રિશલા ઉર સુખકંદ રે, હુ મહાવીરને કરુ વંદના, હું વારી લાલ. ૧ પંચમી ગતિને સાધવા, હું વારી લાલ, પંચમનાણ વિલાસ રે, હું મહાનિશીથ સિદ્ધાંતમાં, હું વારી લાલ, પંચમી તપ પ્રકાશ રે, હું વારી લાલ.૨ અપરાધી પણ ઉદ્ધર્યો, હું વારી લાલ, ચંડકોશિયો સાપ રે, હું યજ્ઞ કરતા બ્રાહ્મણો, હું વારી લાલ, સરખા કીધા આપ રે, હું વારી લાલા. ૩ દેવાનંદા બ્રાહ્મણી, હું વારી લાલ, બદષભદસ વળી વિપ્ર રે, હું વ્યાસી દિવસ સંબંધથી હું વારી લાલ, કામિત પૂર્યો ક્ષિપ્ર રે, હું વારી લાલ. ૪ કર્મ રોગને ટાળવા, હું વારી લાલ, સર્વ ઔષધની જાણ રે, હુંo આદર્યો મેં આશા ધરી, હું વારી લાલ, મુજ ઉપર હિત આણ રે, હું વારી લાલ. ૫ શ્રી વિજયસિંહ સૂરીશનો, હું વારી લાલ, સત્યવિજય પંન્યાસ રે, હું શિષ્ય કપૂરવિજય કવિ, હું વારી લાલ, ચંદકિરણ જસ જાસ રે, હું વારી લાલ. ૬ પાસ પંચાસરા સાનિધ્યે, હું વારી લાલ, ખીમાવિજય ગુરુનામ રે, હું જિનવિજય કહે મુજ હજો, હું વારી લાલ, પંચમી તપ પરિણામ રે, હું વારી લાલ.૦ કળશો ઇમ વીરલાયક વિશ્વનાયક, સિદ્ધિદાયક સંસ્તવ્યો, પંચમી તપ સંસ્તવન ટોડર, ગ્રંથી નિજ કંઠે ઠવ્યો; પુણ્યપાટણ ક્ષેત્ર માંહે, સરાર ગાણું સંવત્સરે, શ્રી પાર્શ્વ જન્મ કલ્યાણ દિવસે, સકલ ભવિ મંગલ કરે. For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનવરને ક્ઝટ થયું રે, ક્ષાયિક ભાવે જ્ઞાન; દોષ અઠાર અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે; ભવિયા વંદો કેવળજ્ઞાન. પંચમી દિનગુણ ખાણ રે, ભવિચા વંદો કેવળજ્ઞાન, ભવિ૦ ૧ અનામીના નામનો રે, કિશ્યો વિશેષ કહેવાય; એ તો મધ્યમાં વૈખરી રે, વચન ઉલ્લેખ કરાય છે. ભવિ૦ ૨ ધ્યાન ટાણે પ્રભુ તું હોચરે, અલખ અગોચર રૂપ; પર પડ્યેતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ ભૂપ રે. ભવિ૦ ૩ છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તો નવિ બદલાય; શેયની નવી નવી વર્તના રે, સમયમાં સર્વ જણાય રે. ભવિ૦ ૪ બીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સર્વ સમાય; રવિ પ્રભાથી અધિક નહિ રે, નક્ષત્ર ગણ સમુદાય રે. ભવિ૦ ૫ ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ; વિજયલક્ષ્મી સૂરિ તે લહે રે, જ્ઞાન મહોદય ગેહ રે. ભવિ. ૬ ( શ્રી અષ્ટમીના સ્તવનો ૨) ઢિાળ ૧ લી હાંરે મારે ઠામ ધરમના સાડા પચવીશ દેશ, દીપે રે તીહાં દેશ મગધ સહુમાં શિરે રે લોલ; હાંરે મારે નચરી તેહમાં રાજગૃહી સુવિશેષજો, રાજે રે તિહાં શ્રેણીક ગાજે ગજપરે રે લોલ. ૧ હાંરે મારે ગામ નગરપુર પાવન કરતાં નાથો, વિચરતા તિહાં આવી વીર સમોસ રે લોલ; For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૧૪ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir •*• હાંરે મારે ચૌદ સહસ મુનિવરની સાથે સાથજો, સુધા રે તપ સંયમ શીયલે અલંકર્યાં રે લોલ. ૨ હાંરે મારે ફૂલ્યા રશભર ઝુલ્યા અંબ કદંબ જો, જાણું રે ગુણશીલવન હસી રોમાંચીયો રે લોલ; હાંરે મારે વાયા વાય સુવાચ તિહાં અવિલંબજો, વાસે રે પરિમલ ચિઠું પાસે સંચિયો રે લોલ. ૩ હાંરે મારે દેવ ચતુર્વિઘ આવે કોડાકોડજો, ત્રિગડું રે મણિ હેમ રજતનું તે રચે રે લોલ; હાંરે મારે ચોસઠ સુરપતિ સેવે હોડાહોડજો, આગે રે રસ લાગે ઇન્દ્રાણી નાચે રે લોલ. ૪ હાંરે મારે મણિમય હેમ સિંહાસન બેઠા નાથજો, ઢાળે રે સુર ચામર મણિ રત્ન જડ્યાં રે લોલ; હાંરે મારે સુણતાં દભિ નાદ ટળે સવિ તાપજો, વરસે રે સુર ફૂલ સરસ જાનું અડ્યાં રે લોલ. ૫ હાંરે મારે તાજે તેજે ગાજે ધન જેમ લુંબજો, રાજે રે જિનરાજ સમજાવે ધર્મને રે લોલ; હારે મારે નિરખી હરખી આવે જન મન લુંબજો, પોષેરે રસ ન પડે ઘોષે ભર્મમાં રે લોલ. ૬ હાંરે મારે આગમ જાણી જિનનો શ્રેણિકરાયજો, આવ્યો રે પરિવરિયો હય ગય રથ પાયગે રે લોલ; હાંરે મારે દેઈ પ્રદક્ષિણા વંદી બેઠો ઠાયજો, સુણવા રે જિનવાણી મોટે ભાચગે રે લોલ. ૭ For Private And Personal Use Only ***** હાંરે મારે ત્રિભુવન નાયક લાયક તવ ભગવંત જો, આણી રે જન કરૂણા ધર્મકથા કહે રે લોલ; હાંરે મારે સહજ વિરોધ વિસારી જગના જંતુજો, સુણવા રે જિનવાણી મનમાં ગહગહે રે લોલ. ૮ ++++++++++ Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢિાળ રજી વીર જિનવર ઇમ ઉપદિશે, સાંભળો ચતુર સુજાણ રે; મોહની નિંદમાં કાં પડો, ઓળખો ધર્મના ઠાણ રે. ૦ ૧ વિરતિ એ સુમતિધરી આદરો, પરીહરો વિષચ કષાય રે; બાપડા પંચ પરમાદથી, કાં પડો કુગતિમાં ધાય રે. વિરતિ ૨ કરી શકો ધર્મ કરણી સદા, તો કરો એહ ઉપદેશ રે; સર્વ કાળે કરી નહિ શકો, તો કરો પર્વ સુવિશેષ રે. વિરતિ ૩ જુજુઆ પર્વષટના કહ્યાં, ફળ ઘણાં આગમે જોય રે, વચન અનુસાર આરાધતાં, સર્વથા સિદ્ધિ ફલ હોય રે. વિરતિ ૪ જીવને આયુ પરભવ તણું, તિચિદિને બંધ હોય પ્રાચ રે, તેહ ભણી એહ આરાધતાં. પ્રાણીઓ સદ્ગતિ જાય રે. વિરતિ, ૫ તે હવે અષ્ટમી ફળ તિહાં, પૂછે શ્રી ગૌતમ સ્વામી રે, ભવિક જીવ જાણવા કારણે, કહે વીર પ્રભુતામ રે; વિરતિ ૬ અષ્ટ મહા સિદ્ધિ હોય એહથી, સંપદા આઠની વૃદ્ધિ રે; બુદ્ધિના આઠ ગુણ સંપજે, એહથી અષ્ટગુણ સિદ્ધિ રે. વિરતિo લાભ હોય આઠ પડિહારનો, આઠ પવચણ ફળ હોચરે; નાશ અષ્ટ કર્મનો મૂળથી, અષ્ટમીનું ફળ જોય રે. વિરતિ ૮ આદિજિન જન્મ દીક્ષાતણો, અજિતનો જન્મ કલ્યાણ રે, ચ્યવન સંભવતણો એહ તિથે, અભિનંદન નિર્વાણ રે. વિરતિ, ૯ સુમતિ સુવ્રત નમિ જનમીયા, નેમનો મુક્તિ દિન જાણ રે, પાર્શ્વજિન એહ તિથે સિદ્ધલા,સાતમા જિન ચ્યવન માણ રે. વિરતિ ૧૦, એહ તિથિ સાધતો રાજીયો, દંડવીરજ લહ્યો મુક્તિ રે; કર્મeણવા ભણી અષ્ટમી, કહે સૂગ નિયુક્તિ રે. વિરતિ ૧૧ For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતીત અનાગત કાળના, જિન તણા કેઈ કલ્યાણ રે, એહ તિથે વળી ઘણા સંચમી, પામશે પદ નિરવાણ રે.વિરતિ ૧૨ ધર્મવાસિત પશુ પંખીયા, એહ તિ કરે ઉપવાસ રે; વ્રત ધારી જીવ પોસહ કરે, જેહને ધર્મ અભ્યાસ રે. વિરતિ ૧૩ ભાખીયો વીરે આઠમ તણો, ભવિક હિત એ અધિકાર રે; જિન મુખે ઉચ્ચરી પ્રાણીચા, પામશે ભવ તણો પાર રે. વિરતિ ૧૪ એહથી સંપદા સવિ લહે, ટળે કષ્ટની કોડી રે; સેવો શિષ્ય બુધ પ્રેમનો, કહે કાંતિ કરજોડી રે. વિરતિ ૧૫ ૧. ઘાય-દોડીને Iિ કળશ Iો ઇમ ત્રિજગભાસન અચલ શાસન, વર્ધમાન જિનેશ્વરૂં, બુધ પ્રેમ ગુરુ સુપસાચ પામી, સંયુયો અલવેસરૂ, જિન ગુણ પ્રસંગે ભસ્યો રંગે, સ્તવન એ આઠમતણો, જે ભવિક ભાવે સુણ ગાવે, કાંતિ સુખ પાવે ઘણો. (અષ્ટમિનુ સ્તવન-૨) ઢિાળ ૧ લી) શ્રી રાજગૃહીં શુભ ઠામ, અધિક દીવાજે રે, વિચરતા વીર નિણંદ, અતિશય છાજે રે. ૧ તિહાં ચોવીશ ને પાત્રીશ, વાણી ગુણ લાવે રે, પધાર્યા વધામણી જાય, શ્રેણિક આવે રે. ૨ તિહાં ચોસઠ સુરપતિ આવીને, ત્રિગડું બનાવે રે તેમાં બેસીને ઉપદેશ, પ્રભુજી સુણાવે રે. ૩ For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિહાં સુર નર ને તિર્યચ, નિજ નિજ ભાષા રે; તિહાં સમજીને ભવતીર, પામે સુખ ખાસા રે. ૪ તિહાં ઇન્દ્રભૂતિ ગણધાર, શ્રી ગુરુ વીરને રે; પૂછે અષ્ટમીનો મહિમા, કહો પ્રભુ અમને રે. ૫ તવ ભાખે વીર જીણંદ, સુણો સહુ પ્રાણી રે; આઠમદિન જિનના કલ્યાણ, ધરો ચિત્ત આણી રે. ૬ ઢિાળ ૨જી શ્રી કષભનું જન્મ કલ્યાણ રે, વળી ચારિત્ર કહ્યું ભલે વાન રે, ત્રીજા સંભવનું ચ્યવન કલ્યાણ, ભવિ તુને અષ્ટમી તિથિ સેવો રે, એ છે શિવવધૂ વરવાનો મેવો. ભવિ. ૧ શ્રી અજિત સુમતિ નમિ જન્મ્યા રે, અભિનંદન શિવપદ પામ્યા રે, - જિન સાતમા ચ્યવન દિપાવ્યા. ભવિ૦ ૨ વીસમા મુનિસુવ્રતસ્વામી રે, જેનો જન્મ હોય ગુણધામી રે; બાવીસમા શિવ વિશરામી. ૩ પારસજિન મોક્ષ મહેતા રે, ઇત્યાદિક જિન ગુણવંતા રે; કલ્યાણક મુખ્ય કહેતા. ભવિ૦ ૪ આઠ કર્મ તે દૂર પલાય રે, તેથી અડસિદ્ધિ અડબુદ્ધિ થાય રે; તે કારણ સેવો ચિત્ત લાય. ભવિ. ૫ એવી વીરજિયંદની વાણી રે, સુણી સમજ્યા બહુ ભવિ પ્રાણી રે; આઠમ દિન અતિ ગુણખાણી. ભવિ૦ ૬ શ્રી ઉદયસાગરસૂરિ રાયા રે, ગુરુ શિષ્ય વિવેકે ધ્યાચા રે; તસ ચાચસાગર ગુણ ગાયા ભવિ૦ ૦ For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી મૌન એકાદશીનું ૪ ઢાળનું સ્તવન ૧ ઢિાળ ૧ લી) જગપતિ નાચક નેમિ નિણંદ, દ્વારિકા નગરી સમોસર્ચા, જગપતિ વંદન કૃષ્ણ નરિદ, જાદવ ક્રોડશું પરિવર્યા... ૧ જગપતિ ઘી ગુણ ફૂલ અમૂલ, ભક્તિ ગુણે માળા રચી, જગપતિ પૂજી પૂછે કૃષ્ણ, ક્ષાયિક સમકિતશિવરૂચી.. ૨ જગ પતિ ચારિત્ર ધર્મ અશક્ત, રક્ત આરંભ પરિગ્રહે, જગપતિ મુજ આતમ ઉદ્ધાર, કારણ તુમ વિણ કોણ કહે... ૩ જગપતિ તુમ સરિખો મુજ નાથ, માથે ગાજે ગુણ નિલો, જગપતિ કોઈ ઉપાય બતાવ, જેમ વરે શિવવધૂકંતલો.. ૪ નરપતિ ઉજ્વલ માગસિર માસ, આરાધો એકાદશી, નરપતિ એકશો ને પચાસ, કલ્યાણક તિથિ ઉલ્લાસી... ૫ નરપતિ દશ ક્ષેત્રે ત્રણ કાળ, ચોવીસી ત્રીસે મળી, નરપતિ નેવું જિનનાં કલ્યાણ, લિવરી કહું આગળ વળી.. ૬ નરપતિ અર દીક્ષા નમી નાણ, મલ્લી જન્મ વ્રત કેવલી, નરપતિ વર્તમાન ચોવીસીમાંહે કલ્યાણ કહ્યાં વળી... ૦ નરપતિ મૌનપણે ઉપવાસ, દોઢસો જપમાળા ગણો, નરપતિ મન વચ કાચ પવિત્ર, ચરિત્ર સુણો સુવ્રત તણો... ૮ નરપતિ દાહિણ ઘાતકી ખંડ, પશ્ચિમ દિશી ઇક્ષુકારથી, નરપતિ વિજય પાટણ અભિધાન, સાચો નૃપ પ્રજાપાળથી.. ૯ નરપતિ નારી ચંદ્રાવતી તાસ ચંદ્રમુખી ગજગામિની, નરપતિ શ્રેષ્ઠી શૂર વિખ્યાત, શીયલ સલીલા કામિની.. ૧૦ For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરપતિ પુત્રાદિક પરિવાર, સાર ભૂષણ ચીવર ધરી, નરપતિ જાયે નિત્યજિનગેહ, નમન સ્તવન પૂજા કરે... ૧૧ નરપતિ પોષે પાત્ર સુપાત્ર, સામાયિક પૌષધ કરે, નરપતિ દેવવંદન આવશ્યક કાળ વેળાએ અનુસરે. ૧૨ ઢિાળ ૨) એકદિન પ્રણમી પાય, સુવત સાધુ તણાં છે, વિનચે વિનવે શેઠ, મુનિવર કરી કરૂણા કી... ૧ દાખો દિન મુજ એક, થોડો પુણ્યકીચો , વાઘે જિમ વડબીજ, શુભ અનુબંધી થયો લી. ૨ મુનિ ભાખે મહાભાગ્ય, પાવન પર્વ ઘણાં રે, એકાદશી સુવિશેષ, તેહમાં સુણ સુમના રી... ૩ સિત એકાદશી સેવ, માસ અગ્યાર લગે રી, અથવા વરસ અગ્યાર, ઉજવી તપસું વગે સે.. ૪ સાંભળી સદ્ગુરુ વેણ, આનંદ અતિ ઉલ્લભ્યો , તપ સેવી ઉજવિચ, આરણ સ્વર્ગ વસ્યો ટી... ૫ એકવીસ સાગર આચ, પાલી પુણ્ય વસે ત્રી, સાંભળ કેશવરાય ! આગળ જેહ થશે સી... ૬ સૌરપુરમાં શેઠ, સમુદ્રદત્ત વડો રી, પ્રીતિમતિ પ્રિયા તાસ, પુણ્ય જંગ જડ્યો... o તસ કુખે અવતાર, સૂચિત સુભ સ્વપે છે, જમ્યો પુત્ર પવિત્ર, ઉત્તમ ગ્રહ શકુને રી... ૮. નાલ નિક્ષેપ નિધાન, ભૂમિથી પ્રગચ્યો હવે સે, ગર્ભદોહદ અનભાવ, સુવ્રત નામ ઠવ્યો શી.. ૯ For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિ ઉધમ ગુર જેગ, શાસ્ત્ર અનેક ભાચો રી, ચૌવનવયે અગીયાર, રૂપવતી પરણ્યો ...૧૦ જિનપૂજા મુનિદાન, સુવ્રત પચ્ચકખાણ ધરે , અગિયાર કંચન કોડ, નાયક પુણ્ય ભરે ....૧૧ ધર્મ ઘોષ અણગાર,તિથિ અધિકાર કહે , સાંભળી સુવ્રત શેઠ, જાતિસ્મરણ લહે સે....૧૨ જિન પ્રત્યય મુનિ સાખ, ભક્ત તપ ઉચ્ચરે સે, એકાદશી દિન આઠ, પહોરો પોસો ઘરે ....૧૩ (ઢાળ ૩ જી (રાગ - સાંભળજો મુનિ સંચ.મરાગે) પત્ની સંગતે પોષહ લીધો, સુવ્રત શેઠ અન્યદાજી, અવસર જાણી તકર આવ્યા, ઘરમાં ઘન લૂટે તદાજી... ૧ શાસન ભક્ત દેવી શક્ત, શંભાયા તે બાપડાજી, કોલાહલ સુણી કોટવાલ આવ્યો, ભૂપ આગળ ધર્યા રાંકડાંજી... ૨ પોસહ પારી દેવજુહારી, દયાવંત લેઈ ભેંટણાંજી, રાયને પ્રણમી ચોર મૂકાવી, શેઠે કીધાં પારણાંજી... ૩ અન્ય દિવસ વૈશ્વાનર લાગો, સૌરીપુરમાં આકરોજી, શેઠજી પોસહ સમરસ બેઠા, લોક કહે હઠ કાં કરોજી. ૪ પુણ્ય હાટ વખારો શેઠની, ઉગરી સો પ્રસંસા કરેજી, હરખે શેઠજી તપ ઉજમણું, અમદા સાથે આદરે જી... ૫ પગને ઘરનો ભાર ચલાવી, સંવેગી શિર શેહરોજી, ચઉનાણી વિજયશેખર સૂરિ, પાસે તપવત આદરે જી.. ૬ એક ખટ માસીચાર ચોમાસી, દોસય છટ સો અઠ્ઠ કરેજી, બીજી તપ પણ બહુશ્રુત સુવત, ન એકાદશી વ્રત ધરે... o For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૪૨૧ એક અધમ સુર મિથ્યાદ્રષ્ટિદેવતા સુવ્રત સાધુનેજી, પૂર્વોપાર્જિત કર્મ ઉદેરી, અંગે વધારે વ્યાધિનેજી... ૮ કર્મે નડીયો પાપે જડીઓ સુર કહે જાઓ ઔષધ ભણીજી, સાધુ ન જાયે રોષ ભરાયે, પાટુ પ્રહારે હણ્યો મુનિજી...૯ મુનિ મન વચન કાય ત્રિયોગે ધ્યાન અનલ દહે કર્મનેજી, કેવલ પામી જિનપદ રામી, સુવ્રત નેમ કહે શ્યામનેજી...૧૦ ઢાળ ૪ થી (રાગ - સિદ્ધારથ રાય કુલતિલોએ) કાન પરંપે નેમને એ,ધન્યધન્ય યાદવવંશ, જિહાં પ્રભુ અવતર્યા એ, મુજ મન માનસ હંસલો જો જિન નેમને એ..... ૧ એ, ધન્ય શિવાદેવી માવડીએ, સમુદ્ર વિજય ધન્ય તાત, જયો.... સુજાત જગતગુરૂએરે, રત્નશચી અવદાત,જ્યો... ૨ ચરણ વિરોધી ઉપનોએ, હું નવમો વાસુદેવ, જયો. તિણે મન નવિ ઉલ્લસેએ, ચરણ ધરમની સેવ, જ્યો... ૩ હાથી જેમ કાદવ ગલ્યોએ જાણું ઉપાદેય હેય,જો. તો પણ હું ન કરી શકુ એ,દુષ્ટ કર્મનો ભેય,જયો... ૪ પણ શરણું બલિતાચણું એ, કીજે સીજે કાજ, જયો. એહવાં વચનને સાંભળીએ, બાંહે ગૃહ્યાની લાજ, જ્યો... ૫ નેમ કહે એકાદશીએ, સમકિત યુત આરાધ, જ્યો. થાઈશ જિનવર બારમોએ, ભાવિ ચોવિશીએ લદ્ધ,જયો... ૬ For Private And Personal Use Only એમ નેમિ જિનવર, નિત્ય પુરંદર, રૈવતાચલ મંડણો, બાણ નવ મુનિ ચંદ વરસે, રાજનગરે સંયુણ્યો... સંવેગ રંગ તરંગ જલનિધિ, સત્યવિજયગુરુ અનુસરી, “કપુર વિજય કવિક્ષમાવિજય ગણિ, જિનવિજય” જયસિરિવરી...૮ ૧. ચરણ-ચારિત્ર +++++++++++++ Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિભાગ સજઝાય સંગ્રહ) (વિવિધ ચરિત્રોની સજઝાય) ૧. શ્રી શાલીભદ્રની સઝાય. બોલો બોલો રે શાલીભદ્ર દો વરીયા, દો વરીયા દો ચાર વરીચા. ૧ મારા તમારી ખડીય પૂકારે, વહુઅર સબ આગે ખડીચા. ૨ પોયો પુત્ર શિલા પર પેખી, આંખે આંસુ ઝળહળીયા. ૩ ફૂલની શય્યા જેહને ખૂંચતી, તેણે સંથારો શીલા કરીયા. ૪ પૂરવ ભવ માડી આહિરણી, આહાર કરી અણસણ કરીયા. ૫ આજ પીછે ડુંગર ચડનેકી, સુસ કરૂં હું ઇણ વરીયા. ૬ સનમુખ ખોલ જોયો નહીં મારું ધ્યાન નિરંજન મન ધરીયા. ૦ કાજ સરે ઉદયરના ઉનહિ કે, જીણે પલકમેં શિવ વરીયા. ૮ ૨િ. શ્રી શાલિભદ્રની સઝાય. (રાગ - છઠ્ઠો આરો એવો આવશે) રાજગૃહીં નયરી ભલી, શેઠજી ધન્નો ઉદાર રે પત્ની પતિવ્રતા આઠ છે, રૂપે રંભા અવતાર રે, સુખી રે જીવન શાલિભદ્રનું સુખી૧ તેહી જ ગામમાં ધનપતિ, શાલિભદ્ર કહેવાય રે જેની ત્રઢદ્ધિ જેવા કારણે, આવે શ્રેણિકરાય રે.સુખી૨ દેવલોકે થઈ દેવતા, પિતા ગોભદ્ર જીવ રે પેટી નવાણું પહોંચાડતા, પુત્રના પ્રેમ સદેવ રે. સુખી ૩ સમભૂમિકા ઉપરે, સાશે બત્રીસ નાર રે દોદક દેવની પરે, ભોગવે સુખ અપાર રે. સુખી ૪ For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાયને કરીયાણું ગણ્યું, માતાને આશ્ચર્ય થાય રે શ્રેણિક ખોળે બેસાડતા, સ્વેદથી શરીર ભરાય છે. સુખી. ૫ મનમાં શાલિભદ્ર ચિંતવે, પુચમાં રહી મુજ ખામી રે ચારિત્ર પાછું જો નિર્મળ, તો શિર પર નહિ સ્વામી રે. સુખી ૬ સંપૂર્ણ સુખને પામવા, ત્યાગનું પકડ્યું નિમિત્ત રે નારી એકેક નિત્ય પરિહરે, દીક્ષા લેવા ખચિત રે. સુખી છે શેઠ ધન્નો તીણે અવસરે, તજે રમણીનો રાગ રે ખેર ભરી કાચાએ આવીચો, જોવા શાલિભદ્ર ત્યાગ રે. સુખી ૮ કથા સુણી ધન્ના શેઠની, કરી માતાને વાત રે દીક્ષા લેવા મન દોડીયું. ધન્ના શેઠ સંગાથ રે. સુખી૯ રિદ્ધિ સિદ્ધિ તજી સામટી રે, તજી ભોગ વિલાસ રે મહેલ ઝરૂખા ને માળીયા, છોડ્યાં દાસીને દાસ રે. સુખી ૧૦ રડતી માતા મૂકીને, સાથે બગીશ નાર રે પ્રેમના બંધન તોડીને, લીધો સંચમ ભાર રે.સુખી. ૧૧ હિરવિજય ગુરુ હિરલો રે, વીરવિજય ગુણ ગાય રે લબ્ધિવિજય ગુરૂ રાજીયો, તેહના પ્રણમું પાય રે. સુખી. ૧૨ (૩ શ્રી શાલિભદ્રની સઝાયો રાજગૃહી નગરી મોઝારો જી, વણઝારો દેશાવર સારો જી ઇણ વણજે જી, રત્નકંબલ લઈ આવીયા જી. ૧ લાખ લાખની વસ્તુ લાખેણી, એ વસ્તુ છે અતિ ઝીણી કાંઈ પરિમલ જી, ગઢમઢ મંદિર પરિહરિ જી. ૨ પૂછે ગામને ચોતરે, લોક મળ્યા વિધવિધ પરે જઇ પૂછો જી, શાલિભદ્રને મંદિરીએ જી. ૩ For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠાણી સુભદ્રા નિરખે જી, રત્નકંબળ લેઈ પરખે છે; પહોંચાડો જી, શાલિભદ્રને મંદિરીએ જી. ૪ તેડાવ્યો ભંડારી જી, વીશ લાખ નિરધારી જી; ગણી દેજ્યો જી, એહને ઘેર પહોંચાડજો જી. ૫ રાણી કહે સુણો રાજાજી, આપણું રાજ શું કાજ જી; મુજ માટે જી, એક ન લીધી કાંબળી જી. ૬ સુણ હો ચેલણા રાણી છે, એ વાત મેં જાણી જી; પીછાણી જી, એ વાતનો અચંબો ઘણો જી. છે. દાતણ તો તબ કરશું જી, જબ શાલિભદ્ર મુખ જોશું જી; શણગારો જી, ગજરથ ઘોડા પાલખી જી. ૮ આગળ કૂતલ હીંચાવંતા, પાછળ પાત્ર નચાવંતા; રાય શ્રેણીક જી, શાલીભદ્ર ઘેર આવિયા જી. ૯ પહેલે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિયો; કાંઈ જોયોજી, આ ઘર તો ચાકર તણાં જી. ૧૦ બીજે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિયો; કાંઈ જોયો જી, આ ઘર તો સેવક તણાં જી. ૧૧ ત્રીજે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિઓ; કાંઈ જોયો જી, આ ઘર તો દાસી તણાં જી. ૧૨ ચોથે ભુવને પગ દીઓ, રાજા મનમાં ચમકિઓ; કાંઈ જોજ્યો જી, આ ઘર તો શ્રેષ્ઠિ તણાં જી. ૧૩ રાય શ્રેણીકની મુદ્રિકા, ખોવાઇ ખોળ કરે તિહાં; માય ભદ્રા જી, થાળ ભરી તવ લાવિયા જી. ૧૪ જાગો જાગો મોરા નંદ જી, કેમ સુતા આણંદ જી; કાંઈ આંગણે જી, શ્રેણીકરાય પધારીયા જી. ૧૫ હું નવિ જાણું માતા બોલમાં, હું નવિ જાણું માતા તોલમાં તમે લેજયો છે, જેમાં તમને સુખ ઉપજે છે. ૧૬ For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વે કદી પૂછતાં નહીં, તો આમાં શું પૂછો સહી; મોરી માતા જી, હું નવિ જાણું વણઝમાં રૂ. ૧૦ રાય કરિયાણું લે જી, મુહ માંગ્યા દામ દેજ્યો જી; નાણાં ચુકવી જી, રાય ભંડારે નંખાવી દીચો છે. ૧૮ વલતી માતા ઇમ કહે, સાચુ નંદન સદ્દહે; કાંઈ સાચે જી, શ્રેણિકરાય પધારીયા જી. ૧૯ ક્ષણમાં કરે કાંઈ રાજીઓ, ક્ષણમાં કરે બેરાજીઓ; કાંઈ ક્ષણમાં જી, ન્યાય અન્યાય કરે સહી જી. ૨૦ પૂર્વે સુકૃત નવિ કીધા, સુપાત્રે દાન જ નવિ દીધાં; મજ મારો જી, હજુ પણ એવા નાથ છે જી. ૨૧ અબતો કરણી કરશું જી, પંચ વિષય પરિહરશું છે; પાળી સંયમ જી, નાથ સનાથ સશું સહી જી. ૨૨ ઇંદુવત્ અંગે તેજ જી, આવે સહુને હેજ જી; નખ શીખ લગે જી, અંગો પાંગ શોભે ઘણાં જી. ૨૩ મુક્તાફળ જીમ ચળકે જી, કાને કુંડલ ઝલકે જી; રાય શ્રેણિક જી, શાલિભદ્ર ખોળે લીઓ જી. ૨૪ રાજા કહે સુણો માતા જી તુમ કુવંર સુખ શાતા જી; હવે એહને જી, પાછો મંદિર મોકલો. જી. ૨૫ શાલિભદ્ર નિજ ઘર આવિયા, રાય શ્રેણિક ઘેર સિધાવિયા; પછી શાલિભદ્ર જી, ચિંતા કરે મનમાં ઘણી જી. ૨૬ શ્રી જૈનધર્મ હું આદરૂં, મોહ માયા ને પરિહરું; હું છાંડુ જી, ગજ રથ ઘોડા પાલખી જી. ૨૦ સુણીને માતા વિલખે છે, નારીઓ સઘળી તલને જી. તેણી વેળાંજી, અશાતા પાખ્યા ઘણી જી. ૨૮ For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતા પિતાને ભ્રાતાજી, સહુ આળ પંપાળની વાત છે; ઇણ જગમાં જી, સ્વારથના સહુ કો સગાં જી. ૨૯ હંસ વિના શ્યા સરોવરીયાં, પિયુ વિના શ્યામંદિરીચા; મોહ વશ થકાંજી, ઉચાટ એમ કરે ઘણો જી. ૩૦ સર્વે નીર અમૂલ્ય જી, વાટકડે તેલ ફૂલેલ જી; શાહ ધન્ને જી, શરીર સમારણ માંડીચો જી. ૩૧ ધન્ના ઘેર સુભદ્રાનારી જી, બેઠી મહેલ મોઝારી જી; શરીર સમારતા જી, એક જ આંસુ ખેરીયું જી. ૩૨ ગોભદ્ર શેઠની બેટડી, ભદ્રાબાઈ તોરી માવડી; સુણ સુંદરી જી, તે કેમ આંસુ ખેંરીયું જી. ૩૩ શાલિભદ્રની બેનડી, બત્રીશ ભોજાઈની નણંદલી; તવ તાહરે જી, શા માટે રહેવું પડે છે. ૩૪ જગમાં એક જ ભાઈ માહરે, તે સંયમ લેવા મન કરે; નારી એક એક જી, દિન દિન પ્રત્યે પરિહરે જી. ૩૫ એ તો મિત્ર કાચરું, શું સંયમ લેશે ભાયખું; જીભલડી જી, મુખ માથાની જુદી જાણવી જી. ૩૬ કહેવું તો ઘણું સોહીલું, પણ કરવું અતિ દોહીલું; સુણો સ્વામિ જી, એહવી અદ્ધિ કોણ પરિહરે જી. ૩૦ કહેવું તો ઘણું સોહીલું, પણ કરવું અતિ દોહીલું સુણ સુંદરી જી, આજથી ત્યાગી આઠને જી. ૩૮ હું તો હસતી મલકીને, તમે કીયો તમાશો સલકીને; સુણો સ્વામિ જી, અબ તો ચિંતા નહિ કરું જી. ૩૯ ચોટી અંબોડો વાળીને, શા ધન્નો ઉક્યાં ચાલીને; કાંઈ આવ્યા છે, શાલિભદ્રને મંદિરીએ જી. ૪૦ For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉઠો મિત્ર કાચરું, આપણે સંયમ લઇએ ભાયણું આપણ દોચ જણ જી, સંયમ શુદ્ધ આરાધિચે જી. ૪૧ શાલિભદ્ર વૈરાગીયા, શા ધનો અતિ ત્યાગી; દોનું રાગીચાં જી, શ્રી વીર સમીપે આવીયાં જી. ૪૨ સંયમ મારગ લીનો જી, તપસ્યાએ મન ભીનો છે; શાહ ધન્નો , માસખમણ કરે પારણાં જી. ૪૩ તપ કરી દેહને ગાળી જી, દુષણ સઘળાં ટાળી જી; વૈભારગિરિ જી, ઉપરઅણસણ આદર્યા જી. ૪૪ ચઢતે પરિણામે સોય જી, કાળ કરી જણ દોય જી; દેવગતિચેં જી, અનુસાર વિમાને ઉપચા જી, ૪૫ સુર સુખને સિંહા ભોગવી, તિહાંથી દેવ દોનું ચ્યવી; વિદેહે જી, મનુષ્યપણું તેહ પામશે જી. ૪૬ શુદ્ધો સંયમ આદરી, સકલ કર્મનો ક્ષય કરી; લહી કેવળ જી, મોક્ષ ગતિને પામશે જી. ૪૦ દાન તણાં ફલ દેખો જી, ધન્નો શાલિભદ્ર પેખો જી; નહીં લેખો જી, અતુલ સુખને પામશે જી. ૪૮ ઇમ જાણી સુપાત્રને પોષો જી, જેમ વેગે પામો મોક્ષો જી; નહીં ધોખો જી, કદીય જીવને હોચશે જી. ૪૯ ઉત્તમ ના ગુણ ગાવો જી, મનવંછીત સુખ પાવોજી; કહે “કવિરાણ” જી, શ્રોતાજન તમે સાંભળો જી. ૫૦ ૪િ- શ્રી શાલિભદ્રની સજઝાયો (રાગ-ધારણી મનાવે રે મેઘકુમારને) શાલિભદ્ર મોહો રે, શિવરમણી રસે રે, કામણગારી હો નાર; ચિત્તડું ચોર્યું રે, એણે ધૂતારીએ રે, તેણે મેલી માય વિસાર. શાહ ૧ For Private And Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકદિન પૂછે રે શાલિભદ્ર સાધુજી રે, ભાખો ભાખો ભગવન્! આજ; પારણું હોશે રે પ્રભુ કેહને ઘરે રે, બોલ્યા વીર જિનરાજ. શાહ ૨ માત તુમારી હાથે પારણું રે, સાંભળી શાલિભદ્ર ધા; વહોરવા પહોંતા રે ભદ્રા આંગણે રે, તપે કરી દુર્બળ તન્ન. શાહ ૩ આંગણે આવ્યા કેણે નવિ ઓળખ્યા રે, વળીયા તે અણગાર; દહીં વહોરાવ્યું પૂરવ ભવની માવડી રે, મન ધરી હરખ અપાર. શા૪ વીરજિન વચને તેજ નિસુણી રે, મન ધરી અતિ હી વૈરાગ; ગિરિ વૈભારે અણસણ આદર્યું રે, પાદપોપગમન સાર. શા૫ ઇમ સુણીને ભદ્રા માવડી રે, અને વળી બગીશ નાર; આવ્યા જીહાં તે મુનિવર પોઢીચા રે, વિલેપે અતિ હી સંભાર શાહ ૬ ભદ્રા કહે રે પુત્ર તું માહરો રે, કિહાં તે સુખ વિસ્તાર; શ્રેણિક શું રે આવ્યો નવિ જાણું રે, કાંઈ કરો કષ્ટ અપાર. સા. ૦ ભદ્રા કહે છે પુત્ર સોહામણો રે, તું મુજ જીવન આધાર; મેં પાપિણીએ સુત નવિ ઓળખ્યો રે, સુઝતો ન દીધો આહાર શા. ૮ એકવાર સાહ! જેને વાહલા રે, પુરો અમારી રે આશ; અવગુણ પાંખે કાંઈ વિસારીયા રે, તુજ વિણ ઘડીચ છ માસ. શાહ ૯ ઇમ ઝૂરતી ભદ્રા માવડી રે, અંતે ઉર પરિવાર; દુઃખભર વંદી બેઉ સાધુને રે, આવ્યા નગર મોઝાર શા. ૧૦ સર્વાર્થ સિધ્ધ મહાસુખ ભોગવે રે, શાલિભદ્ર ટોચ સુસાઇ; મુનિ મેઘરાજ સ્તવે ગુણ તેહના રે, પામ્યા સુખ નિરાબાધ. શાહ ૧૧ ( ૫ શ્રી ધન્ના -શાલીભદ્રની સઝાય (રાગ-રંગરસીયા રંગ બન્યો) સરસ્વતી સ્વામીને વિનવું રે, રંગ રસીયા; સુગુરુ લાગુ પાય, પ્રીતમ મન વસીયા. ૧ For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ************ ૪૨૯ ધન્ના બેઠો નાવણ કરે રે. રંગ૦ વાંસો ચોળે છે તેમની નાર. પ્રી૦ ૨ વાંસો ચોળતા ગોરી ઝુરતા રે, રંગ ૦ ગોરી તને શા આવડાં દુઃખ પ્રી૦ ૩ મારે તો દુઃખ મારા મહિયર તણું રે, રંગ તે સાલે હૃદય મોઝાર. પ્રી૦ ૪ શાલિભદ્ર સરીખો તારે બંધવો રે, રંગ૦ ધન્ના સરખો ભરથાર, પ્રી૦ ૫ મારો વીરો તે સ્વામી ! ત્યાગી થયો રે, રંગ દિન પ્રત્યે છંડે એક નાર રે, પ્રી૦ ૬ તારો વીરો તે ગોરી ! મૂરખો રે, રંગ એક એક છંડે છે નાર.પ્રી૦ ૭ કહેવું તે સ્વામી ઘણું સોહિલું રે, રંગ તે કેવી રીતે સહ્યું જાય. પ્રી૦ ૮ ખેર ભર્યા તે ધન્ના ઉઠીયા રે, રંગ આઠેને મેલી નિરધાર. પ્રી૦ ૯ મેં રે કહ્યું તે સ્વામી સહેજમાં રે, રંગ તાણી વાળો શું ગાંઠ પ્રી ૧૦ મેં રે કહ્યું તે મને છંડજો રે, રંગ સાત જોડે રાખો સંસાર. પ્રી૦ ૧૧ નારી તે મોહની વેલડી રે, રંગ॰ છે સ્વારથીયો સંસાર. પ્રી૦ ૧૨ ઝાંપે જઇ ધન્નાએ કહાવીયું, રંગ ૦ શાલિભદ્રે મેલી બત્રીશ નાર. પ્રી૦ ૧૩ શાલિભદ્રના માતાજી એમ વલવલે, રંગ૦ એકવાર પાછું વાળી જુઓ. પ્રી૦ ૧૪ ધન્નાની માતાજી એમ વલવલે,રંગ૦ એકવાર પાછું વાળી જુઓ પ્રી૦ ૧૫ શીલા ઉપર કર્યો રે સંથારો રે, રંગ૦ ચારે આહારના કર્યા પચ્ચક્ખાણ. પ્રી૦ ૧૬ અણસણ કરી એક માસનું રે, રંગ૦ પહોંચ્યા સર્વારથ સિદ્ધ મોઝાર પ્રી૦ ૧૦ હીરવિજય ગુરુ હીરલો રે, રંગ ‘માનવિજય' ગુણ ગાય. પ્રી૦ ૧૮ ૬ શ્રી સ્થૂલિભદ્રની સજ્ઝાય એક દિન કોશ્યા ચિત્ત રંગે, બેઠી છે મનને ઉમંગે, પાંચ સાત સાહેલી સંગે રે, સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે; આવે આવે લાછલદેનો નંદ રે, સ્થૂલિભદ્ર મુનિ ઘેર. આવે૦ ૧ આજ મારે મોતીડે મેહ વૂડ્યાં, દેવ દેવી સર્વે મુજ તુછ્યાં; મેં તો જીવન નયણે દીઠા રે સ્થૂલિ૦ ૨ આવી ઉતર્યા ચિત્રશાલી, રૂડા રત્ને જડી રઢીયાળી; માંહે મણીયા મોતીની જાલી રે. સ્યૂલિ૦ ૩ ++++++++++++ For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પકવાન જમ્યા બહુ ભાત, ઉપર ચોસઠ શાકની જાત; તોયે ન ધરી વિષયની વાત રે. સ્થૂલિ૦ ૪ કોશ્યા સજતી સોળ શણગાર, કાજલ કુમકુમ ને ગળે હાર; પગવટ અંગૂઠી વીછુવા સાર રે. સ્થૂલિ૦ ૫ દ્વાદશ ધપમપ માદલ વાજે, ભેરી ભેગલ વિણા ગાજે એમ રૂપે અપ્સરા વિરાજે રે. યૂલિ૦ ૬ કોશ્યાએ વાત વિષયની વખાણી, સ્થૂલિભદ્ર હૃદયે નવિ આણી; હું તો પરણ્યો સંયમ પટરાણી રે. સ્થૂલિ૦૦ એહવા બહુવિધ નાટક કરીયા, સ્થૂલિભદ્ર હૃદયે નવિ ધરીયાં; સાધુ સમતા રસના દરિયા રે. સ્થૂલિ૦ ૮ સુખ એણે જીવે અનુભવ્યો, કાળ અનંતો એમ ગયો; તોયે તૃપ્તિ જીવ ન પામ્યો રે, સ્થૂલિ૦ ૯ વેશ્યાને કીધી સમકિતધારી, વિષયસુખના રસથી નિવારી; એવા સાધુને જાઉં બલિહારી રે. સ્થૂલિ૦ ૧૦ એહવે પૂરું થયું ચોમાસુ, સ્થૂલિભદ્ર આવ્યા ગુરુ પાસ, દુષ્કર દુષ્કર વ્રત ઉલ્લાસ રે. સ્થૂલિ૦ ૧૧ નામ રાખ્યું છે જગમાંહે, ચોરાશી ચોવીશી માહે; સાધુ પહોચ્યાં છે દેવલોકમાંહિ રે. સ્થૂલિ૦ ૧૨ પંન્યાસ હસ્તિવિજય કવિરાય, એવા સુગુરુતણે પસાય; શિષ્ય ખુશાલવિજય ગુણ ગાય રે. સ્થૂલિ૦ ૧૩ ( શ્રી સ્કૂલિભદ્રની સઝાયો (રાગ-સુણો ચંદાજી સીમંધર) અહો મુનિવરજી માહરી ઉપર, મહેર કરી ભલે આવીયા; હું વાટ તમારી જેતી'તી તુમ વિરહે નયણાં ભરતી'તી. વળી દેવને ઓલંભા દેતી'તી અહો. ૧ For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમે ચતુર ચોમાસું કરી ચાલ્યાં, તે ઉપર દિન મેં ગાળ્યાં; હવે ભલું થયું નયણે ભાળ્યાં. અહો૦ ૨ હવે દુઃખડા મારા ગયા દૂરે, આનંદ નદી હરખે પૂરે; હવે ચિત્ત ચિંતા સઘલી ચૂરે. અહો૦ ૩ મારા તાપ ટલ્યા સઘળા તનના, મારા વિલય ગયા વિકલ્પ મનના વલી ગૂઠા નીર અમૃત ધનના. અહો. ૪ એક ચોમાસુ ને ચિત્રશાલી, એ નાટક ગીત તણી તાલી; મુજ સાથે રમીએ મન વાલી. અહો ! તવ બોલ્યા યૂલિભદ્રસુણ બાળા, તુમ કરીશ ચિત્ત ચરિત્ર ચાળા, એ વાત તણાં હવે ધો તાળાં; અહો મનહરણી ! તમે મુજ ઉપર રાગ સરાગ ન રાખો; અહો સુખકરણી ! સંયમ રસથી, રાગ હૈયામાં રાખો. અહો ૬ હવે રસભરી વાત તિહાં રાખી, મેં સંચમ લીધું ગુરુ સાખી; ચિત્ત ચોખે ચારિત્ર રસ ચાખી. અહો૦ ૦ હવે વિષય તૃષ્ણાથી મન વારો, હવે ધર્મ ધ્યાનને દિલ ધારો; આ ભવોદધિથી આતમ તારો. અહે. ૮ કોશ્યા મુનિ વચને પ્રતિબોધી, આશ્રવ કરણી તે સવિ રોધી; તે વ્રત ચોથું લઈ થઈ શુદ્ધિ. અહો- ૯ જે નર એવી પ્રીત પાલે, જે વિષમ વિષયથી મન વાલે; તે તો આતમ પરિણતિ અજવાળે. અહો૧૦ જે એહવા ગુણીના ગુણ ગાવે, જે ધર્મરંગ અંતર ધ્યાવે; તે તો મહાનંદ પદ નિશ્ચલ પાવે. અહો. ૧૧ ૮િ શ્રી સ્થૂલિભદ્રની સજઝાયો શ્રી સ્થૂલિભદ્ર મુનિગણમાં શિરદાર છે, ચોમાસુ આવ્યા કોશ્યા આગાર જો, ચિત્રામણ શાળાચે તપજપ આદર્યા છે. ૧ For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદરીયા વ્રત આવ્યા છો અમ ગેહ જો, સુંદરી સુંદર ચંપકવરણી દેહ જો; અમ તુમ સરિખો મેળો આ સંસારમાં છે. ૨ સંસારે મેં જોયું સઘળુ સ્વરૂપ છે, દર્પણની છાયામાં જેવું રૂપ જો; સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહિ જો. ૩ ના કહેશો તો નાટક કરશું આજ જો, બાર વરસની માયા છે મુનિરાજ જો; તે છોડી કેમ જાઉં હું આશા ભરી જો ૪ આશા ભરીયો ચેતન કાળ અનાદિ જો, ભૂલ્યો ધર્મને હીણ થયો પ્રમાદિ જો; ન જાણી મેં સુખની કરણી જોગની જો. ૫ જોગી તો જંગલમાં વાસો વસીયા જો, વેશ્યાને મંદિરિયે ભોજન રસિયાજો; તુમને દીઠાં એવા સંચમ સાધતા જો. ૬ સાધશું સંચમ ઇચ્છા રોઘ વિચારી જો, ફૂમ પુત્ર નાણી થયાં ઘરબારી જો; પાણીમાંહે પંકજ કોરૂં જાણીએ જો. ૭ જાણીએ તો સઘળી તમારી વાત જો, મેવા મીઠાઈ રસવંતા બહુ જાત જો; અંબર ભૂષણ નવ નવલી ભાતે લાવતાં જો. ૮ લાવતા તો તું દેતી આદરમાન જો, કાયા જાણું રંગ પતંગ સમાન જો; ઠાલી તે શી કરવી એવી પ્રીતડી જો. ૯ પ્રીતલડી કરતા તે રંગભર સેજ જો, રમતાંને દેખાડતા ઘણું હેજ જો; રીસાણી મનાવી મુજને સાંભરે જો. ૧૦ સાંભરે તો મુનિવર મનડું વાલે જો, ઢાંક્યો અગ્નિ ઉઘાડ્યો પરજાળે જો; સંચમમાંહિ એ છે દૂષણ મોટકું જો. ૧૧ મોટકું આવ્યું તું રાજા નન્દનું તેડું જો, જાતાં ન વહે કાંઈ તમારું મનડું જો; મેં તુમને તિહાં કોલ કરીને મોકલ્યાં જો. ૧૨ મોકલ્યાં તો મારગ માંહિ મળીયા જો, સંભૂતિ આચારજ જ્ઞાને બળીયા જો; સંચમ દીધું સમકિત તેણે શિખવ્યું જો. ૧૩ For Private And Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિલ ૪૩૩ કે શિખવ્યું તો કહી દેખાડો અમને જો, ધર્મ કરતા પુણ્ય વડેરૂં તમને જો; સમતાને ઘેર આવી ફોડ્યા એમ વદે છે. ૧૪ વદે મુનીશ્વર શંકાને પરિહાર જો, સમકિત મૂળે શ્રાવકનાં વ્રત બાર જો; પ્રાણાતિપાતાદિક પૂલથી ઉચ્ચરે જો. ૧૫ ઉચ્ચરે તો વીત્યું છે ચોમાસું જો, આણા લઇને આવ્યા ગુરુની પાસે ; શ્રુતનાણી કહેવાણા ચૌદે પૂર્વી જો. ૧૬ પૂર્વી થઈને તાર્યા પ્રાણી ચોક જે, ઉવલ ધ્યાને તેહ ગયા દેવલોક જો; - રાષભ કહે નિત્ય કરીએ તેહને વંદના જો. ૧૦ ૯િ શ્રી સ્થૂલિભદ્ર-કોશ્યા સંવાદો વેશ જોઈને સ્વામી આપનો,લાગી મારા તનડામાં લ્હાયજી; અણધાર્યું સ્વામી આ શું કર્યું લાજે સુંદર કાચજી, કોણે રે ધૂતારે તમને ભોળવ્યા. ૧ આવી ખબર જ હોત તો, જાવા દેત નહીં નાચજી; છેતરી છેહ દીધો મને, પણ નહીં છોડું હું સાથજી. કોણે. ૨ બોધ સુણી સુગુરુતણો, લીધો સંજમ ભારજી માતા પિતા પરિવાર સહ, જુઠો આળ પંપાળજી, નથી રે ધૂતારે મને ભોળવ્યો. ૩ એવું જાણી કોશ્યા સુંદરી, ધર્યો સાધુનો વેષજી; આવ્યો ગુરુની આજ્ઞા લહી, દેવા તને ઉપદેશજી. નથી૪ કાલ સવારે ભેગા રહી, લીધાં સુખ અપારજી; તે બોધ દેવા મને આવીયા, જોગ ધરી આ વારજી; જેગ રે સ્વામી અહીં નહીં રહે. ૫ કપટ કરી મને છોડવા, આવ્યા તમે નિરધાર; પણ કદી નહીં છોડું હું નાથજી, નથી નારી ગમારજી. જોગo ૬ For Private And Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ++++++++++++++++++++ REK છોડ્યાં માત પિતા વળી, છોડ્યો સહુ પરિવારજી; ૠદ્ધિ સિદ્ધિ મેં તજી દીધી, જાણી સઘળું અસારજી, ઘેટી રહીને કર વાત તું. છ જોગ ધર્યાં મેં સાધુનો, છોડ્યો સઘળાનો પ્યારજી; માત સમાન તને ગણું, સત્ય કહું નિરધારજી. છેટી૦ ૮ બાર વરસની પ્રીતડી, પલમાં તૂટી ન જાયજી; પસ્તાવો પાછળથી થશે, કહું લાગીને પાયજી, જોગ૦ ૯ નારી ચરિત્ર જોઈ નાથજી, તુરત છોડો જોગજી; માટે ચેતો પ્રથમ તુમે, પછી હસસે સહુ લોકજી. જોગ૦ ૧૦ ચાળા જોઇને તારા સુંદરી, ડગ્યું નહીં લગારજી; કામશત્રુ મેં કબજે કર્યો, જાણી પાપ અપારજી. છેટી ૧૧ છેટી રહી ગમે તે કરે, મારા માટે ઉપાયજી; તો પણ સામું જોઉં નહીં, શાને કરે તું હાયજી. છેટી ૧૨ માછી પકડે છે જાલમાં, જલમાંથી જેમ મીનજી; તેમ મારા નેત્રના બાણથી, કરીશ હું તમને આધિનજી. જોગ૦ ૧૩ ઢોંગ કરવા તજી દેઇ, પ્રીતે ગ્રહો મુજ હાયજી; કાળજું કપાય છે માહ, વચનો સુણીને નાથજી. જોગ૦ ૧૪ બાર વરસ તુજ આગળે, રહ્યો તુજ આવાસજી; વિધવિધ વૈભવ ભોગવ્યાં, કીધાં ભોગ વિલાસજી, આશા તજી દે હવે માહરી, ૧૫ ત્યારે હતો અજ્ઞાન હું, હતો કામનો અંધજી; પણ હવે તે રસ મેં તજ્યો, સુણી શાસ્ત્ર પ્રબંધજી. આશા૦ ૧૬ જ્ઞાની મુનિ ને ૠષિયો, મોટા મુનિવર ભૂપજી; તે પણ દાસ બની ગયા, જોઈ નારીનું રૂપજી. જોગ૦ ૧૦ *************** For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધુપણું સ્વામી નહીં રહે, મિથ્યાવદ્ નહીં લેશજી; દેખી રે નાટારંભ માહરો, તજશો સાધુનો વેષજી. જોગo ૧૮ વિધવિધ આભૂષણો ધારીને, સજી રૂડા શણગારજી; પ્રાણ કાઢી નાંખે તાહરો, ફૂદી કૂદી આ વારજી. આશા. ૧૯ તો પણ સામું જ નહિ, ગણું વિષ સમાનજી; સૂર્ય ઉગે પશ્ચિમ કદી, તો પણ છોડું ન માનજી. આશા. ૨૦ વિધ વિધ નાટક મેં કર્યા, સ્વામી આપની પાસજી; તો પણ સામું જોઈ તુમે, પૂરી નહિં મુજ આશજી; હાથ રે ગ્રહો હવે માહરો. ૨૧ હસ્ત જડી હવે વિનવું, પ્યારા પ્રાણ જીવનજી; બાર વરસની પ્રીતડી, યાદ કરો તમે મનજી. હાથ૦ ૨૨ ચેત ચેત કોશ્યા સુંદરી, શું કહું વારંવારજી; આ સંસાર અસાર છે, નથી સાર લગારજી સાર્થક કરો હવે દેહનું ૨૩ જન્મ ધરી આ સંસારમાં નવિ ઓળખ્યો ધર્મજી; વિધ વિધ વૈભવ ભોગવ્યા, કીધા ઘણાં કુકર્મજી. સાર્થક. ૨૪ તે સહુ ભોગવવું પડે, મૂઆ પછી તમામજી; અધર્મી પ્રાણીને મલે નહિ, શરણું કોઈ ઠામજી. સાર્થક ૨૫ સિન્હ રૂપી સંસારમાં, માનવ મીન રૂપ ધાર; જંજાળ જાલ રૂપી ડગડગે, કાળરૂપી મચ્છીમારજી. સાર્થક ૦ ૨૬ વિષય રસ વ્હાલો ગણી, લીધાં સુખ અપારજી; ધર્મના કાર્ચ કર્યા નહીં રાખી ભોગની આશજી, ઉદ્ધાર કરો મુનિ હવે માહરો. ૨૦ વ્રત ચૂકાવવા આપનું, કીધાં નાચ ને ગાનજી; છેડ કરી મુનિવર આપની, બની છેક અજ્ઞાનજી. ઉદ્ધાર૦ ૨૮ For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાર વરસ સુખ ભોગવ્યાં, ખરચ્યાં ખૂબ દીનારજી; તો પણ તૃમિ થઈ નહિ, ધિક્ ધિક્ મુજ ધિક્કાર જી. ઉદ્ધાર૦ ૨૯ શ્રેચ કરો મુનિવર માહરું, બતાવી શુભ જ્ઞાનજી; ધન્ય છે મુનિવર આપને, દિસો મેરૂ સમાનજી ઉદ્ધાર૦ ૩૦ છોડી મોહ સંસારનો, ધારો શિયલ વ્રત સારજી; તો સુખ શાંતિ સદા મળે, પામો ભવજલ પારજી. સાર્થકo ૩૧ ધન્ય છે મુનિવર આપને, ધન્ય શકટાળ તાતાજી; ધન્ય સંભૂતિ વિજય મુનિ, ધન્ય લાછલદે માતજી, મુક્ત કરી મોહજાળથી. ૩૨ આજ્ઞા આપો હવે મુજને, જાઉ મુજ ગુરુ પાસજી; ચોમાસું પૂરું થયા પછી, સાધુ છાંડે આવાસજી, રૂડી રીતે શિયલ વ્રત પાળજે. ૩૩ દર્શન આપજે મુજને, કરવા અમૃત પાનજી; સૂરીન્દુ કહે સ્થૂલિભદ્રજી, શચા સિંહ સમાનાજી, ધન્ય છે મુનિવર આપને. ૩૪ ૧૦. શ્રી જબૂસ્વામીની ઝાયો રાજગૃહી નગરી વસે, બદષભદત્ત વ્યવહારી રે; તસ સુત જંબૂકુમાર નમું બાળપણે બ્રહયારી રે. જંબૂ કહે જનની સુણો, સ્વામી સુધમાં આયા રે; દીક્ષા લેશું તે કને, અનુમતિ ધો મોરી માયા રે જંબૂ ૨ માય કહે સુણ બેટડા, વાત વિચારી કીજે રે; તરૂણપણે તરૂણી વરી, ઠંડી કેમ છૂટીજે રે; ? માચ૦ ૩ For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આગે અરણિક મુનિવરા, ફરી પાછા ઘરે આવ્યા રે, નાટકણી નેહે કરી, આષાઢાભૂતિ ભોળાયા રે. માચ૦ ૪ વેશ્યા વશ પડિયા પછી, નંદિષેણ નગીનો રે; આદ્રદેશનો પાટવી, આદ્રકુમાર કાં કિનો રે. માય૦ ૫ સહસ વરસ સંજમ લીયો, તો હી પાર ન પાયા રે; કંડરીક કરમે કરી, પછી ઘણું પસ્તાચા રે. માયા૬ મુનિવર શ્રી રહનેમીજી, નેમિકિણેસર ભાઈ રે; રાજીમતી દેખી કરી, વિષચતણી મતિ આઈ રે. માય છે દીક્ષા છે વચ્છ દોહિલી, પાળવી ખાંડાની ધાર રે; અરસ નિરસ અન્ન જમવું, સુવું ડાભ સંસાર રે. માય૦ ૮ દીક્ષા છે વચ્છ ! દોહિલી, કહ્યું અમારું કીજે રે; પરણો પનોતા પદ્મિણી, અમ મનોરથ પૂરીજે રે. માય૦ ૯ જંબૂ કહે જનની સુણો, ધન્ય ધન્નો અણગારો રે, મેઘ મુનિસર મોટકો, શાલિભદ્ર સંભારો રે. જંબૂ૦ ૧૦ ગજસુકુમાલ ગુણે ભર્યો, આતમ સાધન કીધો રે; ષાસી તપને પારણે, ટંટણે કેવળ લીધો રે. જંબૂ૦ ૧૧ દશાર્ણભદ્ર સંચમ લહી, પાય લગાડ્યો ઇંદો રે; પ્રસન્નચંદ્ર કેવલ લહી, પામ્યો છે પરમાનંદો રે. જંબૂ ૧૨ એમ અનેક મુનિવર હુઆ, કહેતા પાર ન પાવે રે; અનુમતિ ધો મોરી માવડી, ક્ષણ લાખીણો જાય રે. જંબૂ૦ ૧૩ પાંચસે સત્તાવીશ સાથે. જંબૂકુમાર પરિવરીઓ રે; પંચ મહાવ્રત ઉચ્ચરી, ભવજલ સાયર તરીચો રે. જંબૂ૦ ૧૪ જંબૂ ચરમ જ કેવલી, તાસ તણાં ગુણ ગાયા રે; પંડિત લલિતવિજય તણા, હેતવિજય સુપસાયા રે. જંબૂ ૧૫ For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧ શ્રી બૂસ્વામીની સઝાય સરસ્વતી સવામીને વિનવું, સદ્ગુરૂ લાગું છું પાય; ગુણ રે ગાશું જંબુસ્વામીના, હરખ ધરી મનમાંય. ધન ધન જંબૂસ્વામીને. ૧ ચારિત્ર છે વચ્છ દોહિલું, વ્રત છે ખાંડાની ધાર; પાયે અડવાણેજી ચાલવું, કરવાજી ઉગ્ર વિહાર. ૨ મધ્યાહ પછી કરવી ગૌચરી, દિનકર તપે રે નિલાડ; વેળુ કવળ સમ કોળિયા, તે કિમ વાળ્યા એ જાય. ૩ કોડી નવ્વાણું સોવન તણી, તમારે છે આજી નાર; સંસારતણાં સુખ જાણ્યા નહીં, ભોગવો ભોગ ઉદાર. ૪ રામે સીતાને વિજોગડે, બહોત કીધા રે સંગ્રામ; છતી રે નારી તુમે કાંઈ તજે, કાંઈ તો ધન ને ધામ. ૫ પરણીને શું પરિહરો, હાથ મલ્યાના સંબંધ; પછી તે કરશો સ્વામી ઓરતો, જિમ કીધો મેઘ મુણીંદ. ૬ જંબૂ કહે નારી સુણો, અમ મન સંચમ ભાવ; સાચો સ્નેહ કરી લેખવો, તો સંયમ લો અમ સાથ. o તેણે સમે પ્રભવોજી આવીયો, પાંચસે ચોર સંઘાત; તેને પણ જંબૂસ્વામીએ બુઝવ્યો, બુઝવી માતને તાત. ૮ સાસુ સસરાને બુઝવ્યા, બુઝવી આઠે નાર; પાંચશે સત્તાવીશકું, લીધોજી સંચમભાર. ૯ સુધરવામી પાસે આવીચા, વિચરે છે મન ઉલ્લાસ; કર્મ ખપાવી કેવળ પામીયા, પહોંચાજી મુક્તિ મોઝાર. ૧૦ કર For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ શ્રી ગજસુકુમાલની સજઝાયા (રાગ- દિન દુઃખીયાનો તુ છે બેલી) સંવેગરંગમાં ઝીલતો રે, મનશું કરે રે આલોચ; પ્રભવાણી સુણીને થયો રે, દીક્ષા લીયે સોલ વર્ષ. ચાદવરાય ! ધન ધન ગજસુકુમાલ, તેહને કરું વંદના ત્રણ કાળ. ૧ પ્રભુ પાસે સંયમ આદર્યો, તેના ચઢતા છે પરિણામ; મન વચ કાચા વશ કરી રે, ને હું પામુ કેવળજ્ઞાન. ૨ મુક્ત જાવા મુનિ ઉતાવળો રે, પૂછે પ્રભુને એમ; કેવલ ક્યારે આવશે રે, પ્રભુ ભાખે રાત્રે આજ. ૩ સ્મશાનમાં જઇ કાઉસગ્ગ રહ્યા રે, તેણે સાંજે ગજસુકુમાલ; બીજા મુનિઓ એમ ચિંતવે રે, ધન બાલમુનિના ભાવ. ૪ મુજ પુત્રી વિણ અવગુણે તજી રે, સોમિલ બ્રાહણ થયો ક્રોધી; સગડી રચે મસ્તક ઉપરે રે, ચઉ દિશિ બાંધી માટીની પાળ. ૫ વેદના જેમ અધિકી વધે રે, વધ્યા શુભ પરિણામ; ચૌદમે ગુણઠાણે ચઢયાં રે, મુનિ પામ્યા કેવળજ્ઞાન. ૬ દેવકી રાણીને થઈ રે, રાત્રી તે વર્ષ હજાર; વાંદવા આવી પ્રભાત સમે રે, પૂછે મારો પ્રાણ આધાર. છે પૂછતા પ્રભુ માંડી કહે રે, રાત્રીની વિગત વાત; કૃષ્ણ દેખી હૈયુ ફુટશે રે, તેણે કર્યો બષિનો ઘાત. ૮ ઉપશમ સુધારસ સેવતા રે, પાખ્યા અવિચલ રાજ; મન રંગે સાધુ મહંતના રે, ગુણ ગાવે શ્રી જિનારાજ. ૯ ૧૩ શ્રી ગજસુકુમાલની સઝાયો ગજસુકુમાલ મહામુનિજી, સ્મશાને કાઉસ્સગ; સોમીલ સસરે દેખીને જી, કીધો મહાઉપસર્ગ રે, For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણી ધન ધન એક અણગાર, વંદો વારંવાર રે. પ્રાણી. ૧ પાળ બાંધી શિર ઉપરે જી, ભર્યા અંગારા રે ત્યાંય; ભડભડ વાળા સળગતી જી, બદષિ ચડિયા ઉત્સાહ રે. પ્રાણી૨ એ સસરો સાચો સગો જી, આપે મુક્તિની પાધ; ઇણ અવસર ચુકું નહિ જી, ટાળું કર્મવિપાક રે. પ્રાણી૩ મારું કાંઈ બળતું નથી જી, બળે બીજાનું રે એહ; પાડોશીની આગમાં જી, આપણો અળગો ગેહ રે. પ્રાણી ૪ જન્માન્તરમાં જે કર્યા છે, આ જીવે અપરાધ; ભોગવતાં ભલી ભાત શું છે, શુક્લ ધ્યાન આસ્વાદ રે. પ્રાણી ૫ દ્રવ્યાનલ ભાવાનલે જી, કાચા કર્મ દહંત; અંતગડ હુવા કેવળી જી, ધર્મરત્ન પ્રણમંત રે. પ્રાણી. ૬ ( ૧૪ શ્રી ગજસુકુમાલની સજઝાય સોના કેરા કાંગરા ને રૂપા કેરા ગઢ રે; કૃષ્ણજીની દ્વારીકામા, જોવાની લાગી રટ રે, ચિરંજીવો કુંવર તમે ગજસુકુમાલ રે, આ પુરાં પુજે પામીયા. ૧ નેમિનિણંદ આવ્યા, વંદન ચાલ્યા ભાઈ રે; ગજસુકુમાલ વીરા, સાથે બોલાઈ રે. ચિરંજીવો૦૨ વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો, મન મોહ્યું એમાં રે; શ્રી જૈન ધર્મ વિના, સાર નથી શેમાં રે. ચિરંજીવો૦૩ ઘેર આવી એમ કહે, રજા દીયો માતા રે; સંચમ સુખ લહું, જેહથી પામુ શાતા રે.ચિર જીવો૦૪ મૂછણિી માડી કુંવર, સુણી તારી વાણી રે; કુંવર કુંવર કેતાં આંખે, નથી માતા પાણી રે. ચિરંજીવો૦૫ For Private And Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org <*$**$*$*. હૈયાનો હાર વીરા, તજ્યો કેમ જાય રે; દેવનો દીધેલો તુમ વિણ, સુખ કેમ થાય રે. ચિરંજીવો ૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir સોના સરિખા વાળ તારા, કંચન વરણી કાયા રે; એહવી રે કાચા એક દિન, થાશે ધુળધાણી રે. ચિરંજીવો દુઃખ થી બળેલો દેખું, કાયાની માયા જાણે, " ૪૪૧ સંયમ ખાંડા ધાર,તેમાં નથી સુખ રે; બાવીસ પરિષહ જીતવા, છે અતિ દુષ્કર રે. ચિરંજીવો૦ ૮ સંસાર અટારો રે; પાણીનો પરપોટો રે. ચિરંજીવો૦ ૯ રાજ્ય વીરા કરો રે; જાદવ કૃષ્ણ એમ કહે, હજારો હાજર ઉભાં, છત્ર શિર ધરો રે.ચિરંજીવો૦ ૧૦ સોનૈયાના થેલા કાઢો, ભંડારી બોલાવો રે; ઓઘા પાત્રા લાવો વીરા, દીક્ષા દીયો ભાઈ રે. ચિરંજીવો ૧૧ રાજપાટ વીરા તુમે, સુખે હવે કરો રે; દીક્ષા આપો હવે મને, છત્ર તુમે ધરો રે.ચિરંજીવો૦ ૧૨ આજ્ઞા આપી ઓચ્છવ કીધો, સંયમ લીધો આપે રે; દેવકી કહે ભાઈ, સંયમે ચિત્ત સ્થાપો રે.ચિરંજીવો૦ ૧૩ મુજને તજીને વીરા, અવર માત મત કીજે રે; કર્મ ખપાવી ઇહભવે, વહેલી મુક્તિ લીજે રે. ચિરંજીવો૦ ૧૪ કુંવરે અંતેઉર મેલી, સાધુવેષ શીદ લીધો રે; ગુરુ આજ્ઞા લઈને સ્મશાને કાઉસગ્ગ કીધો રે. ચિરંજીવો૦ ૧૫ જંગલે જમાઈ જોઇને, સોમીલ સસરા કોપ્યા રે; ખેરના અંગારા લઈને, મસ્તકે સ્થાપ્યા રે. ચિરંજીવો૦ ૧૬ For Private And Personal Use Only મોક્ષપાધ બંધાવી સસરાને, દોષ નવિ દીધો રે; વેદના અનંતી સહી, સમતા રસ પીધો રે.ચિરંજીવો૦ ૧૭ ++++++++++++++ Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય જન્મ ધર્યો તમે, ગજસુકુમાલ રે; કર્મ ખપાવ્યા તમે, હૈયે ધરી હામ રે.ચિરંજીવો. ૧૮ વિનયવિજય એમ કહે, એવા મુનિને ધન્ય રે; કર્મના બીજ બાળી, જીતી લીધું મન્ન રે. ચિરંજીવો. ૧૯ (૧૫ શ્રી રહનેમિની સજઝાયો કાઉસ્સગ્ગ ધ્યાને મુનિ રહનેમી નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામ રે, દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજો, ધ્યાન થકી હોય ભવનો પાર રે; દેવવરસાદે ભીનાં ચીવર મોકળા કરવા રાજુલ આવ્યા તેણે ઠામ રે દેવ ૧ રૂપે રતિ રે વચ્ચે વર્જીત બાળા, દેખી ખોલાણો તેણે કામ રે; દેવ દિલડું લોભાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણના ધામ રે. દેવ૦ ૨ જાદવ કુળમાં જિનજી નેમ નગીનો, વમન કરી છે મુજને તેણ રે; દેવબંધવ તેહના તમે શિવાદેવી જાયા, એવડો પરંતર કારણ કેણ રે. દેવ૦ ૩ પરદારા સેવી પ્રાણી નરકમાં જય, દુર્લભ બોધી હોય પાય રે; દેવસાધ્વી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહનો છૂટકારો કદીય ન થાય રે. દેવ૦ ૪ અશુચિ કાયા રે મળ મૂત્રની ક્યારી, તમને કેમ લાગી એવડી પ્યારી રે, દેવહું તે સંચમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશો હારી રે. દેવળ ૫ ભોગ વખ્યા રે મુનિ મનથી ન ઇચ્છે, નાગ અગંધન કુલના જેમ રે, દેવ વિફ કુળ નીચા થઈ નેહ નિહાળે, ન રહે સંયમ શોભા એમ રે. દેવ દ્ર એવા રસીલા રાજુલ વચણ સુણીને, બુયા રહનેમી પ્રભુજી પાસ રે; દેવ પાપ આલોચણ કરી સંચમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવ છે ધન્ય ધન્ય જે નરનારી શિચળને પાળે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહ રે, દેવરુપ કહે તેહના નામથી હોવે, અમ મન નિર્મળ સુંદર દેહ રે. દેવ, ૮ For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *$*$*$*$*$. ૧૬ શ્રી રહનેમિની સઝાય નાજી નાજી નાજી છેડો નાજી, દેવરીયા મુનિવર છેડો નાજી; સંયમ વ્રત ભાંગે છેડો નાજી, યદુકુલ દુષણ લાગે. છેડો૦ ૧ ૪૪૩ અગ્નિકુંડમાં નિજ તનુ હોમે, વસ્યું વિષ નવિ લેવે; જે અગંધન કુલના ભોગી, તે કેમ ફરી વિષ સેવે ? છેડો ૨ લોક હસે ને ગુણ સવિ નિકસે, વિકસે દુર્ગતિ બારી; એમ જાણીને કહો કોણ સેવે, પાપ પંક પરનારી. છેડો ૩ વળી વિશેષ સંયતિની સંગે, બોધિબીજ બળી જાવે; સાહિબ બાંધવ નામ ધરાવો, તો કેમ લાજ ન આવે ? છેડો૦ ૪ મૂરખ કોઈ દહી ગુણ ચંદન, છાર કોયલો લેવે; વિષય હળાહળ પાન નિકંદન, કુણ જીવવાને સેવે. છેડો ૫ રાજુલ બાળા વચન રસાળા,જેમ અંકુશે સૂંઢાળા; એમ થિર કરી રહનેમિ પ્રગટ્યા, જ્ઞાનવિમલ ગુણમાળા છેડો૦ ૬ ૧૦ શ્રી વિજયશેઠ-વિજયાશેઠાણીની સઝાય (રાગ-દિન દુ:ખીયાનો તુ છે બેલી) શુક્લપક્ષ વિજયા વ્રત લીનો, શેઠ કૃષ્ણ પક્ષરો જાની, ધન ધન શ્રાવક પુણ્ય પ્રભાવક, વિજયશેઠ શેઠાણી, સજી શણગાર ચઢી પિયુ મંદિર, હૈયે હર્ષ ઓર હુલસાણી, ત્રણ દિવસ મુજ વ્રત તણા રે, શેઠ બોલે મધુરી વાણી. ધન૦ ૨ વચન સુણીને નૈણ ઢળિયાં, વદન કમલ થઇ વિલકાણી, પ્રેમ ધરી પદ્મીણીને પૂછે, ચિંતા મનમાં કેમ આણી ? ધન૦ ૩ For Private And Personal Use Only શુક્લપક્ષ વ્રત ગુરુમુખ લીનો, મેં પરણોજી દુજી નારી, દુજી નાર મારે બેન બરાબર, ધન ધીરજ તારી જાણી, ધન૦ ૪ ********* ***** Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૈયે હાર શણગાર સજી સબ, શ્યામ ઘટા હિચે તુલસાની, વર્ષાકાલ અતિ ઘણો ગરજે, ચિંહુજારા હો વરસે પાણી. ધન ૫ એક શૌચાએ દોનું પ્રબલ, બેઉએ મન રાખ્યું તાણી, ષસ ભોજન દ્વાદશ સંવત્સર, બીજી નારીઓ ભરશે પાણી. ધન ૬ મન વચન કાયા અખંડિત નિર્મલ, શીલ પાળ્યું ઉત્તમ પ્રાણી, વિમલ કેવલી કરી પ્રશંસા, એ દોનું ઉત્તમ જાણી. ધન છે પ્રગટ હુવા સંચમ વ્રત લીનો, મોહ કર્મ કીચો ધુળધાણી, રતનચંદ કરજોડી વિનવે, કેવલ લહિ ગયા નિર્વાણી. ધન૮ ૧૮ શ્રી વિજયશેઠ- વિજયાશેઠાણીની સઝાયો ઢિાળ પહેલી) પ્રહ ઉઠી રે પંચ પરમેષ્ઠી સદા નમું, મન શુદ્ધ રે જેને ચરણે નિત્ય નમું, ધુર તેહમાં રે અરિહંત સિદ્ધ વખાણીએ, તે પછી રે આચારજ મન આણીએ. ૧ આણીએ મન ભાવશુદ્ધ ઉપાધયાય મન રૂલી, જે પન્નર કર્મભૂમિ માંહી સાધુ પ્રણમો તેહ વળી; જેમ કૃષ્ણપક્ષે શુક્લપક્ષે શિયલ પાલ્યો તે સુણો, ભરથારને સ્ત્રી બન્ને જેહનું ચારિત્ર ભાવે હું ભણું. ૨ ભરતક્ષેત્રે રે સમુદ્રતીરે દક્ષિણ દિસે, કચ્છ દેશે રે વિજયશેઠ શ્રાવક વસે; શીયળ વ્રત રે અંધારા પક્ષનો લીયો, બાળપણામાં રે એવો નિશ્ચે મન કીયો. ૩ મન કીચો નિશ્ચય તેણે એહવો, પક્ષ અંધારો પાળશું, ધરી શિયળ નિશ્ચ એહ રીતે, વિષય દૂષણ ટાળશે એક છે સુન્દર રૂપે વિજયા, નામે કન્યા તિહાં વળી, તેણે શુક્લ પક્ષનો નિયમ લીધો, સુગુરુ જોગે મન રૂલી. ૪ કમજોગે રે માંહોમાંહે તે બેહું તણો, શુભ દિવસે રે હુઓ વિવાહ સોહામણો; તવ વિજયા રે સોળ શણગાર સજી કરી, પિયુમન્દિર રે પહોંચી મન ઉલટ ધરી. ૫ For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન ધરી ઉલટ અધિક પહોંચી, પિયુ પાસે સુન્દરી, તે દેખી હરખી શેઠ ભાખે, આજ તો છે આખડી; મુજ શિયળ નિયમ છે પક્ષ અંધારો, તેહના દિન ત્રણ છે, તે નિયમ પાળી શુકલપક્ષે, ભોગ ભોગવશું પછે. ૬ એમ સાંભળી રે તવ વિજ્યા વિલખી થાઓ, પિયુ પૂછે રે કાં ચિંતા તુને થાએ; તવ વિજયા રે કહે શુકલ પક્ષનો મેં લિયો, બાળપણમાં રે વ્રત ચોથો નિષે કિયો. ૭ કિયો નિશ્વે બાળપણમાં, શુક્લપક્ષ વ્રત પાળશું. ઉભય પક્ષ હવે શિયળ પાળી, નિયમ દૂષણ ટાળશું તો તમે અવર નારી પરણીને, હવે શુક્લપક્ષ સુખ ભોગવો, કૃષ્ણ પક્ષે નિયમ પાળી, અભિગ્રહ એમ જોગવો. ૮ તવ વળતો રેતસ ભરથાર કહે ઇષ્ણુ, વિષયારસ રે કાલકૂટ હોચ જીત્યું તેહ છાંડી રે શિયળ સબળ બેઉ પાળશું એહ વારતા રે માતા-પિતાને ન જણાવશું. ૯ માત-પિતા જબ જાણશે, તવ દીક્ષા લેશું ધરી દયા, એમ અભિગ્રહ લેઇને, તે ભાવ ચારિત્રીયા થયા; એકત્ર શય્યા શયન કરતાં, ખગધારા વ્રત ધરે, મન વરાન કાયાએ કરી, શુદ્ધ શિયળ બેઉ આચરે. ૧૦ ઢિાળ બીજી વિમળ કેવળી તામ, ચંપાનગરીએ, તતક્ષણ આવી સમોસ એ; આણી અધિક વિવેક, શ્રાવક જિનદાસ, કહે વિનય ગુણે પરવર્યો એ. ૧૧ સહસ ચોરાશી સાધુ મુજ ઘર પારણો, કરે જો મનોરથ તો ફળે એ; કેવળજ્ઞાની અગાધ, કહે શ્રાવક સુણો, એહ વાત તો નવિ બને એ. ૧૨ કિહાં એટલા સાધુ કિહાં વળી સુઝતો, ભાત-પાણી એટલો એ; તો હવે તેહ વિચાર, કરો તુમ જીમ તિમ, દીધાં ફળ હવે એટલો એ. ૧૩ For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને ૪૪૬ -- - - છે એક કચ્છદેશ, શેઠ વિજય વળી, વિજયા ભાર્યા તસ ઘરે એ; ભાવસતિ ગૃહી ભેખ તેહને ભોજન, દીધે ફળ હવે એટલો એ. ૧૪ જિનદાસ કહે ભગવંત, તિણ માંહે એટલા, ગુણ કુણ વત છે ઘણા એ, કેવળી કહે અનન્ત, ગુણ તસુ શિયળમાં, કૃષ્ણ શુક્લ પક્ષ વ્રત તણા એ. ૧૫ ઢિાળ ત્રીજી કેવળી મુખે સાંભળી, શ્રાવક તે જિનદાસો રે; કચ્છદેશે હવે આવીયો, પૂરે તે મનની આશો રે. ૧૬ ધન ધન શિયળ સોહામણો, શિયળ સમો નહીં કોઈ રે, શિયળ સુર સાનિધ્ય કરે, શિયળે શિવસુખ હોય રે. ધન- ૧૦ શેઠ વિજય વિજયા ભણી, ભક્તિશું ભોજન દેઈ રે, સહસ ચોરાશી સાધુના, પારણાનો ફલ લઈ રે. ધન. ૧૮ માતા પિતા જબ પૂછયું, તેહનો શિચળ વખાણે રે, કેવળી મુખે જિમ સુણ્યો, તિમ કહે ચતુર સુજાણ રે. ધન ૧૯ કૃષ્ણ શુક્લ પક્ષ દંપતી, ભોજન દે કોઈ ભાવે રે, સહસ ચોરાશી સાધુના, પારણાનો ફળ પાવે રે. ધન૨૦ માતપિતા જબ જાણીયો, પ્રગટ એહ સંબંધ રે, શેઠ વિજય વિજયા વળી, ચારિત્ર લે અપ્રતિબન્ધ રે. ધન૦ ૨૧ (II કળશ II) કેવળી પાસે ચારિત્ર લેઇ ઉદાર, મન મમતા મૂકી પાળે નિરતિચાર, અષ્ટકર્મ ખપાવી, પામ્યો કેવળજ્ઞાન, તે મુક્તિ પોતા દંપતિ સુગુણ સુજાણ. ૨૨ તેહના ગુણ ગાવે, ભાવે જે નરનાર, તે શિવસુખ પામે, પહોંચે ભવનો પાર, નાગોરી તપગચ્છ, શ્રી ચન્દ્રકીર્તિસૂરિરાય, શ્રી હર્ષકીર્તિ સૂરિ, જંપે તાસ પસાય. ૨૩ જીમ કૃષ્ણપક્ષે શુક્લપક્ષે, શીયળ પાળ્યો નિર્મળો, તે દંપતીના ભાવ શુદ્ધ, સદા સગુરુ સાંભળો, For Private And Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિમ દુરિત દોહગ દૂર જાએ, સુખ થાએ બહુ પરે, વળી ધવળ મંગળ આવે વંછિત, સુખ કુશળ ધર અવતરે. ૨૪ ( ૧૯ શ્રી સુદર્શન શેઠની સઝાયો મોહનગારી મનોરમા, શેઠ સુદર્શન નારી રે; શીલ પ્રભાવે શાસન સુરી, થઇ જસ સાંનિધ્યકારી રે. મો૦ ૧ દધિવાહન નૃપની પ્રિયા, અભયા દીએ કલંક રે, કોપ્યો ચંપાપતિ કહે, શુલી રોપણ વંક રે. મો૦ ૨ તે નિ સુણીને મનોરમા, કરે કાઉસગ્ગ ધરી ધ્યાન રે; દંપતિ શીલ જો નિર્મળું, તો વધો શાસન મામ રે. મો૦ ૩ શૂલી સિંહાસન થઇ, શાસન દેવી હજુર રે; સંજમ ગ્રહી થયાં કેવલી, દંપતી દોચ સનર રે. મો. ૪ જ્ઞાનવિમલ ગુણ શીલથી, શાસન શોભા ચઢાવે રે; સુરનર સવિ તસ કિંકરા, શ્વસુંદરી તે પાવે રે. મો. ૫ (૨૦ શ્રી સુદર્શન શેઠની સજઝાયો (રાગ-એકદિન પુંડરિક ગણધર) : શીળતન જતને ધરો રે લોલ, જેહથી સહુ સુખ થાય રે. સલુણા, શેઠ સુદર્શનની પરે રે લોક સંકટ સહુ મીટ જાય રે. સ. ૧ અંગદેશ ચંપાપુરી રે લો, દધિવાહન ભૂપાળ રે; સ૦ અભયા પ્રમુખ અંતેઉરી રે લો, સુંદર લહે સુકુમાર રે. સ૦ ૨ શેઠ સુદર્શન તિહાં વસે રે લો, નારી મનોરમા કંત રે; સ૦ કામ સમો રૂપે કરી રે લો, વ્રતધારી ગુણવંત રે સ૦ ૩ અભયારાણી એકદા રે લોલ, કેળવી ફૂડ મંડાણ રે; સ0 કાઉસ્સગ્ગ કરતા શેઠજી રે લો, આણાવ્યા નિજ ઠાણ રે. સ૦ ૪ For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપસર્ગ કીધા આકરાં રે લોલ, પણ નવિ ચૂક્યા તેહ રે; સ0 આળ અલીક દીયો તીણે રે લોલ, નૃપ નવિ સધ્ધહે એહ રે, સ૦ ૫ શેઠ ભણી પૂછે છશો રે લોલ, કહો એ કવણ વૃત્તાંત રે; સ0 શેઠ મુખે બોલે નહીં રે લોલ, રૂક્યો ભૂપ અત્યંત રે. સ. ૬ મારણ હુકમ કીચો તદા રે લોલ, કીધી વિટંબના સૂર રે; સ0 તસ ધરણી કાઉસ્સગ રહી રે લોલ, કષ્ટને કરવા દૂર રે સ૦ ૦ શાસન સુરી સાંનિધ્ય કરી રે લોલ, પ્રગટ્યો પુણ્ય પંડુર રે; સત્ર શૂળી સિંહાસન થયું રે લોલ, શીલ પ્રભાવ સનૂર રે. સ૦ ૮ રાજા બહુ આદર કરી રે લોલ, પહુંચાડ્યો નિજ ગેહ રે; સ. સબ અપરાધ ખમાવી આ રે લોલ, વ્યાપ્યો સુજસ અછેહ રે સ૦ ૯ અનુક્રમે સંયમ આદર્યો રે લોલ, સાર્યા આતમ કામ રે; સ0 કેવળ લહી મુગતે ગયા રે લોલ, શેઠ સુદર્શન સ્વામી રે. સ. ૧૦ મગધ દેશ પાટલી પુરી રે લોલ, વાંદે શ્રી મુનિ ભાણ રે સત્ર અમૃત ધર્મ સંયોગથી રે લોલ, શિષ્ય ક્ષમા કલ્યાણ રે. સ. ૧૧ ૨િ૧ શ્રી ધન્ના અણગારની સઝાયો ચરણ કમલ નમી વીરનાં રે, પૂછે શ્રેણિકરાય રે; મુનિ મન માન્યો, ચઉદ સહસ મુનિ તાહરે રે, અધિકો કોણ કહેવાય રે. મુનિ ૧ જિન કહે અધિક માહરે રે, ધન ધન્નો અણગાર રે; મુનિ રિદ્ધિ છતી જેણે પરિહરી રે, તજી તરૂણી પરિવાર રે. મુનિ ૨ સિંહ તણી પેરે નીકળી રે, પાળે વ્રત સિંહ સમાન રે; મુનિ ક્રોધ લોભ માયા તજી રે, દૂર કર્યો અભિમાન રે. મનિ૩ મુજ હાથે સંયમ ગ્રહી રે, પાળે નિરતિચાર રે; મનિટ છઠ્ઠ છઠ્ઠ આંબિલ પારણે રે, લીયે નિરસ આહાર રે. મનિ. ૪ For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વંછે ન કોઈ માનવી રે, તેવો લીયે આહાર રે; મનિટ ચાલતાં હાડ ખડખડે રે, જેમ ખાખરાના પાન રે. મુનિ ૫ શકટ ભર્યું જેમ કોચલે રે, તિમ ધન્ના મુનિનું વાન રે; મુનિ પંચ સમિતિ ત્રણ ગુપ્તિશું રે, રંગે રમે નિશદિન રે. મુનિ ૬ સર્વાર્થસિદ્ધ સુખ પામીયો રે, ધન ધન્નો અણગાર રે; મુનિ નવમે અંગે જેહનો રે, વીરે કહ્યો અધિકાર રે. મુનિ છે પંડિત જિનવિજ્ય તણો રે નમે તેહને વારંવાર રે; મુનિ પ્રાતઃ ઉઠીર્ત તેહનું રે, નામ લીજે સુવિચાર રે. મનિ૮ ૨૨ શ્રી ધન્ના અણગારની સઝાય (રાગ- એકદિન પુંડરિક ગણધર રે લાલ) ધન ધન્નો મુનિ વંદીએ રે લાલ, શ્રી વીર તણો અણગાર રે મહામુનિ; કાકંદીપુર માંહે વસે રે લાલ, ભદ્રા માત મલ્હાર રે; મધ૧ તૃણ જેમ છાંડી સંપદા રે લાલ, લીધો સંચમ ભાર રે. મ૦ તપ કરી કાયા શોષવી રે લાલ, કીધો ઉગ્ર વિહાર રે મ૦ ધ૦ ૨ શુદ્ધ કિરિચા પાળે સદા રે લાલ, ઠંડી સર્વ પ્રમાદ રે; મ૦ વીર વખાણે એકદા રે લાલ, સુણીજ તરસ સંવાદ રે. મ૦ ધ૦ ૩ ચઉદ સહસમાં કો નહિ રે લાલ, ધન્ના સમો અણગાર રે; મ૦ તપ જપ સંયમ આદર્યો રે લાલ, પાળે શુદ્ધ આચાર રે. મધ૦ ૪ શીઘથી શીવસુખ પામશે રે લાલ,જીહાં છે સુખ અનંત રે; મ. એહના ગુણ ગાતાં થકાં રે લાલ, ભવભવ દુઃખ નાસંત રે. મ૦ ઘ૦ ૫ સુરનર સુણી હરખ્યાં ઘણું રે લાલ, વાંદે મુનિવર પાચ રે; મ. નિરાગી માંહે તે નીલો રે લાલ, દીઠા આવે દાચ રે. મ૦ ઘ૦ ૬ અનુત્તર ઉવવાઈમાં કહ્યો રે લાલ, ધન્નાનો અધિકાર રે, મ૦ વિધાકીર્તિ કહે સાધુના રે લાલ, નામ થકી વિસ્તાર રે. મ૦ ઘ૦ ૭ For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩ શ્રી કૃષ્ણમહારાજાની સજઝાયો. (રાગ - વીર જીનેશ્વર સાહિબ મેરા) નગરી દ્વારીકામાં નેમિ જિનેસર, વિચરતા પ્રભુ આવે; કૃષ્ણ નરેસર વધાઈ સુણીને, જિત નિશાન બજાવે, હો પ્રભુજી ! નહિ જાઉં નરકની ગહે. નહિ જાઉં નહિ જાઉં હો પ્રભુજી, નહિ જાઉં નરકની ગેહે. ૧ અઢાર સહસ સાધુજીને, વિધિશું વાંધા અધિકે હરખે; પછી નેમિ જિણસર કેરાં, ઉભા મુખડાં નિરખે. હો પ્રભુજી ૨ નેમિ કહે તુમે ચાર નિવારી, ત્રણ તણાં દુઃખ રહીયા; કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદુ, હર્ષ ધરી મન હઇયાં. હો પ્રભુજી ૩ નેમિ કહે એહ ટાળ્યા ન ટળે, સો વાતે એક વાત; કૃષ્ણ કહે મારા બાળ બ્રહ્મચારી, નેમિ જિણેસર ભાત. હો પ્રભુજી ૪ હોટા રાજાની ચાકરી કરતાં, રાંક સેવક બહુ રળસે; સુરતરૂ સરીખા અફળ જશે ત્યારે, વિષ વેલડી કેમ ફળશે.? હો પ્રભુજી ૫ પેટે આવ્યો તેહ ભોરીંગ વેઠે, પુત્ર કપુત્ર જ જાયો; ભલો ભૂંડો પણ જાદવ કુળનો, તુમ બાંધવ કહેવાય. હો પ્રભુજી ૬ છપ્પન ક્રોડ જાદવનો રે સાહિબો, કૃષ્ણ જો નરકે જાશે; નેમિ જિનેસર કેરો રે બાંધવ, જગમાં અપજશ થાશે. હો પ્રભુજી છે શુદ્ધ સમકિતની પરીક્ષા કરીને, બોલ્યા કેવળજ્ઞાની; નેમિ જિનેસર દિયો રે દિલાસો, ખરો રૂપૈયો જાણી. હો પ્રભુજી ૮ નેમિ કહે તુમે ચિંતા ન કરશો, તુમ પદવી અમ સરખી; આવતી ચોવીશીમાં હોશો તીર્થકર, હરિ પોતે મન હરખી. હો પ્રભુજી ૯ જાદવકુળ અજવાળ્યું રે નેમિ, સમદ્રવિજય કુળ દીવો; ઇંદ્ર કહે રે શિવાદેવીના નંદન કોડ દીવાળી જીવો. હો પ્રભુજી ૧૦ For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪ શ્રી કૃષ્ણ વાસુદેવની સઝાયો દુહા અરિહંત પદ પંકજ નમી, કર્મ તણી ગતિ જેહ; વરણવશું ભલી રીતથી, સુણજો ભવિ સસનેહ. ૧ કર્મે સુખ દુઃખ પામીયે, કર્મે ભવ જંજાળ; કર્મ સકલ દૂરે ટળે, વરીએ શિવ વરમાળ. ૨ દાધિ નગરી દ્વારિકા, નાઠાં હલી મોરાર; વનમાં વસતાં દુઃખ સહ્યાં, ભાખું તે અધિકાર. ૩ (ઢાળ ૧ લી) (પ્રભુ તુજ શાસન મીઠડું રે-એ દેશી) ગ્રીષ્મ કાલના જોરથી રે, લાગી તરસ અપાર; કૃષ્ણ કહે બળભદ્રને રે, ખોળી આણો તુમે વાર રે, સુકે તાળવું આ વાર રે; નહિં ચાલી શકાય લગાર રે, - બળભદ્ર કહે તેણી વાર રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૧ લઈ આવશું પાણી અમે રે, તમે રહેજો સાવધાન; એમ કહીને ચાલીચા, જોવે પાણીના તે ચાન રે, હરિ સુતા તેહિ જ રાન રે, આવી નિદ્રા અસમાન રે, એક પિતાંબર પરિઘાન રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૨ બળભદ્ર બોલે એમ વળી રે. ઉંચું વદન નિહાળ; બાંધવની રક્ષા કરો રે, વનદેવી તુમે રખવાળ રે, તુમ શરણે છે એ બાળ રે, તેને જાળવજો સંભાળ રે, હું આવું છું તત્કાળ રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૩ હલી તો પાણી લેવા ગયા રે, આવ્યો જરાકુમાર; ભાવિભાવ ના ચોગથી, રહો વૃક્ષાંતર અવિકાર રે, હરિ પાદને મૃગલો ધાર રે, બાણ મુક્યું આકર્ષી ચાર રે; વિંધાણો પાદ મોરાર રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૪ For Private And Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૪૫૨ #### + સહસા ઉઠી હરિ ભણે રે, કોણે કીધો છળ એહ; તવ જલ્પે Acharya Shri Kailassagarsuri Gyanmandir મારી કોઈએ નવિ હણી, એટલા દિન પહેલા રેહ રે, નામ ગોત્ર કહો તુમે કેહ રે, તવ બોલ્યો એણી પરે તેહ રે, તું સાંભળ જે સસનેહ, રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૫ +++++ દુહા જરાકુમાર ભાખે હવે, નિજ અવદાત તે વાર; કૃષ્ણ નરેસર સાંભળે. પગમાં પીડા અપાર. ૧ ઢાળ-૨ જી (રાગ-પ્રભુ તુજ શાસન મીઠડુ રે) વસુદેવ રાય રાણી જરા રે, માય તાય મુજ જાણ; રામ કૃષ્ણનો ભાઈ વડો રે, તે મુજ ભ્રાતા ગુણ ખાણ રે, મેં સાંભળી જીનની વાણ રે,તસ રક્ષા હેતે ઘણ ઠાણ રે, ભુખ્યો તરસ્યો રહું છું રાન રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૧ મુજને બાર વરસ ગયા રે,સહેતા બહુલા ક્લેશ; નર નવિ દીઠો ઇણ વને રે, તું કોણ અછે શુભ વેષ રે, કૃષ્ણ નરેશ રે, ભાઈ આવ આવ સુવિશેષ રે, તારો ફોક થયો સવિ ક્લેશ રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૨ For Private And Personal Use Only તેહી જ કૃષ્ણ હું જાણજે રે, તાહરો જે લઘુ ભાત; જસ અરર્થે તું વન રહે રે, ભાવિ ભાવ તેહ આયાત રે, જિન વચણ ન ફોગટ થાત રે, યદી' જગ પલટાઈ જાત રે, જિન વયણ નવિ પલટાય રે,કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૩ જરાકુમાર નિસુણી ઇશ્યું રે, કહે શું કૃષ્ણ એ ભાય; આવી દીઠા કૃષ્ણને રે, મુર્છાગત તિહાં થાય રે, વળ્યુ ચેતના તો રૂદન કરાય રે, હા કૃષ્ણ કીહાંથી એ ઠાય રે, જેહથી નાશીયે તેહ આય રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૪ +++++++ Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દોહા પૂછે વાસુદેવને, દ્વારિકાનો અધિકાર; જેમ જેમ જરાકુમાર સાંભળે તેમ તેમ દુઃખ અપાર. ૧ ઢિાળ-૩ જી.) (રાગ-પ્રભુ તુજ શાસન મીઠડુ રે) દુઃખભર હેડે રોવતો રે, પૂછે કૃષ્ણને એમ; દ્વારિકા શું દાધિ ખરી રે, ચદુ કેરો ક્ષય થયો કેમ રે; મળ્યું સર્વે કહ્યું જિન જેમ રે, તુજ દેખીને ચિંતુ હું એમ રે, ભાઈ એહ બની ગયું કેમ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૧ કૃષ્ણ પણ માંડી કહ્યો રે, દ્વારિકા નગરીનો દાહ; સાંભળી રૂદન કરે ઘણું રે, રોવરાવે વૃક્ષની સાત રે, તસ ઉપવું દુ:ખ અથાહ રે, ભાઈ માર્યો વિણ અપરાઘ રે; મુજ હોશે નરકનો રાહ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ ૨ રૂડું કરતાં ભુંડુ થયું રે, પૃથ્વી આપો માર્ગ એહ શરીરે નરકમાં રે, અમને છે દુઃખનો ભાગ રે, મજ નરફથી અધિક દુઃખ લાગ રે, મુને કૃષ્ણ ઉપર બહુ રાગ રે, તેહને માર્યો વિણ આગ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ પ્રભુએ જ્યારે ભાંખીયું રે, મરણ ન પામ્યો હું કેમ? મુજ મરતાં ઓછું કીડ્યું રે, તુજ જીવંતા જગ ખેમ રે, તવ કૃષ્ણ કહે ઘરી પ્રેમ રે, મત શોક કરો તુમ એમ રે, નીપજ્યું પ્રભુએ કહ્યું તેમ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૪ ! કૌસ્તુભ લઇ જાઓ તુમે રે, વહેલા પાંડવ પાસ; આગળ પાછળ જોવજો રે, કહેજો દ્વારિકાનો નાશ રે, હેલો તું ઇહાંથી નાશ રે, નહિ તો બળદેવની પાસ રે, જમરાયને આધિન ચાસ રે,કર્મતણી ગતિ એવી મેરે લાલ રે. ૫ - - -- For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિપરીત પગલાં થાપજો રે, જેમ નાવે પૂંઠે રામ; પાંડવને ખમાવજ રે, અમચો અપરાઘા તમામ રે, રાજ્ય અંઘગરવને ઘામ રે અન્યાય કર્યો અમે તામ રે. દૂરે આપ્યું રહેવા ઠામ રે; દ્રોપદી લઈ વળીયા જામ રે કર્મ તણી ગતિ એવી મેરે લાલ રે. ૬ દિોહા શિખ લેઈ વાસુદેવની જરાકુમાર હવે જાય; પાછું વાળી જુવે બહુ, અંતરમાં અકળાય. ૧ ઢિાળ-૪ થી (દેશી ઉપર પ્રમાણે) જરાકુમાર એમ સાંભળી રે, કાઢ્યું પગથી બાણ; - કૌસ્તુભ લેઇને ગયો રે, પગલાં વિપરિત મંડાણ રે, વેદના હરિને અપ્રમાણ રે, વ્રણ સંથારો કરી ઠાસરે, બોલે એમ અવસરના જાણ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૧ જિનવરને નમું હર્ષથી રે, શક્કે પ્રણમિત પાય; શાશ્વત સુખ પામ્યાજી કે રે, તે સિદ્ધ નમું નિરમાય રે, આચારજ ને ઉવજઝાય રે, વળી સાધુ તણા સમુદાય રે, શિવ સાધન સાથે ઉપાય રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૨ નમીએ નેમિ જિનેશ્વરૂ, રે, મુજને જસ ઉપકાર; ભવ્ય જીવ પ્રતિ બોધતાં રે, મુજને દેખો ઇણ ઠાણ રે, તુમે જગતવત્સલ હિતકાર રે, જ્ઞાનાદિક ગુણ ભંડાર રે, અતિશય વર ચોત્રીશ ધાર રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ જેહ કરી આશાતના રે, તેહ ખમાવું હું સ્વામ; તુમ ઉપકાર ન વિસરું રે, વારંવાર નમું શિરનામ રે, જીવડા સહુ જીવને ખામ રે, સહુ ગણજે મિત્રને ઠામ રે, એમ પામીશ શાશ્વત ધામ રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૪ For Private And Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરા - -- -- -- ૪૫૫ કે બેસી સંચારે ચિંતવે રે, ધન્ય શ્રી નેમિ આણંદ; વરદત્તાદિક રાજવી રે, તજી ગેહ થયા મુણિંદ રે, જસ દૂર ટળ્યા દુઃખ દૂર રે, શાંબાદિક કુમરના વૃંદ રે, ધન્ય ચિંતવે એમ ગોવિંદ રે, કર્મ તણી ગતિ એવી મેરેલાલ. ૫ દોહા કરતાં એમ અનુમોદના, ઉત્તમ ધર્મની સાર; એહવે મનમાં આવતી, લેગ્યા દુષ્ટ તેણી વાર. ૧ ગતિ તેહવી મતિ સંપજે, જેણે અશુભાયુ બદ્ધ; શુભ લેશ્યા દૂરે ગઈ, તીવ્ર વેદન પ્રતિબદ્ધ. ૨ (ઢાળ ૫ મી (દેશી ઉપર પ્રમાણે) રાજીમતિ રૂક્મિણી પ્રમુહા રે, ધન્ય જાદવની નાર; ગૃહવાસ છાંડીને જેણે રે, લીધો વર સંયમ ભાર, રે, ઇમ ભાવે ભાવ ઉદાર રે, પણ વેદનાનો નહિ પાર રે, થયો વાત પ્રકોપ પ્રચાર રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૧ તે દુઃખમાં વળી સાંભરી રે, દ્વારિકા નગરીની બદદ્ધ; સહસ વરસ મુજને થયાં રે, પણ એ મુજને કિણહી ન કીધ રે, જેમ હૈપાચને દુઃખ દીદ્ધ રે, હુ એકલ મલ્લ પ્રસિદ્ધ રે, પણ એ દુઃખ દેવા ગીદ્ધ રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ ૨ જો દેખું હવે તેહને રે, તો ક્ષચઆણું તાસ; તાસ ઉદરથી હું સવિ રે, કાટું પુર બદ્ધિ ઉલ્લાસ રે, ઇમ રૌદ્ર ધ્યાન અભ્યાસ રે, છુટે તિહાં આયુ પાસ રે, મરી પહોંત્યા નરકાવાસ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ ૩ સોળ વરસ કુમર પણે રે, છપ્પન વળી મંડલીક; નવસે અઠ્ઠાવીશ જાણીએ રે,વાસુદેવ પણે તહસિક રે, For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - તિહાં કર્મ કીધાં ઠીક ઠીક રે, ત્રીજે નરકે દુઃખ ભીક રે, મરી પહોંચ્યાં તેહમાં ન અલીક રે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૪ તપગચ્છ સિંહ સૂરીશના રે, સત્યવિજય ગુણમાલ; કપુર ક્ષમાવિજયાભિધા રે, જિનવિજય ગુણ ઉજમાળ રે, ગુર ઉત્તમ વિજય દયાળ રે, તમ પદ્મ વિજય કહે બાળ રે, સુણતાં હોચ મંગળ માળ રે, ભવિ છાંડો કર્મ જંજાળ રે, કર્મ તણી ગતિ એવી મેરે લાલ. ૫ (૨૫ શ્રી નંદિષેણમુનિની સઝાય છે (રાગ-એકદિન પુંડરિક ગણધર રે લાલ) સાધુજી ન જઇએ રે પરધર એકલાં રે, નારીનો કવણ વિશ્વાસ; નંદિપેણ ગણિકા વચને રહ્યા રે, બાર વરસ ઘરવાસ. સા. ૧ સુકુલિની વર કામિની પાંચશે રે, સમરથ શ્રેણિક તાત; પ્રતિબુઝચો વચને જિનરાજનાં રે, વ્રતની કાઢી રે વાત. સા. ૨ ભોગ કરમ પોતે વિણ ભોગવે રે, ન હોવે છુટક બાર; વાત કરે છે શાસનદેવતા રે, લીધો સંજમ ભાર. સા. કંચન કોમલ કાચા શોષવી રે, વિરસ નિરસ આહાર; સંવેગી મુનિવર શિર સેહરો રે, બહુ બુદ્ધિ અક્કલ ભંડાર. સા. ૪ વેશ્યા ઘર પહોંચ્યો અણજાણતો રે, ધર્મલાભ દીયે જામ; ધર્મલાભનું કામ હાં નહિ રે, અર્થ લાભનું કામ. સા. બોલ ખમી ન શક્યા ગરવે ચડ્યા રે, ખેંચ્યું તરણું રે નેવ; દીઠું ઘર સારુ અરશે ભર્યું રે, જાણે પ્રત્યક્ષ દેવ. સા૬ હાવ ભાવ વિભ્રમ વસે આદરી રે, વેશ્યા શું ઘરવાસ; પણ દિન પ્રતિ દસ દસ બુઝવી રે, મૂકે પ્રભુજીની પાસ. સાવ છે એક દિવસ નવ તો આવી મલ્યા રે, દસમો ન બુઝે કોય; આસંગાયત હાસ્ય મિષે કહે રે, પોતે દશમા રે હોય. સા. ૮ For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદિષેણ ફરી સંચમ લીયે રે, વિષય થકી મન વાળ; ચૂકીને પણ જે પાછા વળે રે, તે વિરલા ઇણે કાળ. સા. ૯ વ્રત અકલંક જે રાખવા ખપ કરો રે, તો ઇણ જુઠે સંસાર; કવિ જિન હર્ષ કહે તું એકલો રે, પરઘર ગમન નિવાર. સા. ૧૦ ૨૬ શ્રી વજસ્વામીની સઝાય સાંભળજો તમે અભુત વાતો, વયર કુંવર મુનિવરની રે; ષ મહિનાના ગુરુ ઝોળીમાં, આવે કેલિ કરતા રે, ત્રણ વરસના સાધવી મુખથી, અંગ અગીયાર ભણંતા રે. સા. ૧ રાજસભામાં નહિ ક્ષોભાણા, માત સુખલડી દેખી રે; ગુરુએ દીધાં ઓઘો મુહપતિ, લીધાં સર્વ ઉવેખી રે. સાં૨ ગુરુ સંગાથે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે; બાળપણાથી મહા ઉપગી, સંવેગી શિરદાર રે. સાં. ૩ કોળા પાક ને ઘેબર ભિક્ષા, દોય ઠામેં નવિ લીધી રે; ગગન ગામિની વેક્રિય લબ્ધિ, દેવે જેહને દીધી રે. સાં દશપૂરવ ભણિયા જે મુનિવર, ભદ્રગુપ્ત ગુરુ પાસે રે; ક્ષીરાસવ પ્રમુખ જે લબ્ધિ, પરગટ જાસ પ્રકાશે રે. સાં. ૫ કોટિ સેંકડો ધનને સંચે, કન્યા રૂકિમણિ નામે રે; શેઠ ધનાવહ દિયે પણ ન લીયે, વધતે શુભ પરિણામે રે.સાં. ૬ દેઇ ઉપદેશ ને રૂક્મિણિ નારી, તારી દીક્ષા આપી રે; યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે. સાં૦ ૦ સમકિત શિયળ તુંબ ધરી કરમાં, મોત સાગર કર્યો છોટો રે; તે કેમ બૂડે નારી નદીમાં, એ તો મુનિવર મોટો રેસાં. ૯ બોદ્ધરાયને પણ પ્રતિબોધ્યો, કીધો શાસન રાગી રે; શાસન શોભા વિજય પતાકા, અંબર જઇને લાગી રે. સાં. ૧૦ For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિસ સુંઠ ગાંઠિયો કાને, આવશ્યક વેળા જાણચો રે; વિસરે નહીં પણ એ વિસરિયો, આયુ અલ્પ પિછાણ્યો રે. સાં. ૧૧ લાખ સોનૈયે હાંડી ચડે તિણે, બીજે દિન સુકાળ રે; એમ સંભળાવી વયરસેનને, જાણી અણસણ કાળ રે. સાં. ૧૨ રયાવર્ત ગિરિ જઇ અણસણ કીધું, સોહમ હરિ તિહાં આવે રે; પ્રદક્ષિણા પર્વતને દેઇને, મુનિવર વંદે ભાવે રે. સાં. ૧૩ ધન્ય સિહગિરિ સૂરિ ઉત્તમ, જેહના એ પટધારી રે; પદ્મવિજય કહે ગુરુપદ પંકજ નિત્ય નમિયે નરનારી રે. સાં. ૧૪ ૨૭ શ્રી વજસ્વામીની સઝાચો (રાગ- આતમ ધ્યાનથી રે સંતો) શ્રી ધનગિરિ મુનિ ગોચરી જાતાં, ગુરુ ઉપદેશે જોય; સચિત્ત અચિત્તરજ વ્હોરજો દોઉ, જો વ્હોરાવે કોચ; વંદો મૃતધર વચરકુમરને. ૧ ધનગિરિ ગોચરી ફરતાં ફરતાં, આયા પોતાને ઘેર; બાળક છાનો ન રહે રાખ્યો, રૂદન કરે બહુ પેર.વંદો૨ તવ સુનંદા રીશ કરીને, બોલે એમ વચન; રાત દિવસ સંતાપે છે બહુ, લ્યો એ તુમારો તન.વંદો ૦ ૩ બાપે ઝોળીમાં વ્હોરીને લીધો, ધર્મલાભ કહી સોચ; આવ્યા ઉપાશ્રય ધનગિરિ મુનિવર, ભારે વજ સો હોય. વંદો ૪ પારણે પોઢચા વયરકુમારને, હાલરૂઆ ગવાય; મહાસતી સાધ્વી સૂગ ભણતા, ધારે કુમર સુખદાચ. વંદો. ૫ શ્રી આચારાંગ સુયગડાંગ ઠાણાંગ, સમવાયાંગ સોહાય; ભગવતી જ્ઞાતા અંગ ઉપાસક, અંતગડ અનુતરોવાય. વંદો૬ પ્રશ્ન વ્યાકરણ વિપાકસૂત્ર એ, અંગ અગ્યાર કહેવાય પારણે સુતાં સહુ એ ભણીયા, પુણ્ય પૂરવ સહાય. વંદો ૦ ૦ For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોટા ઘચા જબ વચરકુમરજી, તીન વરસ જબ આય; લઘુબાલકમેં રમતાં દેખી, માતાજી લેવાને આય. વંદો૦ ૮ લાવોને સ્વામીજી પુત્ર અમારો, ધનગિરિ કહે તવ વાણ; આવે તો લઇ જાવો કુમરને, એવડી શી ખેંચતાણ. વંદો ૦૯ પુત્ર તુમારો, નહિ કાં અમારો, નિશ્ચે તુમારો જો હોય; તો લઇ જાવ હાથ ઝહીને સાચી કહેવત સોય. વંદો ૦ ૧૦ માતા પુત્ર કને જબ આવી, પણ ગયોતવ નાશી; આવ્યો ધનગિરિ તાત સમીપે, રહી તવ વાત વિમાસી. વંદો૦ ૧૧ સુનંદા ગઈ રાજન દ્વારે, જઇ ફરીયાદ પુકારે; મુનિવર તેડયો નૃપતિ હજુરે, પૂછે વિચારી સહુએ, વંદો ૧૨ નૃપ કહે એહનો ન્યાય શું કહીએ, અમથી ન્યાય ન હોય; માત-પિતાનો પુત્રનો કજીયો, સમજણ સમજે હોય. વંદો૧૩ તે કરતાં સુત રાજી થઈને, જાવે જેની પાસે; તેનો પુરાએ ન્યાય અમારો, જોવો વિમાસી હૈયે. વંદો, ૧૪ ફૂલડા રમકડા ને મીઠાઈ મેવા પુત્રને માત દિખાવે; દેખાડે ગુરુ ઓધો મુહપતિ, તુર્ત ગુરુ કને આવે વંદો, ૧૫ ઓધો મુહપત્તિ મસ્તકે ઠવીને નૃત્ય કરે તવ બાલ; દીપવિજય કવિરાજ બહાદૂર, વયરકુમર સુકુમાલ. વંદો- ૧૬ ૨િ૮ શ્રી દેવાનંદાની સઝાયો (રાગ- આતમ ધ્યાનથી રે સંતો) જિનવર રૂપ દેખી મન હરખી, સ્તનસેં દૂધ ઝરાયા; તવ ગૌતમકું ભચા અચંબા,પ્રશ્ન કરણકું આયા. ગૌતમએ તો મેરી અમ્મા. તસ કૂખે તુમ કબહુ ન વસિયા, કવણ કિયા ઇણ કમ્મા. ગૌતમ૧ For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિશલા દેવી દેરાણી હુંતી, દેવાનંદા જેઠાણી; વિષય લોભ કરી કાંઈ ન જાણ્યો, કપટ વાત મન આણી ગૌતમ૦ ૨ દેરાણીની રત્ન ડાબલી, બહુલા રતન ચોરાયા; ઝઘડો કરતાં ન્યાય હુઓ જબ, તબ કચ્છ નાણાં પાયાં. ગોતમ૦ ૩ એસા શ્રાપ દિયા દેરાણી, તુમ સંતાન મુજ હો; કર્મ આગળ કોઈનું નહિ ચાલે, ઇન્દ્ર ચક્રવર્તિ જોજો. ગૌતમ ૪ ભરતરાય જબ રૂષભને પૂછે, એહમેં કોઈ નિણંદા; મરિચી પુત્ર ગિદંડી તેરો, ચોવીશમો જિર્ણદા. ગૌતમ પ કલનો ગર્વ કિયો મેં ગૌતમ, ભરતરાય જબ વંધાર મન વચન કાયાએ કરીને, હરખ્યો અતિ આણંદા. ગૌતમ ૬ કર્મ સંયોગે ભિક્ષુ કુલ પાયા, જનમ ન હોવે તિહાં કબહું ઇન્દ્ર અવધિ જોતાં અપહરિચો, દેવ ભૂજંગમ બાહુ. ગીતમ છે વ્યાશી દિન તિહાં કણે વસિયો, હરિણગમેપી જબ આયા; સિદ્ધારથ રાય ત્રિશલાદે રાણી, તસ કૂખે છટકાયા. ગોતમ૦ ૮ રૂષભદત્ત ને દેવાનંદા, જબ લેશે સંચમભારા; તબ ગૌતમ એ મુક્ત જાશે, ભગવતી સૂર વિચારા. ગીતમ૦ ૯ સિદ્ધારને ત્રિશલા રાણી, અશ્રુત દેવલોકે જાશે; બીજે ખંધે આચારાંગે, તે સૂર કહેવાશે. ગૌતમ ૧૦ તપગચ્છ શ્રી હીરવિજયસૂરિ, દિયો મનોહર વાણી; સકલચંદ પ્રભુ ગોતમ પૂછે, ઉલટ મનમાં આણી. ગૌતમ ૧૧ ૨૯ શ્રી વંકચૂલની સઝાયો જંબુદ્વીપમાં દીપતુ રે લાલ, ક્ષેત્ર ભરત સુવિશાલ રે. વિવેકી, શ્રીપુર નગરનો રાજીયો રે લાલ, વિમલ જશા ભૂપાલ રે; વિ. આદરજી કાંઈ આખડી રે લાલ. ૧ - - For Private And Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુમંગલા પટરાણીએ રે લાલ, જખ્યા તે યુગલ અમૂલ રે; વિ. નામ ઠરાવ્યું દોય બાલનું રે લાલ, પુષ્પચૂલા વંકચૂલ રે. વિ૦ ૨ અનુક્રમે ઉદ્ધત થયો રે લાલ, લોક કહે વંકચૂલ રે; વિ. લોક વચનથી ભૂપતિ રે લાલ, કાઢ્યો સુત વંકચૂલ રે. વિ. ૩ પુષ્પચૂલા લઇ બેનડી રે લાલ, પલ્લીમાં ગયો વંકચૂલ રે; વિ. પલ્લીપતિ કીચો ભીલડો રે લાલ, ધર્મ થકી પ્રતિકુલ રે. વિ. ૪ સાત વ્યસન સરસો રમે રે લાલ, ન ગમે ધર્મની વાત રે; વિ. વાટ પાડે ને ચોરી કરે રે લાલ, પાંચસો તેણી સંગાથ રે. વિ૦ ૫ ગજપુરપતિ દીએ દીકરી રે લાલ, રાખવા નગરનું રાજ રે; વિ. સિંહગુફા તિણે પલ્લિમાં રે લાલ, નિર્ભય રહે ભીલ્લરાજ રે. વિ. ૬ સુસ્થિત સદ્ગથી તિણે રે લાલ, પામ્યા નિયમ તે ચાર રે; વિ. ફલ અજાણ્યું માંસ કાગનું રે લાલ,પટરાણી પરિવાર રે. વિ૦ ૦ સાત ચરણ ઓસર્યા વિના રે લાલ, ન દેવો રિપ શિર ધાય રે; વિ અનુક્રમે ચાર નિયમના રે લાલ, પારખા લહે ભિલ્લરાય રે. વિ૦ ૮ વંકચૂલે ચારે નિયમનાં રે લાલ, ફળ ભોગવ્યા પ્રત્યક્ષ રે; વિ. પરભવે સુરસુખ પામીયો રે લાલ, આગળ લેશે મોક્ષ રે. વિ૦ ૯ કષ્ટ પડે જે સાહસી રે લાલ, ન લોપે નિજ સીમ રે; વિ. જ્ઞાનવિમલ કહે તેહની રે લાલ, જેહ કરે ધર્મ નીમ રે. વિ૦ ૧૦ ૩િ૦ શ્રી સુબાહુકુમારની સજઝાય હવે સુબાહુકુમાર એમ વિનવે, અમે લઇશું સંજમભાર, માડી મોરી રે; મા મેં વીર પ્રભુની વાણી સાંભળી, તેણે મેં જાણ્યો અથિર સંસાર માડી મોરી રે. હવે નહિ રહું આ સંસારમાં. ૧ હાંરે જાયા તુજ વિના સૂના મંદિર માળિયા, જાયા તુજ વિના સુનો સંસાર રે, જાયા મોરા રે, માણેક મોતી ને મુદ્રિકા, કાંઈ દ્ધિ તણો નહિ પાર પાયા મોરા રે. તુજ વિના ઘડી એક ન નિસરે. ૨ For Private And Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંરે માજી તનધન જોબનકારમું, કારમો કુટુંબ પરિવાર માડી મોરી રે કારમા સગપણમાં કુણ રહે, તેથી મેં જાણ્યો અરિ સંસાર માડી મોરીરે હવે હું ૩ હાંરે જાયા સંજમ પંય ઘણો આકરો, જાયા વ્રત છે ખાંડાની ધાર, જાયા મોરા રે બાવીશ પરિસહ જીતવા જાયા રહેવું છે વનવાસ જાયા મોરા રે. તુજ ૪ હાંરે માજી વનમાં તે રહે છે મૃગલાં, તેની કોણ કરે છે સંભાળ, માડી મોરી રે વન મૃગની પરે ચાલશું, અમે એકલડા નિરધાર માડી મોરી રે. હવે હું ૫ હાંરે જાયા શિયાળે શીત બહુ પડે, જાયા ઉનાલે લૂ વાય જાયા મોરા રે જાયા વરસાલો અતિ આકરો, કાંઈ ઘડીયે વરસ સો જાય જાયા મોરા રે તુજ ૬ હાંરે માજી નરક નિગોદમાં હું ભમ્યો, ભમ્યો અનંતી અવંતી વાર માડી મોરી રે છેદન ભેદન મેં સહ્યાં, તે કહેતાં ન આવે પાર પાડી મોરી રે. હવે હું છે હાંરે જાયા પાંચશે પાંચશે. નારીઓ, રૂપે અપ્સરા સમાન જાથા મોરા રે; ઊંચા તે કુલની ઉપની, રહેવા પાંચસે પાંચસે મહેલ જાયા મોરા રે. તુજ ૮ હાંરે માજી ઘરમાં જો નીકલે એક નાગણી, સુખે નિદ્રા ન આવે લગાર; તો પાંચશે નાગણીયોમાં કેમ રહું મારું મનડું આકુળ વ્યાકુળ થાય. માડી હવે હુ૦ ૯ હારે જાયા આટલા દિવસ હું તો જાણતી, રમાડીશ વહુરોના બાળ જાયા મોરા રે; દિવસ અટારો રે આવીયો, તું તો લે છે સંજયભાર જાયા મોરા રે. તુજ ૧૦ હાંરે માજી મુસાફર આવ્યો કોઈ પરૂણલો, ફરી ભેગો થાય ન થાય માડી મોરી રે; એમ માનવ ભવ પામવો દોહિલો, ધર્મ વિના દુર્ગતિમાં જાય માડી મોરી રે. હવે હું ૧૧ હવે પાંચશે વહુરો એમ વિનવે, તેમાં વડેરી કરે રે જવાબ વાલમ મોરી રે; સ્વામી તમે તો સંજમ લેવા સંચર્યા, સ્વામી અમને કવણ આધાર વાલમ મોરી રે. વાલમ વિના કેમ રહી શકું. ૧૨ હાંરે માજી માત-પિતા ને ભાઈ બેનડી, નારી કુટુંબને પરિવાર માડી મોરી રે; અંત સમય અલગા રહે, એક જિન ધર્મ તારણહાર, માડી, હવે હું ૧૩ - - For Private And Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંરે માજી કાચી તે કાયા કારમી, સડી પડી વિણસી જાય માડી મોરી રે; જીવડો જાય ને કાયા પડી રહે. મૂઆ પછી બાળી કરે રાખ માડી . હવે હું ૧૪ હવે ધારણી માતા એમ ચિંતવે, આ પુત્ર નહીં રહે આ સંસાર ભવિકજનો રે એક દિવસનું રાજય ભોગવી સંજમ લીધું મહાવીર સ્વામી પાસ. ભવિક્કનો રે, સોભાગી કુંવરે સંજમ આદર્યો. ૧૫ હારે તપ-જપ કરી કાયા શોષવી, આરાધી ગયા દેવલોક ભાવિકજનો રે; પંદર ભવ પૂરા કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જાશે મોટા. ભવિકજનો રે સોભાગી કુંવરે સંજમ આદર્યો. ૧૬ હાંરે એ તો વિપાકસૂત્રમાં ભાખીયું, બીજા સૂત્ર અખંડ મોઝાર ભવિક્સનો રે; પ્રથમ અદયયને પ્રરૂપીઓ, સૂત્રવિપાકમાં અધિકાર, ભવિકજનો રે. સૌભાગ્યવિજય ગુરુ એમ કહે. ૧૦ (૩૧ શ્રી મેતારજમુનિની સઝાયો અમદમ ગુણના આગરુજી, પંચ મહાવ્રત ધાર, માસક્ષમણને પારણેજી, રાજગૃહી નગરી મોઝાર; મેતારક મુનિવર ધન ધન તુમ અવતાર. ૧ સોનીને ઘેર આવીયાજી, મેતાજ બાષિરાચ; જવલા ઘડતો ઉઠીચોજી, વંદે મુનિને પાય, મેતારજ૦ ૨ આજ ફળ્યો ઘર આંગણેજી, વિણ કાળે સહકાર; લ્યો ભિક્ષા છે સુઝતીજી, મોદકતણો એ આહાર. મેતારજ૩ ક્રાંચ જીવ જવલા ચયોજી, વહોરી વળ્યા ઋષિરાય; સોની મન શંકા થઈ જ, સાધુ તણા એ કાજ. મેતારજ૦ ૪ રીસ કરી બદષિને કહેજી, ધો જવલા મુજ આજ; વાધર શિર્ષે, વીંટીયુંજી, તડકે રાખ્યા મુનિરાજ, મેતાર૪૦ ૫ ફટ ફટ ફૂટે હાડકાંજી ગટ ગટ તૂટે છે ચામ; સોનીડે પરિષહ દીયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મેતારજ૦ ૬ For Private And Personal Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવા પણ મોટા તિજી, મન ન આણે રે રોષ; આતમ નિંદે આપણો જી, સોનીનો શો દોષ ? મેતારજ૦ ૦ ગજસુકુમાલ સંતાપીયાજી, બાંધી માટીની પાળ; ખેર અંગારા શિરે ધર્યાજી, મુગતે ગયા તત્કાળ. મેતારજ૦ ૮ વાઘણે શરીર વલુરીયું જી, સાધુ સુકોશલ સાર; કેવલ લહી મુગતે ગયાજી, ઇમ અરણિક અણગાર. મેતારજો ૯ પાપી પાલકે પીલીયાજી, ખંધકસૂરિના રે શિષ્ય; અંબડ ચેલા સાતશેજી, નમો નમો તે નિશદિન. મેતારજ૦ ૧૦ એવા ત્રઢષિ સંભારતાજી, મેતારજ ગઢષિરાય; અંતગડ હુઆ કેવલીજી, વંદો મુનિના પાય. મેતારજ૦ ૧૧ ભારી કાષ્ટની સ્ત્રીએ તિહાંજી લાવી નાંખી તેણીવાર; ધબકે પંખી જાગીરોજી, જવલા કાયા તેણે સાર. મેતારજ૦ ૧૨ દેખી જવલા વિષ્ટામાંજી, મન લાજ્યો સોનાર; ઓઘો મુહપતિ સાધુનાજી, લેઈ થયો અણગાર. મેતારજ૦ ૧૩ આતમ તાર્યો આપણોજી, સ્થિર કરી મન વચ કાય; સજાવિજય રંગે ભાણેજી, સાધુ તણી એ સઝાય. મેતાર૪૦ ૧૪ ૩િ૨ શ્રી ઇલાચીપુત્રની સઝાચો નામે ઇલાચી પુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર, નટડી દેખીને મોહીયો, નવિ રાખ્યું ઘર સૂગ; કર્મ ન છૂટે રે પ્રાણીચા, પૂરવ સ્નેહ વિકાર, નિજ કુલ ઝંડી રે નટ થયો, નાણી શરમ લગાર. કર્મ૧ માતાપિતા કહે પુત્રને, નટ નવિ થઈએ રે જાત; પુત્ર પરણાવું રે પદ્મિણી, સુખ વિલસો તે સંઘાત. કર્મ૨ For Private And Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ********** Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ કહેણ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેષ; નટ થઈ શીખ્યો રે નાચવા, ન મટે લખ્યા રે લેખ, કર્મ૦ ૩ એકપૂર આવ્યો રે નાચવા, ઊંચો વાંસ વિશેષ; તિહાં રાય જોવાને આવીયો, મલીયા લોક અનેક, કર્મ૦ ૪ ઢોલ બજાવે રે નટડી, ગાવે કિન્નર સાદ; પાય તલ ઘુઘરા રે ઘમઘમે, ગાજે અંબર નાદ. કર્મ૦ ૫ દોય પગ પહેરી રે પાવડી, વંશ ચઢ્યો ગજ ગેલ; નોંધારો થઈ નાચતો, ખેલે નવ નવા ખેલ. કર્મ ૬ નટડી રંભા રે સારખી, નયણે દેખે રે જામ; જો અંતેઉરમાં એ રહે, જન્મ સફળ મુજ તામ. કર્મ૦ ૭ તવ તિહાં ચિંતે રે ભૂપતિ, લુબ્ધો નટડીની સાથ; જો નટ પડે રે નાચતો, તો નટડી કરું મુજ હાથ. કર્મ ૮ કર્મ વશે રે હું નટ થયો, નાચું છું નિરાધાર; મન નવિ માને રે રાયનું, તો શું કરવો વિચાર. કર્મ૦ ૯ દાન ન આપે રે ભૂપતિ, નટે જાણી તે વાત; હું ધન વંછુ રે રાયનું, રાય વંછે મુજ ઘાત. કર્મ૦ ૧૦ દાન લહું જો હું રાચનું, તો મુજ જીવિત સાર; એમ મનમાંહે રે ચિંતવી, ચઢીઓ ચોથી રે વાર. કર્મ ૧૧ થાલ ભરી શુદ્ધ મોદકે, પદ્મિણી ઉભેલી બાર; લ્યો લ્યો કહે છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર. કર્મ૦ ૧૨ એમ સિંહા મુનિવર વહોરતા, નટે પેખ્યા મહાભાગ્ય; ધિક્ ધિક્ વિષયા રે જીવને, એમ નટ પામ્યો વૈરાગ્ય કર્મ૦ ૧૩ સંવર ભાવે રે કેવલી, થયા તે કર્મ ખપાય; કેવલ મહિમા રે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. કર્મ૦ ૧૪ For Private And Personal Use Only +++++++++++++++++++++++++++ Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩. શ્રી ઇલાચીપુત્રની સઝાય ઇલાચીકુમાર ચિત્ત ચિંતવે રે, ઇન્દ્રાણી અવતારો રે; ધન્ય ધન્ય એ મુનિરાયને રે, નવી જુએ નયણે વિકારો રે. ૧ અહો અહો સમતા એહની રે, નિર્લોભી નિર્ઝન્ય રે, નીરખે નહી એ નારીને રે, અહો અહો સાધુનો પંથ રે. ૨ એ કુલવંતી સુંદરી રે, કંચન વરણી કાયા રે; અદ્ભુત રૂપે ઊભી અછે રે, પણ મુનિ મન ન ડગાચા રે. ૩ એક માચે એહને જણ્યો રે, એક જણ્યો મુજ માય; સરસવ મેરૂનો આંતરો રે, કિહાં હું કિહાં મુનિરાય રે. ૪ ભારે કર્મી હું ઘણો રે, મેલી કુલ આચારો રે; નીચ નાટકણીને કારણે રે, છોડી દીધો વ્યવહાર રે. ૫ એ નારીના સંગથી રે, વંશ ચઢ્યો આકાશ રે; જો ચવું એહના ધ્યાનથી રે, તો પહોંચુ નરકાવાસ રે. ૬ દાન લેવાને કારણે રે, ક્રોડ કરું ઉપાય રે; તોયે પણ દેતા નથી રે, મોહ ફંદે એ રાય રે. છ સાધુને આપે શ્રાવિકા રે, મોદક મનને ઉલ્લાસ રે; લ્યો લ્યો કહે છે લેતા નથી, તો ધન્ય એહને શાબાશ રે. ૮ ધન્ય વેળા ને ધન્ય ઘડી રે, મૂકું મોહની જાળ રે; થઈએ મુનિવર સારીખો રે, છોડી આળ પંપાળ રે. ૯ મોહ તણે જોરે કરી રે, નાટક ફરી ફરી કીધ રે; પાંચમી ઢાળ સોહામણી રે, મુનિ માન કહે સુપ્રસિદ્ધ રે. ૧૦ ૩િ૪ કોણિકની સઝાયો કિયા રે ભવનું પુત્ર તે વેર, કપુત આ તે વાળ્યું તારા જનકd પિંજર નાંખી, પેટ જ મારું બાળ્યું રે. કિયા. ૧ For Private And Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવું કરતાં તુજને પાપી, લાજ ન આવી કાંઈ; બુદ્ધિકુબુદ્ધિ તે ઉપજાવી,રાજ્ય લોભે લલચાઈ રે. કિયા૨ ગર્ભે આવ્યો તે મુજ જ્યારે, તેની શું વાત જ કહેવી; તારા પિતાનું માંસ જ માંગ્યું, બુદ્ધિ તે કીધી એવી રે કિચા. ૩ પાપીઠ તારો જનમ થાતાં, રીસ ચઢેલ અપારી રે; ઉકરડે તુજને નંખાવ્યો, દુષ્ટ પુત્ર મેં ધારી રે. કિયા. ૪ શ્રેણીકરાએ વાત જ જાણી, તુર્ત તુને મંગાવ્યો; પુત્ર પ્રતિ અતિ હેત જ આણી, અતિ તને હલરાવ્યો રે કિયા. ૫ સ્નેહ આવો તુજ ઉપર રાખ્યો, ત્યારે તે આવું કીધું ફીટ ફીટ હો પાપીઠ તુજને, કલંક કુળને દીધું રે. કિચાઇ ૬ આવું સમજી મેં તો તુજને, પહેલા નાંખી દીધો; તુજ પિતાએ સ્નેહે તુજને, તોએ મોટો કીધો રે. કિયા. ૦ હર્ષ ધરે શું તું મુજ પાસે, તાત ને પિંજર નાખી; લાજી મરું છું તુજ થકી હું વાત સુણતાં આખી રે. કિયા. ૮ નિજ પિતાનો સ્નેહ ન જાણ્યો, રાજ લેવાને ધાયો રે; સ્વાર્થ થકી તેં જગમાં પાપી, અપયશ અધિકો પાયો રે. કિયા. ૯ દુષ્ટ દુર્મુખ તું જા અહિંયાથી, શું તુજ મુખ બતાવે? અપકૃત્યો સહુ તારાં દેખી, દુખ જ મુજને થાએ રે. કિયા૧૦ અપ્રિય વાચા સુણી માતાની, કોણીક ત્યાંથી જાએ; કરવા બંધન મુક્ત પિતાને,દોડતો તે તો આવે રે. કિયા ૧૧ આવતો પાસે પુગ જ દેખી, શ્રેણીક મનમાં લીધો; તાલકુટ મુદ્રિકા મુખે, ચૂસી કાળ જ કીધો રે. કિયા. ૧૨ સ્વાર્થ જુઓ આ દુનિયા કેરો, કોઈ તણું નવ કોઈ; હર્ષ ધરી મન શોધો મુખને, જગની રચના જોઈ રે.કિચા. ૧૩ For Private And Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩િ૫ ખંધકમુનિની સઝાયો ઢિાળ પહેલી નમો નમો બંધક મહામુનિ, ખંઘક ક્ષમા ભંડાર રે; ઉગ્ર વિહારે મુનિ વિચરતા, ચારિત્ર ખડ્ઝની ધાર રે, નમો- ૧ સમિતિ ગુમિને ધારતો, જિતશત્રુ રાજાનો નંદ રે; ધારણી ઉદરે જનમિચો, દર્શન પરમાનંદ રે.નમો ૨ ધર્મઘોષ મુનિ દેશના,પામીચો તેણે પ્રતિબોધ રે; અનુમતિ લેઈ માય તાતની, કર્મ શું યુદ્ધ થઈ ચોદ્ધ રે. નમો૦ ૩ છઠ અઠ્ઠમ આદે અતિ ઘણા, દુષ્કર તપ તનુ શોષ રે; રાત દિવસ પરિષહ સહે, તો પણ મન નહિ રોષ રે. નમો- ૪ દવ દીવા ખીજડા દેહમાં, ચાલતાં ખડખડે હાડ રે; તો પણ તપ તપે આકરા, જાણતાં અચિર સંસાર રે. નમો ૫ એક સમે ભગિની પૂરી પ્રતે, આવીયા સાધુજી સોચ રે; ગોખે બેઠી ચિંતે બેનડી, એ મુજ બંધવ હોય રે. નમો. ૬ બેનને બાંધવ સાંભર્યો, ઉલટ્યો વિરહ અપાર રે; છાતી લાગી છે ફાટવા, નયણે વહે આંસુડાની ધાર રે. નમો છે રાય ચિંતે મનમાં ઇસ્ય, એ કોઈ નારીનો જાર રે, સેવકને કહે સાધુની, લાવોજી ખાલ ઉતાર રે. નમો. ૮ ઢિાળ બીજી રાય સેવક તવ કહે સાધુને, ખાલડી જીવથી હણશું રે, અમ ઠાકુરની એહ છે આણા, એ અમે આજ કરશું રે; અહો અહો સાધુજી સમતાના દરિયા, મુનિ ધ્યાન થકી નવિ ચલિયા રે. ૧ મુનિવર મનમાંહિ આણંધા, પરિષહ આવ્યો જાણી રે; કર્મ ખપાવવાનો અવસર એહવો, ફરી નહીં આવે પ્રાણી રે. અહો ૨ For Private And Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એતો વળી સખાઈ મલીયો, ભાઈ થકી ભલેરો રે; પ્રાણી તું કાયરતા પરિહરજે, જિમ ન થાયે ભવ ફેરો રે. અહો૩ રાય સેવકને તવ કહે મુનિવર, કઠણ ફરસ મુજ કાયા રે; બાધા રખે તુમ હાથે થાયે, કહો તિમ રહીએ ભાયા રે. અહો. ૪ ચારે શરણાં ચતુર કરીને, ભવ ચરમ આવર્ત રે; શુક્લધ્યાનશું તાન લગાવ્યું, કાયાને વોસિરાવે રે. અહો ! ચડચડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતારસ ઝીલે રે; ક્ષપકશ્રેણિ આરોહણ કરીને, કઠિણ કરમને પીલે રે. અહો- ૬ ચોથું ધ્યાન ધરંતા અંતે, કેવળ લઇ મુનિ સિધ્યા રે; અજર અમરપદ મુનિવર પામ્યા, કારજ સઘળાં સિધ્યા રે. અહો છે એહવે તે મુહપતિ લોહીએ ખરડી, પંખીડે આમિષ જાણી રે; લેઇને નાંખી તે રાજદુવારે, સેવકે લીધી તાણી રે અહો. ૮ સેવક મુખથી વાત જ જાણી, વ્હને મહપત્તિ દીઠી રે; નિશ્ચચ ભાઈ હણાયો જાણી, હઇડે ઊઠી અંગીઠી રે. અહો- ૯ વિરહ વિલાપ કરે રાય રાણી, સાધુની સમતા વખાણી રે; અઘિર સંસાર સંવેગે જાણી, સંજમ લીચે રાચ રાણી રે. અહો. ૧૦ આલોઈ પાતકને સવિ છંડી, કઠિન કર્મને નિંદી રે; દુષ્કર તપ કરી કાચા ગાળી, શિવ સુખ લહે આણંદીરે અહો૦ ૧૧ ભવિચણ એહવા મુનિવર વંદી, માનવભવ ફળ લીજે રે; કર જોડી મુની મોહન વિનવે, સેવક સુખિયા કીજે રે. અહો- ૧૨ (૩૬ શ્રી કુરગડમુનિ (ઉપશમ) ની સઝાયો ઉપશમ આણો ઉપશમ આણો, ઉપશમ તપ માંહી રાણો રે; વિણ ઉપશમ જિન ધર્મ ન શોભે, જિમ જગ નરવર કાણો રે. ૧ ---- For Private And Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુરમિણી નગરી કુંભ નરેસર, રાજ કરે તિહાં સુરો રે; તસ નંદન લલિતાંગ મહામતિ, ગુણમણી મંડિત પૂરો રે. ૨ સુગુરુ તણી વરવાણી શ્રવણે, સુણી સંવેગ ન માયો રે; રાજગદ્ધિ રમણી સહુ ઠંડી, ચારિત્ર નીરે ન્હાયો રે. ૩ દેશ વિદેશ ગુરુ સંઘાતે, વિહાર કરે મુનિ મોટો રે; સહ પરિસહ દોષ નિવારે. ઋષિ ઉપશમ રસ લોટો રે. ૪ અન્ય દિવસ તસ સુધા વેદનીય, કરમે ન સહી જાય રે; ઇંદ્ર ચંદ્ર વિધાધર મુનિવર, કર્મ કરે તેમ શાય રે. ૫ કૂર ઘડો દિન પ્રત્યે લાવે, એષણા દોષ નિવારી રે; રગડુ તે માટે કહેવાયા, સંચમ શોભા વધારી રે. ૬ દિવસ પજુસણ ગુરૂ આદેશે, વોહરી કૂર સુસાધુ રે; ચાર શ્રમણ ચઉમાસી તપીયા, દેખાડે નિરબાધ રે. ૭ તે ચારે તસ પાત્રમાં શુંકે, રોષે લવે તુ પાપી રે; આજ પજુસણ કાં તું વિમાસે, દુરગતિશું મતિ વાપી રે. ૮ કૂરગડુ સમતા રસના ભરીયા, હૈયે વિમાસે રૂડું રે; લુખો આહાર જાણી તે મુનિવર, ઘી નાંખ્યું નવિ ફૂડું રે. ૯ આહાર કરી નિજ આતમ નિંદે, શુક્લધ્યાન લય લાગી રે; ધનઘાતી ચઉ કર્મ નિવારી, કેવલજ્ઞાની મહાભાગી રે. ૧૦ શાસનદેવી ાપકને પૂછે, કૂરગડું કિહાં દયાએ રે; રોષ ભર્યા જલે તે મુનિવર, ઓ ના ખુણે ખાય રે. ૧૧ દેવ દુંદુભી ગયણે વાજી, ક્ષપક ખમાવે જાણી રે; કેવલ પામી મુક્તિ સિધાવે, વાત સિદ્ધાંતે લખાણી રે ૧૨ શ્રી વિજયદાન સૂરીશ્વર રાજ્ય, વિમલ હર્ષ વિઝાયા રે; આણંદ વિજય પંડિત વરશિષ્ય, ધનવિજય ગુણ ગાયા રે. ૧૩ For Private And Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦ શ્રી ઝાંઝરી ચામુનિની સઝાય (રાગ - ઢંઢણ બષિને કરુ વંદના રે લાલ) ઝાંઝરીયા મુનિવર જગ જયો, બ્રહ્મચારી ભગવાન મેરે લાલ; ગોચરી વહોરણ નીકળ્યા, પહોંચ્યા શેઠ મકાન મેરે લાલ. ૧ શેઠાણી સત્કારશી, લાવે મોદકના શાળ મેરે લાલ; રૂપ પુરંદર દેખીને, ઉપની મોહજંજાળ મેરે લાલ. ૨ લgવયમાં આ કષ્ટથી, કિમ સંતાપો દેહ મેરે લાલ; ચૌવન વય સફલો કરો, શોભાવો અમ ગેહ મેરે લાલ. ૩ અમ ભાગ્યે તમે સાંપડ્યા, નિર્ભય વિલસો ભોગ મેરે લાલ; મધુકર માલતી સંગ જ્ય, સફલ કરો સંજોગ મેરે લાલ. ૪ પણ મુનિ સન્મુખ નવિ જુવે, નારી કરે મનોહાર મેરે લાલ; સામ દામ ઉપચારથી, ન ચડ્યો મહાવ્રત ધાર મેરે લાલ. ૫ પ્રેમ વિલુદ્ધિ પશિબી રુઠી મહાવિકરાલ મેરે લાલ; મુનિ પગમાં ઝાંઝર ધરી, મુનિ ઉપર ઘરે આળ મેરે લાલ. ૬ રાજા નિરખે ગોખમાં, જાણે મુનિ નિર્દોષ મેરે લાલ; આવી પ્રણમે ભૂપતિ, મુનિવર પહોંટ્યા મોક્ષ મેરે લાલ; ૦ એવા મુનિવર વંદતા, જીવ પામે વિશ્રામ મેરે લાલ; મુજને હોર્જા ભવે ભવે, ધર્મરત્ન પરિણામ મેરે લાલ. ૮ -- - - - - - - ૩૮ શ્રી મેઘકુમારની સઝાયો ધારણી મનાવે રે મેઘકુમારને રે, તું મુજ એકજ પુત્ર; તુજ વિણ જાચા રે સૂનાં મંદિર માળીયાં રે, રાખો રાખો ઘર તણાં સૂત્ર. ૧ તુજને પરણાવું રે આઠ કુમારિકા રે, સુંદર અતિ સુકુમાળ; મલપતી ચાલે રે જેમ વન હાથણી રે, નાચણ વચણ સુવિશાળ, ધારણીઓ ૨ For Private And Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુજ મન આશા રે પુત્ર હતી ઘણી રે, રમાડીશ વહુના રે બાળ; દેવ અટારો રે દેખી નવિ શક્યો રે, ઉપાયો એહ જંજાળ ધારણી૩ ધન કણ કંચન રે બદ્ધિ ઘણી અછે રે, ભોગવો ભોગ સંસાર; છતી ઋદ્ધિ વિલસો રે જાયા ઘર આપણે રે, પછી લેજો સંયમ ભાર. ધારણી૪ મેઘકુમારે રે માતા પ્રત્યે બૂઝવી રે, દીક્ષા લીધી વીરજીની પાસ; પ્રીતિવિમળ રે છણિ પરે ઉચ્ચરે રે, પહોતી હારા મનડાની આશ. ધારણી૫ ૩૯ શ્રી મૃગાપુત્રની સઝાયો (રાગ - ધારણી મનાવે રે મેઘકુમારને રે) ભવિ તુમે વંદો રે મૃગાપુત્ર સાધુને રે, બલભદ્ર રાયનો નંદ; તરૂણ વયે વિલસે નિજ નારીશું રે, જિમ તે સુર દોગંદ. ભવિ૦ ૧ એક દિન બેઠા મંદિર માળીયા રે, દીઠા શ્રી અણગાર; પગ અડવાણે રે જયણાં પાલતાં રે, ષટ્યાય રાખણહાર. ભવિ૦ ૨ તે દેખી પુરવભવ સાંભયો રે, નારી મૂકી નિરાશ; નિર્મોહી થઈ હેઠો ઉતર્યો રે, આવ્યો માસની પાસ ભવિ. ૩ માતાજી આપો રે અનુમતિ મુજને રે, લેશું સંજમ ભાર; તન ધન જોબન એ સવિ કારમું, રે, કારમો એહ સંસાર. ભવિ૦ ૪ વચ્છ વચન સાંભળી ધરણી ઢળી રે, શીતલ કરી ઉપચાર; ચેત વલ્યો તવ એણી પરે ઉચ્ચરે રે, નયણે વહે જલધાર. ભવિ૦ ૫ સુણ મુજ જાયા રે એ સવિ વાતડી રે, તુઝ વિણ ઘડીય છ માસ; ખિણ ન ખમાયે રે વિરહો તોહરો રે, તું મુજ સાસ ઉસાસ. ભવિ૦ ૬ તજને પરણાવી રે ઉત્તમ કુળ તણી રે, સુંદર વહુ સુકુમાળ; વાંક વિહુણી રે કિમ ઉવેખીને રે, નાખે વિરહની ઝાળ. ભવિ૦ ૦ સુણ મુજ માડી રે મેં સુખ ભોગવ્યાં રે, અનંતી અવંતી વાર; જિમ જિમ સેવે રે તિમ વાધે ઘણું રે, એ બહુ વિષય વિકાર. ભવિ૦ ૮. For Private And Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુણ વચ્છ માહરા રે સંજમ દોહિલું રે, તું સુકુમાલ શરીર; પરીસહ સહવા રે ભૂમી સંથારવું, પીવું ઊનું રે નીર. ભવિ૦ ૯ માતાજી સહાં રે દુઃખ નરકે ઘણાં રે, તે મુખે કહ્યા નહિ જાય; તો એ સંજમ દુખ હું નવિ ગણું રે, જેહથી શિવ સુખ થાય. ભવિ૦ ૧૦ વચ્છ તું રોગાતકે પીડીયો રે, તવ કુણ કરશે રે સાર;? સુણ તું માડી રે મૃગલાની કોણ લીયે રે, ખબર તે વન મોઝારી ભવિ૦ ૧૧ વન મૃગ જિમ માતાજી વિચરશું રે, ધો અનુમતિ એણી વાર; ઇમ બહુ વચને રે મનાવી માતને રે, લીધો સંજમ ભાર. ભવિ૦ ૧૨ સમિતિ ગુમિ રૂડી પરે જાલવે રે, પાળે શુદ્ધ આચાર; કર્મ ખપાવીને મુગતે ગયા રે, શ્રી મૃગાપુત્ર અણગાર. ભવિ. ૧૩ વાચક રામ કહે એ મુનિતણાં રે, ગુણ સમરો દિન રાત; ધન ધન જે એકવી કરણી કરે રે, ધન તસ માત ને તાત. ભવિ૦ ૧૪ ૪િ૦ શ્રી ભરચતક્રવતીની સઝાયો મન મેંહી વૈરાગી, ભરતજી મન મેંહી વૈરાગી બગીશ સહસ મુગટબદ્ધરાજા સેવા કરે વડભાગી; ચોસઠ સહસ અંતેઉરી જાકે, તોહી ન હુઆ અનુરાગી. ભરતજી ૧ લાખ ચોરાશી તુરંગમ જાકે, છન્નુ ક્રોડ હે પાગી; લાખ ચોરાશી ગજરથ સોહીએ, સૂરતા ધર્મ શું લાગી, ભરતજી ૨ ચાર ક્રોડ મણ અન્ન નિત સીઝ, લૂણ દશ લાખ મણ લાગી; તીન ક્રોડ ગોકુળ ધર દૂઝ, એક ક્રોડ હળ સાગી, ભરતજી૦ ૩ સહસ બત્રીશ દેશ બડભાગી, ભયે સર્વક ત્યાગી; છન્નુક્રોડ ગ્રામ કે અધિપતિ, તોહી ન હુવા સરાગી. ભરતજી ૦૪ નવનિધિ રતન ચોઘડિયાં બાજે, મન ચિંતા સબ ભાગી; કનકકીર્તિ મુનિવર વંદત હૈ, દેજો મુક્તિ મેં માંગી. ભરતજી ૫ For Private And Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪િ૧ શ્રી ભરત ચક્રવર્તીની સઝાય આભરણ અલંકાર સઘળાં ઉતારી, મસ્તક સેંતી પાગી; આપોઆપ થઈને બેઠા, તવ દેહ દીસે છે નાગી, - ભૂપતિ થયો રે વૈરાગી. ભૂ૦ ૧ અનિત્ય ભાવના એસી રે ભાવી, ચાર કરમ ગયાં ભાગી; દેવતાએ દીધો ઓધો મુહપત્તિ, જેહ જિનશાસન રાગી. ભૂ૦ ૨ સ્વાંગ દેખી ભરતેશ્વરકેરો, સહીયરો હસવાને લાગી; હસવાની અબ ખબર પડેગી, રહેજો અમથું અલગી. ભૂo 3 ચોરાશી લાખ હચવર-ગચવર, છન્નુ ક્રોડ હે પાગી; ચોરાશી લાખ રણસંગ્રામી, તતક્ષણ દીધા છે ત્યાગી.ભૂ૦ ૪ ચાર ક્રોડ મણ અન્ન નિત્ય સિઝ, દશ લાખ મણ લુણ લાગી; ચોસઠ સહસ અંતેઉરી ત્યાગી, સુરતા મોક્ષસે લાગી. ભૂ૦ ૫ અડતાલીસ કોશમાં લશ્કર પડે છે, દુશ્મન જાય છે ભાગી; ચૌદ રત્ન તો અનુમતિ માગે, મમતા સહુશું ત્યાગી. ભૂ૦ ૬ તીન કોડ ગોકુલ ધણ દુઝે, એક ક્રોડ હળ ત્યાગી; આવી રિદ્ધિ સિદ્ધિ માટે ઝૂઝે, સમજણમાં આવે ત્યારે ત્યાગી ભૂo ભરી સભામાં ભરતેશ્વર બોલ્યા, ઊઠો ખડા રહો જાગી; આલોક ઉપર નજર ન દેશો, નજર દેજો તમે આગી. ભૂ૦ ૮ વચન સુણી ભરતેશ્વરકેરાં, દશ સહસ ઉડ્યા છે જાગી; કુટુંબ કબીલો હાટ હવેલી તતક્ષણ દીધા છે ત્યાગી ભૂ૦ ૯ એક લાખ પુરવ લગે સંચમ, પાળી કેવલ સારી; શેષ અઘાતી કર્મ ખપાવી, પહોંચ્યા છે મોક્ષ મોઝારી રે. ભૂ૦ ૧૦ વિમલવિજય ઉવઝાય સદ્ગનો શિષ્ય તસ અણગાર; ભરત મુનિવરના ગુણ ગાતાં, રામવિજય જયકાર ભૂ૦ ૧૧ For Private And Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : : : : ------૪૦૫ | ૪િ૨ શ્રી બાહુબલીની સજઝાયો (રાગ-ધારણી મનાવે રે મેઘકુ મારને રે) બહેની બોલે હો બાહબલ સાંભળોજી, રૂડા રૂડા રંગ નિધાન; ગચવર ચઢીયા હો કેવળ કેમ હુવેજી, જાણ્યું જાણ્યું પુરુષ પ્રધાન. ૧ તુજ સમ ઉપશમ જગમાં કુણ ગણેજી, અકલ નિરંજન દેવ; ભાઈ ભરતેસર વહાલા વિનવેજી, તુજ કરે સુરવર સેવ. ૨ ભર વરસાળો હો વનમાં વેઠીયો જી, જિહાં ઘણાં પાણીનાં પૂર; ઝરમર ઝરમર વરસે મેહલો ઘણુંજી, પ્રગટ્યાં પુણ્ય અંકુર. ૩ ચિહુ દિશિ વીંટ્યો હો વેલડીએ ઘણું જી, જેમ વાદળ છાયો સૂર; શ્રી આદિનાથે હો અમને મોકલ્યાજી, તુમ પ્રતિબોધન નૂર. ૪ વર સંવેગરસે હો મુનિવર ભર્યાજી, પામ્યા પામ્યા કેવળનાણ; માણેકમુનિ જસ નામે હો હરખ્યો ઘણું જી, દિન દિન ચઢતે વાન. ૫ ૪િ૩ બાહુબલીની સજઝાયો વીરાજી માનો મુજ વિનંતી, કહે બેન સુકોમળ વાણી રે; સુણ બાહુબલી ગુણવંત તુ મન મ કરો તાણાવાણી રે, પધારો, તેડે તાતજી. ૧ ગજ ચડીયા કેવલ નવિ ઉપજે, માનો વચન વ્હેન મુનિરાય રે; વીરાજી ગજ થકી ઉતરો, કહે તાતજી કેવલ થાય રે. ૨ ઇમ ભાખે બ્રાહ્મી સુંદરી, વનમાંથી જાણી વીર; વયણ સલુણા સાંભળી, ચિત્ત ચિંતવે સાહસ ધીર. ૩ મેં તો ગજરથ સવિ વોસિરાવ્યા તીણે અહી નથી ગજ કોય; જુહુ તે જિન બોલે નહી, સહી માન ગચંદ જ હોય. ૪ બદલી કોમલ પરિણામે કરી, પારીને કાઉસ્સગ્ગ તામ; જઇ વાંદુ સઘળા સાધુને, માહરે છે મુગતિનું કામ. ૫ For Private And Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પગ ઉપાડ્યો એટલે, મુનિ બાહુબલી ગુણવંત; તવ ઝળહળ કેવલ ઉપન્યો થયા અક્ષય પ્રભુતાવંત. ૬ સમવસરણે શુભભાવથી, જઇ વાંધા શ્રી જિનરાજ; ઘણા પૂરવ કેવલ પાળીને, મુનિ સારે આતમ કાજ. ૭ અષ્ટાપદ અણસણ લીયો, અષભ જિનેશ્વર સાથ; આઠ કરમને દૂર કરી, મુનિ મુગતિ રમણી ગ્રહે હાથ. ૮ અજરામર પદ પામીયા, સુખ શાશ્વતા લીલ વિલાસ; જ્ઞાનસાગર કહે સાધુને, મુજ વંદના હોજો ખાસ. ૯ ૪૪ શ્રી બળદેવ મુનિની સઝાયો માસખમણને મુનિવર પારણેજી, આવી ઉતર્યા સરોવરિયા પાળજી, મન મોહ્યું તુંગીયાપૂર નગર સોહામણુંજી........ આરે નગરીમાં જઈશું ગોચરીજી, આ રે નગરીમાં કરશું આહારજી. મન ૧ કૂવાને કાંઠે પાણીડા સંચર્ચાજી, પાછળ બાલુડો જાયજી, મન, રૂપે સ્વરૂપે મુનિવર ફૂટડાજી, દેખી મનડું થયું અધીરજી. મન૦ ૨ ઘડાને બદલે બાલુડો ફાંસીચોજી, ગયો છે કૂવા મોઝારજી મનો આ રે નગરીમાં નહિ જાવું ગોચરીજી, આરે નગરીમાં નહિ કરું આહારજી મન૦ ૩ સુકા તે વનમાં મુનિવર સંચર્ચાજી, મૃગે કર્યો છે નમસ્કાર જી. મન ખત્રી વહેરે છે વનમાં લાકડાજી, ખતરાણી લાવી છે ભાતજી મન૦ ૪ ખત્રીએ મુનિવરને વાંદીચાજી લ્યો મુનિ સુઝતો આહારજી. મનો દોષ બેંતાલીસ ટાળીનેજી, લીધો છે સુઝતો આહારજી. મન૦ ૫ ખત્રી ખત્રાણી મુનિવર મૃગલોજી, જઇ બેઠા તરુવરની છાંયજી મન કઈ દીસેથી પવન આવીજી, ભાંગી છે તરુવરની ડાળજી મના ૬ ખત્રી ખત્રાણી મુનિવર મૃગલોજી, ચારે જીવ સ્વર્ગમાં જાયજી મન મુનિ સત્યવિજયની શિખડીજી, ધર્મમાં ખરચી લેજો દામજી. મન છે For Private And Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ***** Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ શ્રીપાલ-મયણાની સઝાય ४७७ (રાગ-કડવા ફળ છે ક્રોધના) સરસ્વતી માતા મયા કરો, આપો વચન વિલાસો રે, મયણા સુંદરી સતી ગાઈશું, આણી હઈડે ભાવો રે. નવ૦ નવપદ મહિમાં સાંભલો, મનમાં ધરી ઉલ્લાસો રે મયણાસુંદરી શ્રીપાલને, ફલીયો ધરમ ઉદારો રે. નવ૦ ૨ માલવ દેશમાહે વળી, ઉજેણી નયરી જામ રે રાજ કરે તિહાં રાજીયો, પ્રજાપાલ નરદ રે. નવ૦ ૩ રાય તણી મનમોહની, ધરણી અનોપમ દોય રે તાસ કુખે સુતા અવતરી, સુરસુંદરી-મયણા જોડ રે. નવ૦ ૪ સુરસુંદરી પંડિત કને, શાસ્ત્ર ભણી મિથ્યાતો રે મયણાસુંદરી સિદ્ધાન્તનો, અરથ લીયો સુવિચારો રે. નવ૦ ૫ રાય કહે પુત્રી પ્રત્યે, હું તુઠો તુમ જેહ રે વંછિત વર માંગો તદા, આપું અનોપમ તેહ રે. નવ૦ ૬ સુરસુંદરી વર માગીચો, પરણાવી શુચિ ઠામો રે મયણાસુંદરી વચણ કહે, કર્મ કરે તે હોવે રે. નવ 6 કમેં તુમારે આવીયો, વર વો બેટી જેહ રે તાત આદેશે કર ગ્રહી, વીયો કુષ્ઠી તેહ રે. નવ આયંબિલનો તપ આદરી, કોઢ અઢાર તે કાઢે રે; સદ્ગુરુ આજ્ઞા શિર ધરી, હુઓ રાય શ્રીપાલ રે. નવ૦ ૯ દેશ-દેશાંતર ભમી કરી, આયો તે વર્ષ અંતે રે; નવ રાણી પરણ્યો ભલી, રાજ્ય પામ્યો મનરંગ રે. નવ૦ ૧૦ For Private And Personal Use Only . તપ પસાય સુખ સંપદા, પ્રત્યક્ષ સ્વર્ગે પહોંચ્યો રે; ઉપસર્ગ સવિ દૂરે ટળ્યો, પામ્યો સુખ આણંદો રે. નવ૦ ૧૧ **********++++++++% Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ *********** તપગચ્છ દિનકર ઉગીયો, શ્રી વિજયસેન સૂરીદો રે; તાસ શિષ્ય વિમલહેમ વિનવે, સતી નામે આણંદો રે. નવ૦ ૧૨ ૪૬ શ્રીપાલ-મયણાના પૂર્વભવની સઝાય (રાગ-શ્રી જીનવરને પ્રગટ થયુ રે ક્ષાયીક ભાવે જ્ઞાન) હિરણ્યપુર નામે નયરમાં રે, રાય નામે શ્રીકાંત, શ્રીમતી નામે રાણી તેહની રે, શુદ્ધ સમકિતવંત રે; પ્રાણી ! આરાધો સિદ્ધચક્ર, જિમ લહીયે સુખ અભંગ રે. પ્રાણી૦ ૧ રાજા મિથ્યામતિ અતિ ઘણો રે, સુણે ન રાણીની વાત; આહેડક વ્યસની ઘણો રે, કરે હિંસા તે કુજાત રે. પ્રાણી ૨ એક દિન શિકારે જાવતાં રે, સાતમેં ઉલ્લંઠ સાથ; કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર રહ્યા રે, મુનિ દેખે નરનાથ રે. પ્રાણી૦ ૩ હાંસીથી શ્રીકાંત રાજા કહે રે, કુષ્ઠરોગે પડ્યો એહ; ઉલ્લંઠ સાતસેં એમ સુણી રે, પીડે મુનિવર દેહ રે. પ્રાણી ૪ તાડના કરે મુનિને ઘણી રે, જેમ જેમ ઉલ્લંઠ લોક; તેમ તેમ રાજા રાજી હુવે રે, બાંધે પાપના થોક રે. પ્રાણી ૫ એક દિન શિકારે એકલો રે, ગયો રાજા ધરી પ્યાર; મૃગ આવ્યો એક હાથમા રે, ભુલ્યો મારગ તેણી વાર રે. પ્રાણી૦ ૬ નદી નજદીક આવતાં રે, દેખી મુનિવર એક; કાને ઝાલી ને જળમાં બોળતો રે, પીડે પ્રકાર અનેક રે. પ્રાણી એક દિન ઝરૂખે બેસીને રે, નગર નિહાળે રાય; ભિક્ષાર્થે ભમતો મુનિ દેખીને રે, રાજા દિલ દુભાય રે, પ્રાણી ૮ સેવકને કહે સાધુને રે, કાઢો નગરથી બહાર; રાય હુકમ સુણી કરી રે, થયા સેવકો તૈયાર રે. પ્રાણી ૯ ++++ For Private And Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ************ ૪૦૯ વાત જાણી એહ રાણીયે રે, નૃપને ઓળંભો દીધ; સુણી તેડી ઘર આણીયા રે, વિનય બહુલો કીધ રે. પ્રાણી ૧૦ ભાવી બે જણ ભાવથી રે, પાપ નિવારણ કાજ; મારગ પૂછે મુનિરાજને રે, ભવજલધિમાં જહાજ રે.પ્રાણી૦ ૧૧ નવપદ આરાધન કરો રે, મુનિવર ભાખે એમ; પાપ સકલ દૂરે ટળે રે, લહીયે વાંછિત એમ રે. પ્રાણી૦ ૧૨ રાજારાણી બેઉ તપ તપી રે, થયા મયણાને શ્રીપાળ; પૂર્વ કૃત કર્મ યોગથી રે, આપદ-સંપદ આળ રે. પ્રાણી૦ ૧૩ નવપદ મહિમા અતિ ઘણો રે, કહેતાં ના'વે પાર; ગુરૂ અમૃત એમ ઉચ્ચરે રે, ભાવે સેવો નરનાર રે. પ્રાણી ૧૪ ૪૭ શ્રી પ્રસન્નચંદ્રરાજર્ષિની સઝાય પ્રણમું તુમારા પાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તુમારા પાય; રાજ છોડી રળીયામણું રે, જાણી અચીર સંસાર વૈરાગે મન વાળીચું રે, લીધો સંયમ ભાર. સ્મશાને કાઉસ્સગ્ગ રહ્યા રે, પગ ઉપર પગ ચઢાય; બાહુ બે ઉંચા કરી ને, સૂરજ સામી દૃષ્ટિ લગાય. પ્રસન્ન૦૨ દુર્મુખ ૬ત વચન સુણી ને, કોપ ચઢ્યો તત્કાળ; મનશું સંગ્રામ માંડીયો રે, જીવ પડ્યો જંજાળ. પ્રસા૦૩ શ્રેણીક પ્રશ્ન પૂછે તે સમે રે, સ્વામી એહની કુણ ગતિ થાય;? ભગવંત કહે હમણાં મરે તો, સાતમી નરકે જાય.પ્રસા૦૪ ક્ષણ એક આંતરે પૂછીયુ રે, સર્વારથ સિદ્ધ વિમાન; વાગી દેવની દુંદુભી રે, ઋષિ પામ્યા કેવળજ્ઞાન. પ્રસન્ન૦૫ પ્રસન્નચંદ્ર ઋષિ મુગતે ગયા રે, શ્રી મહાવીરના શિષ્યઃ રૂપવિજય કહે ધન્ય ધન્ય, દીઠા એ પ્રત્યક્ષ. પ્રસન્ન૦૬ **** For Private And Personal Use Only પ્રસા૦૧ Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪િ૮ શ્રી ઢટણaહષિની સઝાયો ટણ ષિને કરુ વંદના વારી લાલ, ઉત્કૃષ્ટો અણગાર રે હું અભિગ્રહ લીધો આકરો હું૦ લધે લેશું અહ કે હું. ૧ દિન પ્રત્યે જાવે ગોચરી હું ન મળે શુધ્ધ આહાર રે હું ન લીએ મૂળ અસુઝતો હું પિંજર યુવો ગાત્ર રે હું ૨ હરિ પૂછે શ્રી નેમને હું. મુનિવર સહસ અઢાર રે હું ઉત્કૃષ્ટો કુણ એહમા, હું મુજને કહો કૃપાળ રે હું ૩ ટંટણ અધિકો દાખીચો હું શ્રી મુખ નેમિ નિણંદ રે હું કૃષ્ણ ઉમાયો વાંદવા હું ધન્ય જાદવ કુળચંદ રે હું ૪ મારગમાંહે મુનિવર મલ્યાં હું વાંદે કૃષ્ણ નરેશ રે હું. કિણહી મિથ્યાત્વીને દેખીને, હું આવ્યો ભાવ વિશેષ રે હું પ આવો અમ ઘર સાધુજી હું લ્યો મોદક છે શુધ્ધ રે હું પ્રષિજી લેઈ આવીયા હું પ્રભુજી પાસ વિશુધ્ધ રે હું૦ ૬ મુજ લધે મોદક મળ્યા હું મુજને કહો કૃપાળ રે હું લધિ નહી વત્સ તાહરી હું. શ્રીપતિ લધિ નિહાળ રે હું છે તો મુજને લેવો નહિ હું ચાલ્યો પરઠણ કાજ રે હું ઇંટ નિભાડે જઇને હું ચૂર્ચા કર્મસમાજ રે હું. ૮ આવી શુદ્ધ ભાવના હું પામ્યા કેવળ નાણ રે હું ઢંઢણત્રષિ મુગતે ગયા હું કહે જિન હર્ષ સુજાણ હું ૯ ૧ સમુહ ૪િ૯ શ્રી અનાથી મુનિની સઝાયો બંબસારે વનમાં ભમતાં, નષિ દીઠો રચવાડી રમતાં; રૂપ દેખીને મન રીચો, ભારે કર્મી પણ ભીંજ્યો. ૧ For Private And Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર જોડીને એમ પૂછે, સંબંધ તમારો શું છે? નરનાથ હું છું અનાથ, નથી મારે કોઈ નાથ. ૨ હરખે જોડી કહે હાથ, હું થાઉં તમારો નાથ; નરનાથ તું છે અનાથ, શું મુજને કરે છે સનાથ. ૩ મગધાધિપ હું છું મોટો, શું બોલે ભૂપ ખોટો; તું નાથપણું નવિ જાણે, ફોગટ શું આપ વખાણે? ૪ નયરી કૌશામ્બીનો વાસી, રાજપુત્ર હું છું વિલાસી; એક દિન મહારોગે ઘેર્યો, કેમે તે પાછો ન ફે. ૫ માતાપિતા છે મુજ બહુ મહિલા, વહેરાવે આંસુના વહેલા; વડા વડા વૈધો તેડાવે, પણ વેદના કોઈ ન હઠાવે. ૬ એહવું જાણી તવ શૂલ, મેં વાય ધર્મ અમૂલ; રોગ જાય જો આજની રાત, તો સંયમ લઉં પ્રભાત. ૦ એમ ચિંતવતા વેદના નાઠી, આખર બાંધી મેં કાઠી; બીજે દિન સંચમભાર, લીધો ન લગાડી વાર. ૮ અનાથ સનાથનો વહેરો, તમને દાખ્યો કરી ચહેરો; જિનધર્મ વિના નરનાથ, નથી કોઈ મુગતિનો સાથ. ૯ શ્રેણિક તિહાં સમકિત પામ્યો, અનાથીને શીર નાખ્યો; મુગતે ગયા મુનિરાય, ઉદયરન વંદે ઉવજઝાય. ૧૦ ( ૫૦ શ્રી મનકમુનિની સઝાયો નમો નમો મનક મહામુનિ, બાળપણે વ્રત લીધો રે; પ્રેમે પિતાશું રે પરઠીયો, માયશું મોહ ન કીધો રે, નમો ૧ પૂરણ ચૌદપૂરવ ધણી, સિજજૈભવ જસ તાતો રે; ચોથો પટધર શ્રી વીરનો, મહિયલ માંહી વિખ્યાત રે. નમો- ૨ For Private And Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ++++++ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ શ્રી સિજ્જૈભવ ગણધરે, ઉદ્દેશી નિજ પુત્રો રે; સચળ સિદ્ધાંતથી ઉદ્ધરી, દશવૈકાલિક સૂત્રો રે. નમો૦ ૩ માસ છ એ પૂરવ ભણ્યો, દશ અધ્યયન રસાળો રે; આળસ અંગથી પરીહરી, ધન ધન એ મુનિ બાળો રે. નમો૦ ૪ ચારિત્ર ષટ માસ વાહલે, પાળી પુણ્ય પવિમો રે; સ્વર્ગે સમાધિએ સિધાવીઓ, કરી જગ જનને મિત્રો રે. નમો૦ ૫ પુત્ર મરણ પામ્યા પછી, સિજ્જૈભવ ગણધારો રે; બહુશ્રુત દુઃખ મનમાં ધરે, તેમ નયણે જળધારો રે. નમો૦ ૬ પ્રભુ તુમે બહુ પ્રતિબોધિયા, સમ સંવેગીયા સાધ રે; અમે આંસુ નવિ દીઠડાં, તુમ નયણે નિરાબાધ રે. નમો છ અમને એ મુનિ મનકલો, સુત સંબંધથી મળીયો રે; વિણસે અર્થ કહ્યા થકાં, પણ કેણે નવિ કળીયો રે. નમો૦ ૮ શું કહીએ રે સંસારીને, એ એહવી સ્થિતિ દીસે રે; તન દીઠે મન ઉલ્લસે,જોતાં હિયડલું હીસે રે. નમો૦ ૯ લબ્ધિ કહે ભવિયણ તુમે, મ કરો મોહ વિકારો રે; તો તુમે મનક તણી પરે, પામો સદ્ગતિ સારો રે નમો૦ ૧૦ ૫૧ અરણિકમુનિની સઝાય અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશોજી; પાય અડવાણે રે વેળુ પરજળે, તન સુકુમાળ મુનિશોજી. અરણીક૦ ૧ મુખ કરમાણું રે માલતી ફૂલ ફ્યુ, ઉભો ગોખની હેઠોજી; ખરે બપોરે રે દીઠો એકલો, મોહી માનિની દીઠોજી. અરણિક૦ ૨ વયણ રંગીલી રે નયણે વીંધીયો, ઋષિ થંભ્યા તેણે ઠાણોજી; દાસીને કહે જારે ઉતાવળી, ઋષિ તેડી ઘર આણોજી. અરણિક૦ ૩ +++++++++++ ++++ For Private And Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાવન કીજે રે બષિ ઘર આંગણું, વોહરો મોદક સારોજી; નવ જોબન રસ કાયા કાં દહો? સફળ કરો અવતારોજી. અરણિક૪ ચંદ્ર વદનીયે રે ચારિત્રથી ચૂકવ્યો, સુખ વિલસે દિન રાતોજી; બેઠો ગોખે રે રમતો સોગઠે, તવ દીઠી નિજ માતાજી. અરણિક૦ ૫ અરણિક અરણિક કરતી મા ફીરે, ગલિયે ગલિયે બજારોજી; કહો કોણે દીઠો રે માહરો અરણિકો, પૂંઠે લોક હજારોજી. અરણિક, ૬ હું કાયર છું રે મારી માવડી, ચારિશ ખાંડાની ધારોજી; ધિ ધિગ વિષયા રે માહરા જીવને, મેં કીધો અવિચારોજી. અરણિક છે ગોખથી ઉતરી રે જનનીને પાય પડ્યો, મનશું લાજ્યો અપારોજી; વત્સ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું જેહથી શિવસુખ સારોજી. અરણિક ૮ એમ સમજાવી રે પાછો વાળીયો, આણ્યો ગુરુની પાસોજી; સદ્ગુરુ દીયે રે શીખ ભલી પરે, વૈરાગે મન વાસોજી, અરણિક૦ ૯ અગ્નિ ધખતી રે શીલા ઉપરે, અરણિકે અણસણ કીધુંજી; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરુ, જેણે મનવાંછિત લીધુંજી. અરણિક૧૦ ( પર શ્રી સનતકુમાર ચક્રવર્તિની સઝાયો સરસતિ સરસ વચન માગું, તોરે પાયે લાગે, સનત્ કુમાર ચક્રી ગુણ ગાઊં, જિમ હું નિર્મળ થાઉં, રંગીલા રાણા રહો, જીવન રહો રહો, મેરે સનત્કુમાર વિનવે સવિ પરિવાર ૧ રૂપ અનોપમ ઇન્ડે વખાણ્ય, સુર એ જાણે માયા, બ્રાહ્મણરૂપ કરી દોચ આયા, ફરી ફરી નિરખત કાચા. ૨ જેહવો વખાણ્યો તેહવો દીઠો, રૂપ અનોપમ ભારી, સ્તવના સાંભળી મનમાં હરખ્યો, આણ્યો ગર્વ અપારી. ૩ For Private And Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૪૮૪ ******* અબ શું નિરખો લાલ રંગીલે, ખેળ ભરી મુજ કાયા, નાહી ધોઈ જબ છત્ર ધરાવું, તબ જોજ્યો મોરી કાયા. ૪ મુગટ કુણ્ડલ હાર મોતી, કરી શણગાર બનાયા, છત્ર ધરાવિ સિંહાસન પૂંઠા, તબ ફરી બ્રાહ્મણ આયા. ૫ દેખી જોતાં રૂપ પલટાણું, સુણ હો ચક્રી રાયા, સોળ રોગ તેરી દેહમેં ઉપન્યા, ગર્વ મા કર કૂડી કાયા. ૬ કળમળીયો ઘણું ચક્રી મનમાં, સાંભળી દેવની વાણી, તુરત તંબોળ નાંખીને જોવે, રંગભરી કાયા પલટાણી. ૭ ગઢ મઢ મન્દિર માળિયાં મેલ્યાં, મેલી તે સવિ ઠકુરાઈ, નવનિધિ ચૌદ રતન સવિ મેલ્યાં, મેલી તે સયલ સજાઈ. ૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir હય ગય રથ અન્વેઉરિ મેલી, મેલી તે મમતા માયા, એકલડા સંયમ લેઇ વિચરે, કેડ ન મેલે રાણા રાયા. ૯ પાયે ઘુઘરી ઘમઘમ વાજે, ઠમઠમ કરતી આવે, દશ આંગળિયે બે કર જોડી, વિનતી ઘણીય કરાવે ૧૦ દિન કેની પરે જાશે ? નયણે કરી નિરખીજે ૧૧ તુમ પાનેં મોરૂં દિલડું દાઝે, એક લાખને સહસ બાણું, માત પિતા હેતે કરી ઝુરે, અન્તેઉર સવિ રોવે, એકવાર સન્મુખ જુઓ ચક્રી, સનત્કુમાર નવિ જોવે. ૧૨ ચામર ધરાવો છા ધરાવો, રાજ્યમેં પ્રતપો રૂડા, છખંડ પૃથ્વી આણ મનાવો, તે કિમ જાણ્યાં કુડાં ? ૧૩ છાધરે શિર ચામર ઢાળે, રાજન પ્રતપો રૂડે, છખંડ પૃથ્વી રાજ્ય ભોગવો, છમાસ લગે ફરે કેડે ૧૪ ++++ For Private And Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તવ ફરી દેવ છળવા કારણ, વૈધ રૂપ લહી આવે, તપ શક્તિયે કરી લબ્ધિ ઉપની, ચુંકે કરી રોગ સમાવે. ૧૫ બે લાખ વરસ મંડળિક ચક્રી, લાખ વરસની દિક્ષા, પંદરમાં જિનવરને વારે, નરદેવ કરે જીવરક્ષા ૧૦ શ્રી વિજયસેન સુરીશ્વર વાણી, તપગચ્છ રાજે જાણી વિનયકુશળ પંડિત વર ખાણી, તસ ચરણે ચિત્ત આણી. ૧૦ સાતમેં વરશે રોગ સમાચો, કંચન સરખી કાયા, શાન્તિકુશળમુનિ એમ પયપે, દેવ લોક ત્રીજા પાયા. ૧૮ ( ૫૩ શ્રી સનતકુમારની સઝાય ) (રાગ-છઠ્ઠો આંરો એવો આવશે) ધન્ય ધન્ય સનતકુમારને, ઇન્દ્ર સભામાં પ્રશંસે રે; કર્મ અહીયાસે આપણાં પણ, પરિગ્રહશું ન પ્રેમ રે. ધન્ય- ૧ ઇન્દ્ર વચન અણમાનતો, વેધ રૂપે આવ્યો દેવ કોચ રે; પણ છળે ન પડ્યાં સાધુજી, અનેક ઉપાય કરી શાક્યો સોચ રે. ધન્ય ૨ શુંક અડાડ્યું જેને થાન કે, સોનાવરણી થાય દેહ રે; લબ્ધિ દેખી ત્રાષિરાયની, દેવલોકે દેવ ગયો તેહ રે. ધન્ય૦ ૩ ષટ ખંડ પૃથ્વી ભોગવી, ચકીપણે વરસ દોચ લાખ રે; લાખ વરસ દીક્ષા વહી, પાળી તે શાસ્ત્રની શાખ રે. ધન્ય. ૪ સાતમેં વરસ લગે જેણે, રોગ પરિષહ સહા રંગ રે; પણ ઉપચાર કીધો નહિ, સમતાશું રાખ્યો મન સંગ રે. ધન્ય છે પહોત્યો દેવલોક ત્રીજે એ, ચારિત્ર પાળી નિરતિચાર રે; એક ભવને આંતરે, મુક્તિ જશે તે નિરધાર રે. ધન્ય૦ ૬ શ્રી ધર્મનાથના શાસને, ઉદ્યોતકારી થયો ત્રાષિરાજ રે; ઉદયરત્ન કષિરાયના, કર જોડીને વંદે પાય રે. ધન્ય છે For Private And Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૪ શ્રી સીતાસતીની સઝાયો (રાગ-છઠ્ઠો આરો એવો આવશે) જનક સુતા સીતા સતી રે, રામચંદ્રની ઘરનારી રે; કૈકેયી વર અનુભાવથી રે, પહોંયા વન મોઝારી રે, શીલવંતી સીતા વંદીએ રે. શીલ૦ ૧ અતિરૂપથી રાવણે હરી રે, તિહાં રાખ્યું શીલ અખંડ રે; રાવણ હરી લંકા ઝહી રે, લક્ષ્મણ રામ પ્રચંડ રે. શીલ૦ ૨ અનુક્રમે અયોધ્યાએ આવીયા રે, કર્મ વિશે થયો દોષ રે; ગર્ભવતી વને એકલી રે, મૂકી પણ થયું સુખ રે. શીલ૦ ૩ લવ ને કુશ સુત પરગડા રે, વિદ્યાવંત વિશાલ રે; અનુક્રમે ધીજે ઉતર્યા રે, અગ્નિઝાળ થયું પાણી રે. શીલ૦ ૪ દીક્ષા ગ્રહી સુરપતિ થયાં રે, અમ્રુત કહ્યું તેહ રે; તિહાંથી ચવી ભવ અંતરે રે, શિવ લહેશે ગુણ ગેહ રે. શીલ૦ ૫ લવને કુશ હનુમાનજી રે, રામ લહ્યાં શિવ વાસ રે; રાવણ લક્ષ્મણ પામશે રે, જિન ગણધર પદ ખાસ રે. શીલ૦ ૬ પદ્મ ચરિત્રે એહના રે, વિસ્તારે અધિકાર રે; જ્ઞાનવિમલ ગુરુથી લહ્યો રે, સુખ સંપત્તિ જયકાર રે. શીલ૦ ૦ • પિપ શ્રી સીતા સતીની સજઝાયો (રાગ-આતમ ધ્યાનથી રે) જનક સુતા હું નામ ધરાવું, રામ છે અંતર જામી; પાલવ મારો મેલ ને પપી, કુળને લાગે છે ખામી. અડશો માંજે, માંજે માં જે માં જે માંજે અડશો, હારો નાવલીચો દુહવાય, મને સંગ જેનો ન સુહાય; હારું મન માંહેથી અકળાય. અ. ૧ For Private And Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિજલ ૪૮૦ મેરૂ મહીધર ઠામ તજે જો, પત્થર પંકજ ઉગે; જો જળધિ મર્યાદા મૂકે, પાંગળો અંબર પૂગે. અ૦ ૨ તો પણ તું સાંભળ રે રાવણ, નિશ્ચય શીલ ન ખંડું પ્રાણ હમારા પરલોક જાએ, તો પણ સત્ય ન ઠંડું અ૦ ૩ કુણ મણિધરનો મણિ લેવાને, હૈડે ઘાલે હામ; સતી સંગાથે સ્નેહ કરીને, કહો કુણ સાધે કામ. અ૦ ૪ પરદારાનો સંગ કરીને, આખર કોણ ઉગરીયો; ઊંડું તો તું જોને આલોચી, સહી તુજ દહાડો ફરિચો. અપ જનક સુતા હું જગ સહુ જાણે, ભામંડળ છે ભાઈ, દશરથ નંદન શિર છે સ્વામી, લક્ષ્મણ કરશે લડાઈ. અ૦ ૬ હું ધણીચાતી પિયુગુણ રાતી, હાથ છે માહરે છાતી; રહે અળગો તુજ વયણે ન ચળું કાં કુળે વાહે છે કાતી. અવે છે ઉદયરત્ન કહે ધન્ય એ અબળા, સીતા જેહનું નામ; સતીયોમાંહે શિરોમણિ કહીયે, નિત્ય નિત્ય હોજો પ્રણામ. અ૦ ૮ પિક શ્રી સીતાસતીની સઝાયો (રાગ આતમ ધ્યાનથી રે સંતોસદા સ્વરૂપે રહેવું) છળ કરી સીતાને ઝાલી, લંકા ને લાવે; કામે રાવણ દેખી રાતો, સીતા એને સમજાવે, પરહો રહેને, મારો પાલવ શાને તાણે, તને કંટક સહુ કો' જાણે. મારા પ્રાણ જાશે આ ટાણે પ૦ ૧ જનક સુતા હું રામની રાણી, તું પડ્યો મારી આલે; શીલવતથી જો કદી ચૂકું તો, પૃથ્વી જાએ પાતાલે. ૫૦ ૨ ખાઈશ ગાળો તું ભંડો દિસીશ, કહું છું રહેને સખણો; કુળખપણ કુળમાં અંગારો, કોણે જાયો કુલખણો? ૫૦ ૩ For Private And Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપ બદ્ધિ તારી ઠકુરાઈ, હું જાણું સવિ લાલા; જ્યાં મર્યાદા કાંઈ ન દીસે, ચૂકત તારા ચાલા. પ૦ ૪ હું વ્યભિચાર કદીએ ન સૂવું, સિંહણી ચાર ન ખાય; સમુદ્રની વેલ ચઢે આકાશે, પણ પુઢવી ન પલાય. ૫૦ ૫ શીલ સંઘાતે પિંડ બંધાણું, તેણે ન હું જાઉં વાહી; વાહી જાય એ સ્ત્રી બીજી, શાને આણી તે આંહી. પ૦ ૬ પરણીશું પ્રાર્થના કરતો, તું તરણાથી હલકો; દરિયાનો જેમ ગર્વ ઉતરીયો, કર્યો અગત્યે ચુલુકો. ૫૦ ૦ વાંકી નજરે ક્યાં રે જુએ છે, કહું છું તુજને વાણી; મારો દિયર એક અટારો, પાશે તુજને પાણી. ૫૦ ૮ સતી સતાવ્યા શા દુઃખ હોવે, પૂછ મંદોદરી રાણી; શીખામણ તું કાંઈ ન માને, કરતો એકવી કરણી. ૫૦ ૯ મૂક સીતાને કહે મંદોદરી, મૂકતી મૂખ નિઃસાસા રામ અવાજે શરકી લંકા, શી ચુડાની આશા. ૫૦ ૧૦ વૈરી જીતી સીતાને લઈ, રામ અયોધ્યા આવે; લોકની આળે વળી સીતાને, અટવીમાં મૂકાવે. ૫૦ ૧૧ ધીજ કર્યું અંતે સીતાએ, અગ્નિ થયું સવિ પાણી; સુરનર ઠાઠ મલ્યા તિહાં જોવા, શિયળ શુધ્ધ વખાણી. ૫૦ ૧૨ ધન્ય અખંડિત શિયળ જે રાખ્યું, પાળ્યું રૂડી રીતે; શ્રીભાવપ્રભસૂરિ સતી સીતાના, ગુણ ગાવે બહુ રીતે ૫૦ ૧૩ પિક શ્રી પૃથ્વીચંદ્ર અને ગુણસાગરની સજઝાયો દુહા). શાસન નાયક સુખકરું, વંદી વીર નિણંદ; પૃ વીચંદ્ર મુનિ ગાયશું, ગુણસાગર સુખકંદ ૧ For Private And Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; વાત ઘણી વૈરાગ્યની, સાંભળજો મન રંગ ૨ શંખ કલાવતી ભવ થકી, ભવ એકવીશ સંબંધ ઉત્તરોત્તર સુખ ભોગવી, એકવીશમે ભવે સિદ્ધ ૩ પણ એકવીશમા ભવ તણો, અલ્પ કહું અધિકાર; સાંભળો સનમુખ થઈ, આતમને હિતકાર ૪ (ઢાળ પહેલી (રાગ-નાણ નમો પદ સાતમે) નગરી અયોધ્યા અતિ ભલી, રાજ્ય કરે હરિસિંહ મેરે લાલ પ્રિયા પદ્માવતી તેહને, સુખવિલસે ગુણ ગેહ. મેરે લાલ ચતુર સનેહી સાંભળો સર્વારથી સુર ચવી, તસ કુખે અવતાર; મેરે લાલ રૂપકળા ગુણ આગળો, પૃથ્વીચંદ્ર કુમાર મેરે લાલ ચતુર૦ ૨ સમ પરિણામી મુનિ સમો, નિરાગી નિરધાર; મેરે પિતા પરણાવે આગ્રહે, કન્યા આઠ ઉદાર. મેરે ચતુર ૩ ગીત વિલાપની સમ ગણે, નાટક કાચ કલેશ; મેરે. આભૂષણ તનુ ભાર છે, ભોગને રોગ ગણેશ. મેરે ચતુર ૪ હું નિજ તાતને આગ્રહે, સંકટ પડીચો જેમ; મેરે પણ પ્રતિબોધું એ પ્રિયા, માત પિતા પણ એમ. મેરે ચતુર જો સવિ સંયમ આદરે, તો થાયે ઉપકાર; મેરે એમ શુભધ્યાને ગુણનિલો, પહોત્યો ભવન મોઝાર મેરે ચતુર૦ ૬ નારી આઠને ઇમ કહે, સાંભળો ગુણની ખાણ; મેરે ભોગવતાં સુખ ભોગ છે, વિપાક કડવાં જાણ. મેરે ચતુર૦ ૦ For Private And Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિંપાક ફળ અતિ મધુર છે, ખાધે છંડે પ્રાણ; મેરે તેમ વિષય સુખ જાણજો, એહવી જિનની વાણ. મેરે ચતુર૦ ૮ અગ્નિ જો તૃપ્તો ઇંધણ, નદીએ જલધિ પૂરાય; મેરે તો વિષયસુખ ભોગથી, જીવ એ તૃમો થાય. મેરે ચતુર૦ ૯ ભવ ભવ ભમતાં જીવડે, જેહ આરોગ્યાં ધાન; મેરે તે સવિ એકઠાં જે કરે, તો સવિ ગિરિવર માન. મેરે ચતુર ૧૦ વિષયસુખ સુરલોકમેં, ભોગવીયાં ઇણ જીવ મેરે તો પણ તૃમ જ નવિ થયો, કાળ અસંખ્ય અતીવ. મેરે ચતુર૦ ૧૧ ચતુરાં સમજો સુંદરી, મુંઝો મત વિષયને કાજ; મેરે સંસાર અટવી ઉતરી, લહિયે શિવપુર રાજ. મેરે ચતુર૦ ૧૨ કુમારની વાણી સાંભળી, બુઝી ચતુર સુજાણ; મેરે લઘુકર્મી કહે સાહિબા, ઉપાય કહો ગુણખાણ મેરે ચતુર૦ ૧૩ કુમર કહે સંચમ ગ્રહો, અદ્ભુત એક ઉપાય; મેરે નારી કહે અમ વિસરજો, સંયમે વાર ન થાય. મેરે ચતુર૦ ૧૪ કુમર કહે પડખો તુમે, હમણાં નહિ ગુરૂ જોગ; મેરે. સદ્ગુરૂ જોગે સાધશું, સંચમ ઝંડી ભોગ મેરે ચતુર૦ ૧૫ માત પિતા મન ચિંતવે, નારીને વશ નહિ થાય;મેરે ઉલટી નારી વશ કરી, કુમરનું ગાયું ગાય. મેરે ચતુર૦ ૧૬ જો હવે રાજા કીજીએ, તો ભળશે રાજ્યને કાજ; મેરે નરપતિ ઇમ મન ચિંતવી, થાપે કુમારને રાજ. મેરે. ચતુર૦ ૧૦ પિતા ઉપરોધ આદરે, ચિંતે મોહના ઘાટ; મેરે પાળે રાજ્ય વૈરાગિયો, જોતો ગુરૂની વાટ મેરે ચતુર૦ ૧૮ રાજ્યસભાએ અન્યદા, પૃથ્વીચંદ્ર સોહત; મેર૦ ઇણ અવસર વ્યવહારીચો, સુધન નામે આવંત. મેરે ચતુર૦ ૧૯ For Private And Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા પૂછે તેહને, કુણ કણ જો ચા દેશ; મેરે૦ આશ્ચર્ય દીઠું જે તમે, ભાંખો તેહ વિશેષ. મેરે ચતુર ૨૦ શેઠ કહે સુણ સાહિબા, એક વિનોદની વાત; મેરે સાંભળતાં સુખ ઉપજે, ભાખું તે અવદાત. મેરે ચતુર૦ ૨૧ દુહા) કૌતુક જોતાં બહુ ગયો, કાળ અનાદિ અનંત; પણ તે કૌતુક જગ વડું, સુણતાં આતમ શાંત ૧ કૌતુક સુણતાં જે હુવે, આતમનો ઉપકાર; વક્તા શ્રોતા મન ગહગહે, કૌતુક તેહ ઉદાર. ૨ ઢિાળ બીજી (રાગ- ગિરિ વતાયની ઉપર) આવ્યા ગજપુર નચરથી, તિહાં વસે વ્યવહારી રે લો; અહો તિહાં વસે વ્યવહારી રે લો. રત્નસંચય તસ નામ છે, સુમંગળા તસ નારી રે લો; અહો સુમંગળા તસ નારી રે લો. ૧ ગુણસાગર તસ નંદનો, વિધા ગુણનો દરીયો રે લો; અવિ. ગોખે બેઠો અન્યદા, જુએ તે સુખ ભરીયો રે લો. અહજુ ૨ રાજવંશે મુનિ મલપતો, દીઠો સમતા ભરીયો રે લો; અદી. તે દેખી શુભ ચિંતન, પૂરવ ચરણ સાંભરીયો રે લો. અપૂ૦ ૩ માતપિતાને એમ કહે, સુખીયો મુજકીજે રે લો; અસુo સંચમ લેશું હું સહી, આજ્ઞા મુજ દીજે રે લો. અઆ૦ ૪ માતપિતા કહે નાનડા, સંયમે ઉમાહો રે લો; અસં. તો પણ પરણો પદમણી, અમ મન હરખાવો રે લો અ૦૮૦ ૫ For Private And Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંચમ લેજો તે પછી, અંતરાય ન કરશું રે લો; અસંહ વિનચે વાત અંગીકરી, પછે સંચમ વરશું રે લો. અ૦૫૦ ૬ આઠ કન્યાના તાતને, ઇભ ભાખે વ્યવહારી રે લો; અ૦ઇ. અમ સુત પરણવા માત્રથી, થાશે સંચમધારી રે લો. અ૦થાવ છે ઇમ સુણી મન ચમકિયા, વર બીજો કરશું રે લો; અ૦૧૦ કન્યા કહે નિજ તાતને, આ ભવ અવર ન વરશું રે લો; અચ૦ ૮ જે ફરશે એ ગુણનિધિ, અમો તેહ આદરશું રે લો; અઅ. રાગી વૈરાગી દોયમેં તસ આણા શિરે ધરશું રે લો જ તo ૯ કન્યા આઠના વચનથી, હરવા તે વ્યવહારી રે લો; અહ૦ વિવાહ મહોત્સવ માંડીચા, ધવળ મંગળ ગાવે નારી રે લો અoધ. ૧૦ ગુણસાગર ગિરૂઓ હવે, વરઘોડે વર સોહે રે લો; અ૦૧૦ ચોરી માંહે આવીચા, કન્યાનાં મન મોહે રે લો. અ૦૭૦ ૧૧ હાથ મેળાવો હર્ષ શું, સાજન જન સહુ મળિયા રે લો; અસા હવે કુમર શુભ ચિત્તમેં, ધર્મધ્યાન સાંભળીયારે લો અધ૦ ૧૨ સંયમ લેઇ સદ્ગુરૂ કને, શ્રુત ભણસું સુખકારી રે લો; અશ્રુહ સમતા રસમાં ઝીલશું કામ કષાયને વારી રે લો. અકા. ૧૩ ગુરૂ વિનય નિત્ય સેવશું તપ તપશું મનોહારી રે લો; અછત દોષ બેંતાલીશ ટાળશું, માયા લોભ નિવારી રે લો. અમા૦ ૧૪ જીવિત મરણે સમપણું, સમ તૃણ મણિ ગણશું રે લો; અસર સંચમ ચોગે થિર થઈ, મોહરિપુને હણશું રે લો. અમો ૧૫ ગુણસાગર ગુણશ્રેણિયે, થયા કેવળનાણી રે લો; અ૦૧૦ નારી પણ મન ચિંતવે, વરીયે અમે ગુણખાણી રે લો. અ૦૦૦ ૧૬ અમે પણ સંયમ સાધશું, નાથ નગીનાની સાથે રે લો; અના એમ આઠે થઈ કેવળી, કર પિયુડા હાયે રે લો. અ૦૭૦ ૧૦ For Private And Personal Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ********* ++++++ ૪૯૩ અંબર ગાજે દુંદુભિ, જય જયરવ કરતા રે લો; અ૦૪૦ સાધુવેષ તે સુરવરા, સેવાને અનુસરતા રે; અસે૦ ૧૮ ગુણસાગર મુનિરાજના, માતપિતા તે દેખી રે લો; અમા શુભ સંવેગે કેવળી, ઘાતી ચાર ઉવેખી રે લો. અઘા૦ ૧૯ નરપતિ આવે વાંદવા, મન આશ્ચર્ય આણી રે લો; અમ શંખકલાવતિ ભવ થકી, નિજ ચરિત્ર વખાણી રે લો, અનિ૦ ૨૦ ભવએકવીશ તે સાંભળી, બુઝ્યા કેઈ પ્રાણી રે લો; અબુ સુધન કહેસુર્ણા સાહિબા, અત્ર આવ્યો ઉમાહી રે લો. અઅ૦ ૨૧ પણ તે કૌતુક દેખવા, મનડો મુજ હરખાયો રે લો; અમ કેવલજ્ઞાની મુઝ કહે, શું કૌતુક ઉલ્લાસે રે લો. અર્જુ૦ ૨૨ એહથી અધિક દેખશો, અયોધ્યા નામે ગ્રામે રે લો; અઅ તે નિસુણી મુનિ પાય નમી, આવ્યો ઇણ ઠામે રે લો. અઆ૦ ૨૩ કૌતુક તુમ પ્રાસાદથી, જોશું સુજશકામી રે લો; અશ્રુ એમ કહીને સુધન તિહાં, ઊભો શિર નામી રે લો. અ૦ઊ૦ ૨૪ દુહા પૃથ્વીચંદ્ર તે સાંભળી, વાધ્યો મન વૈરાગ; વનધન તે ગુણસાગરૂ, પામ્યો ભવજલ તાગ. ૧ હું નિજ તાતને દાક્ષિણ્યે, પડિયો રાજ્ય મોઝાર; પણ હવે નીસરશું કદા, થાળું કબ અણગાર ૨ ઢાળ ત્રીજી (રાગ - પૂજ્ય પધારો હો નગરી અમ તણી, ધર્મ જીનેસર ગાઉ) ધન ધન જે મુનિવર ધ્યાને રમે કરતાં આતમ શુદ્ધ; મુનીસર રાજા ચિંતે સદ્ગુરૂ સેવના, કરશું નિર્મળ બુદ્ધ. ધનધન૦ ૧ For Private And Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કબહુ શમ દમ સમિતિ સેવશું, ધરશું આતમધ્યાનમુની ઇમ ચિંતવતાં અપૂરવ ગુણ ચઢે, શ્રેણિએ શુક્લધ્યાન મુળ ધન ૨ ધ્યાનબળે સવિ આવરણ ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન; મુની. હર્ષ ધરી સોહમપતિ આવીચા, દઇ વેશ વંદે બહુમાન મુo ધન૦ ૩ સાંભળી માતપિતા મન સંભમે, આવ્યા પુત્રની પાસ; મુની એ શું એ શું એણી પર બોલતાં, હરિસિંહ હર્ષ ઉલ્લાસ. મુળ ધન ૪ દચિતા આઠ સુણી મન હર્ષથી, ઉલટ અંગ ન માય; મુની સંવેગ રંગ તરંગમેં ઝીલતી, આઠે કેવળી થાય. મ૦ ધન ૫ સારથ સુધન પણ મન ચિંતવે, કૌતુક અદ્ભુત દીઠ; મુની નરપતિ પૂછે મુનિ ચરણે નમી, સ્નેહનું કારણ જિઇ મુળ ધન૬ કેવળી કહે પૂરવભવ સાંભળો, નગરી ચંપા જયરાય; મુની. સુંદરી પ્રિયમતિ નામે તેહને, કુસુમાયુધ સુત થાય. મુળ ધન છે ! દંપતિ સંયમ પાળી શુભ મના, વિજય વિમાન તે જાય; મુની. અનુત્તર સુખ વિલસી સુર તે ચવ્યાં, થયાં તમે રાણી ને રાય મુળ ધન૦ ૮ કુસુમાયુધ પણ સંચમ સુર ચવી, થયો તુમ સુત તણે નેહ; મુની માતપિતા પણ પૃથ્વીચંદ્રનાં, સુણી થયાં કેવળી તેહ. મુળ ધન ૯ સારથ પૂછે પૃથ્વીચંદ્રને, ગુણસાગર તુમ કેમ ? મુનીસર મુનિ કહે પૂરવ ભવ અમ નંદનો, કુસુમકેતુ તસ નામ મુળ ધન૦ ૧૦ એહિ જ દચિતા દોયને તે ભવે, સંયમ પાળી તે સાર; મુની સમ ધર્મે સવિ અનુત્તર ઉપન્યા, આ ભવ પણ થઈ નાર. મુળ ધન૦ ૧૧ સાંભળી સુધન શ્રાવક વ્રત લહે, બીજા પણ બહુ બોધ; મુની. પૃથ્વી વિચરે પૃથ્વીચંદ્રજી, સાદિ અનંત થયા સિદ્ધ મુ૦ ધન૧૨ નિતનિત ઉઠી હું તસ વંદન કર્યું, જેણે જગ જિત્યારે મોહ; મુની ચડતે રંગે હો સમ સુખ સાગરૂ, કરતો શ્રેણિ આરોહ. મુo ધન૦૧૩ For Private And Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગ ઉપકારી હો જગહિત વત્સલ દીઠે પરમ કલ્યાણ મુની વિરહ મ પડશો હો એહવા મુનિ તણો, જાવ લહું નિરવાણ મુળ ધન ૧૪ મુનિવર ધ્યાને હો જન ઉત્તમપદ વરે, રૂપ કળા ગુણ જ્ઞાન; મુની કીર્તિ કમલા હો વિમલા વિસ્તરે, જીવવિજય ધરે ધ્યાન મુ૦ ધન૦૧૫ ( ૫૮ શ્રી મરૂદેવીમાતાની સઝાયો તુજ સાથે નહીં બોલું રિખવજી, તેં મુજને વિસારી જી; અનંત જ્ઞાનની બહદ્ધિ તું પામ્યો, તો જનની ન સંભારી જી. તુજ ૧ મુજને મોહ હતો તુજ ઉપરે, બહષભ ત્રઢષભ કરી જપતી જી; અન્ન ઉદક મુજને નવિ ચતું તુજ મુખ જોવા તલપતી જી. તુજ ૨ તું બેઠો શિરછત્ર ધરાવે, સેવે સુરનર કોટી જી; તો જનનીને કેમ સંભારે,? જોઈ જોઈ તારી પ્રીતિજી. તુજ. ૩ તું નથી તેનો ને હું નથી કેની, ઇહાં નથી કોઇ કેનું જી; મમતા મોહ ધરે જે મનમાં, મૂર્ણપણે સવિ તેહનું છે. તુજ ૪ અનિત્ય ભાવે ચડ્યા મરૂદેવા, બેઠા ગજવર બંધે જી; અંતગડ કેવળી થઈ ગયા મુગતે, રિખવને મન આણંદ જી. તુજ૦ ૫ (૫૯ શ્રી મરૂદેવીમાતાની સઝાયો મરૂદેવી માતા રે એમ ભણે, બાષભાજી આવોને ઘેર; હવે મુજ ઘડપણ છે ઘણું, મળવા પુત્ર વિશેષ. મરૂદેવી. ૧ વત્સ તુમે વનમાં જઈ શું વસ્યા, તમારે ઓછું શું આજ; ઇન્દ્રાદિક સાથે શોભતાં, સાધ્યા ષટુ ખંડ રાજ. મરૂદેવી. ૨ સાચું સગપણ માતા તણું, બીજો કારમો લોક; રડતાં પડતાં મેલો નહિ, હૃદય વિચારીને જોય. મરૂદેવી. ૩ For Private And Personal Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir K ૪૯૬ - 2ષભજી આવી સમોસ, વિનીતા નગરી મોઝાર; હરખે દેઉં રે વધામણા, ઉઠી કરું રે ઉલ્લાસ. મરૂદેવી૪ આઈ બેઠા ગજ ઉપરે, ભરતજી વાંદવા જાય; દૂરથી વાજા રે વાગીયાં, હૈડે હરખ ન માય. મરૂદેવ૫ હરખના આંસુ રે આવીયા, પડલ તે દૂરે પલાય; પર્ષદા દીઠી રે પગની, ઉપન્ય કેવળ જ્ઞાન. મરૂદેવી૬ ધન્ય માતા ધન્ય બેટડો, ધન્ય તેનો પરિવાર; વિનયવિજય ઉવજઝાયનો, વત્ય છે જય જયકાર. મરૂદેવી છે. | ૬૦ શ્રી દ્રૌપદી (કડવા તુંબડા)ની સજઝાય સાધુજીને તુંબડું વહોરાવીયુંજી, કરમે હલાહલ થાય રે; વિપરીત આહાર વહોરાવીયોજી, વધાર્યો અનંત સંસાર રે. ૧ આહાર લેઈ મુનિ પાછા વળ્યાંજી, આવ્યા આવ્યા ગુરજીની પાસ રે, ભાત પાણી આલોવીચાજી, એ આહાર નહિ તુજ ચોગ રે. ૨ નિરવલ ઠામે જઇને પરઠવોજી, તમે છો દયાના જાણ રે; બીજો આહાર આણી કરીજી, તમે કરો નિરધાર રે. ૩ ગુરુવચન શ્રવણે સુણીજી, પહોંચ્યા પહોંચ્યા વન મોઝાર રે, એક જ બિંદુ તિહાં પરઠવ્યોજી, દીડા દીઠા જીવના સંહાર રે. ૪ જીવ દયા મનમાં વસીજી, આવી આવી કરૂણા સાર રે; માસક્ષમણને પારણેજી, પડિવજયાં શરણાં ચાર રે. ૫ સંથારે બેસી મુનિ આહાર કર્યોજી, ઉપજી ઉપજી દાહજ્વાળ રે; કાળ કરી સર્વાર્થ સિદ્ધજી, પહોંચ્યા પહોંચ્યા સ્વર્ગ મોઝાર રે. ૬ દુઃખીણી દુભગિણી બ્રાહ્મણીજી, તુંબડા તણે અનુસાર રે, કાળ અનંતો તે ભમીજી, રૂલી રૂલી તિર્યંચ મોઝાર રે. છ For Private And Personal Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતે નરકે તે ભમીજી, પામી પામી મનુષ્યની દેહ રે; ચારિત્ર લઈ તપસ્યા કરીજી, બાંધ્યું બાંધ્યું નિચાણું તેહ રે. ૮ દ્રુપદ રાજા ઘર ઉપનીજી પામી પામી યૌવન વેષ રે; પાંચ પાંડવને તે વરીજી, હુઈ હુઈ દ્રૌપદી એહ રે. ૯ તે મનુષ્ય જન્મ પામી કરીજી, લેશે લેશે ચારિત્ર નિરધાર રે; કેવલજ્ઞાન પામી કરીજી, જસ કહે જાશે જાશે મુક્તિ મોઝાર રે. ૧૦ ૬િ૧ દ્રોપદીસતીની સઝાયો લજા મોરી રાખો રે દેવ ખરી, દ્રૌપદી રાણી યું કર વિનવે; કર દોય શીશ ધરી,ધૂત રસે પ્રીતમ મુજ હાર્યો, વાત કરી ન ખરી. ૧ દેવર દુર્યોધન દુઃશાસન, એ હની બુદ્ધિ ફરી; ચીવર ખેંચે મોટી સભામેં, મનમેં દ્વેષ ધરી રે. લજ્જા૨ ભીષ્મ દ્રોણ કણદિક સર્વે, કૌરવ ભીક ભરી; પાંડવ પ્રેમ તજી મુજ બેઠા, જે હતા જીવ જૂરી રે. લજ્જા- ૩ અરિહંત એક આધાર અમારે, શીયલ શું સંગ ધરી; પત રાખો પ્રભુજી ઇણ વેળા, સમકિતવંત સૂરિ. લજજા૦૪ તતખિણ અષ્ટોત્તર શત ચીવર, પૂર્યાં પ્રેમ ધરી; શાસનદેવી જય જય રવ બોલે, કુસુમની વૃષ્ટિ કરી. લજ્જા૫ શીયલ પ્રભાવે દ્રોપદી રાણી, લજા લીલ વરી; પાંડવ કુંતાદિક સહું હરખ્યા, કહે ધન્ય ધીર ધરી. લજ્જા- ૬ સત્ય શીલ પ્રભાવે કૃષ્ણા, ભવજલ પાર તરી; જિન કહે શીયલ ધરે તસ જનને, નમીયે પાય પડી રે. લજ્જા છે For Private And Personal Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિ૨ શ્રી તુલસાની સક્ઝાય (રાગ-અરણીક મુનિવર ચાલ્યા ગોચરી) શીલ સુરંગીરે સુલસા મહાસતી, વર સમકિત ગુણ ધારીજી; રાજગૃહી પૂરે નાગ રસિક તણી, તુલસા નામે નારીજી. શી. ૧ નેહ નિવિડ ગુણ તેહ દંપતિ તણો, સમકિત ગુણ ચિર પેખીજી; ઇન્દ્રપ્રશંસે રે તસ સત કારણે, આવ્યો હરિણગમેષીજી. શી૨ લાન મનિને કાજે ચાચીયા, ઓષધ કુપા ચારજી; ભગ્ન દેખાડ્યાં પણ નવિ ભાવથી, ઉણિમ ધરીચ લગારજી. શી. ૩ પ્રગટ થઈ સુર સુત હેતે દીચે, ગુટિકા તિહાં બત્રીશજી; તસ સંયોગે રે બત્રીસ સુત થયા, સકલકલા સુજગીશજી. શી. ૪ ચેલણા હરણે ચેટક નૃપ શરે, તે પહોંતા પરલોકજી; સામાચિકમાં તેહજ સાંભળી, પણ યિર મન નહિં શોકજી. સી. ૫ એક દિન વીર ચંપાપુરી શકી, ધમશીષ કહાવેજી; અંબડ સાથે રે પરીક્ષા તે કરે, પણ સમકિત દૃઢ ભાવેજી. સી. ૬ દેશવિરતિનો રે ધર્મ સમાચરી, સુરલોકે ગઈ હજી; નિર્મમ નામે રે ભાવિ જિન હોશે, પંદરમાં ગુણ ગેહજી. શી૦ ઇણિ પરે દૃઢ મન સમકિત ગુણે, જ્ઞાનવિમલ સુપસાચ જી; તે ધનધન જગમાંહિ જાણીયે, નામે નવનિધિ થાયજી. સી. ૮ (૬૩ શ્રી તુલસાની સઝાયો ધન ધન સુલસા સાચી શ્રાવિકાજી, જેહને નિશ્ચળધર્મનું ધ્યાન રે; સમકિતધારી નારી જે સતીજી, જેહને વીરે દીવો બહુમાન રે. ૧ એક દિન અંબઇ તાપસ પ્રતિબોધવાજી, જંપે એહવું વીર જિણેશ રે; નયરી રાજગૃહી સુલસા ભણીજી, કહેજો અમારો ધર્મ સંદેશ રે. ધન૦ ૨ For Private And Personal Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંભળી અંબઇ મનમાં ચિંતવેજી, ધર્મલાભ ઇશોજી વયણ રે; એહવું કહાવે જિનવર જે ભણીજી, કેવું રૂડું દઢ તસ સમકિત રચણ રે. ધન૦ ૩ અંબડ તાપસ પરીક્ષા કારણેજી, આવ્યા રજગૃહીને બાર રે; પહેલું બ્રહ્મારૂપ વિદુર્ભુજી વૈકિય શક્તિ તણે અનુસાર રે. ધન૦ ૪ પહેલી પોળે પ્રગટ્યો પેખીનેજી, ચૌમુખ બ્રહ્મા વંદન કોડ રે; સઘળી રોજ પ્રજા સુલાસા વિનાજી, તેને આવી નમે કરોડ રે. ધન ૫ બીજે દિન દક્ષિણ પોળે જઇજી, ધરિયો કૃષ્ણ તણો અવતાર રે; આવ્યા પુરજન સિંહા સઘળાં મળીજી, નારી સુલસા સમકિત ધારી રે. ધન ૬ ત્રીજે દિવસે પશ્ચિમ બારણેજી, ધરિયું ઇશ્વર રૂપ મહંત રે; તિમહી જ ચોથે થઈ પચવીસમો જી, આવી સમવસર્યો અરિહંત રે. ધન છે તો પણ સુલસા નાવી વાંદવા જી, તેહનું જાણી સમકિત સાચ રે; અંબઇ સુલસાને પ્રણમી કરીજી, કરજોડી કહે એવી વાચ રે. ધન, ૮ ધન્ય તું સમકિત ધારી શિરોમણીજી, ધન્ય તુજ સમકિત વિશવાવીશ રે, એમ પ્રશંસી કહે સુલસા ભણીજી, જિનજીએ કહી છે ધર્મ આશીષ રે. ધન ૯ નિશ્ચળ સમકિત દેખી સતી તણુંજી, તે પણ હુઓ દઢ મન માંચ રે. ઘણી પરે શાંતિ વિમળ કવિરાયનોજી,બુધ કલ્યાણવિમળ ગુણ ગાય રે. ૧૦ ૦િ૪ શ્રી ચંદનબાળાની સઝાયો (રાગ-આતમ ધ્યાનથી રે સંતો) વીર પ્રભુજી પધારો નો, વીર પ્રભુજી પધારો, વિનંતી મુજ અવધારે ના વીર પ્રભુજી પધારો; ચંદનબાળા સતી સુકુમાળો, બોલે વચન રસાળા, હાથ અને પગમાં જડ દીયા તાળા, સાંભળો દીનદયાળા. નાથ વીર૦ ૧ કઠણ છે મુજ કર્મની કહાણી, સુણો પ્રભુજી મુજ વાણી; રાજકુવંરી હું ચહેં બરાણી, દુખ તણી નથી ખામી. નૉય વીર૦ ૨ For Private And Personal Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૦૦ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાત જ મારો બંધન પડીયો, માતા મરણ જ પામી; મસ્તકની વેણી કતરાણી, ભોગવી મેં દુઃખ ખાણી. નાથ વીર૦ ૩ મોંઘી હતી હું રાજ કુટુંબમાં, આજે હું ત્રણ ઉપવાસી; સુપડાને ખૂણે અડદના બાકુલા, શું કહું દુઃખની રાશિ. નાથ વીર૦ ૪ શ્રાવણ ભાદરવા માસની પેરે, વરસે આંસુડાની ધારા; ગદ્ગદ્ કંઠે ચંદનબાળા, બોલે વચન કરૂણા નાય વીર૦ ૫ દુઃખ એ સઘળું ભલું પૂર્વનું આપના દર્શન થાતા; દુઃખ એ સઘળું હૈયે જ આવે, પ્રભુ તુમ પાછા જાતા. નાથ વીર૦ ૬ ચંદનબાળાની અરજ સુણીને, નીર નયનમાં નિહાળે; બાકુળા લઈ વીર પ્રભુજી પધારે, દયા કરી દીનદયાળે. નાથ વીર૦ ૭ સોવન કેરી ત્યાં થઈ વૃષ્ટિ, સાડી બાર કોડી સારી; પંચ દિવ્ય તત્કાલે પ્રગટ્યા, બંધન સર્વ વિદારી. નાથ વીર૦ ૮ સંજમ લઇને કાજ સુધાર્યાં, ચંદનબાળા કુમારી; વીર પ્રભુની શિષ્યા પહેલી, પંચમહાવ્રત ધારી. નાથ વીર૦ ૯ કર્મ ખપાવી મુક્તિ સીધાવ્યા, ધન્ય સતી શિરદાર; વિનયવિજય કહે ભાવ ધરીને, વંદું હું વારંવાર. નાથ વીર૦ ૧૦ ૬૫ શ્રી ચંદનબાળાની સઝાય (વીર પ્રભુનો ચૂડો) (રાગ - ઓલી ચંદનબાળાને બારણે) તારા મુખડા ઉપર જાઉં વારી રે,વીર મારાં મન માન્યા, તારા દર્શનની બલિહારી રે વીર, મુઠી બાકુળા માટે આવ્યા રે; મને હેત ધરી બોલાવ્યા રે. વીર. ૧ પાયે કીધી ઝાંઝરની ઝેણ વીર, માથે કીધી મુગટની વેણ રે; વીર. પ્રભુ શાસનનો એક રૂડો રે વીર. મેં તો પહેર્યો તારા નામનો ચૂડો રે. ૨ For Private And Personal Use Only +++++++ Page #523 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir $*$*$*$*$**$*$*$. • ૫૦૧ એ ચૂડો સદાકાળ છાજે રે, વીર. મારા માથે વીર ધણી ગાજે રે; વીર મને આપી જ્ઞાનની હેલી રે વીર. પહેલા થયા ચંદનબાળા ચેલી રે. ૩ એને ઓઘો મુહપત્તિ આલ્યા રે વીર. તિહાં મહાવીર વિચરતાં આવ્યા રે; મને આપી જ્ઞાનની હેલી રે, વીર. બીજા થયાં મૃગાવતી ચેલી રે. ૪ તિહાં દેશના અમૃત ધારા રે, વીર ભવિ જીવનો કીધો ઉપકાર રે; વીર. ચંદ્ર સૂર્ય મૂળ વિમાને આવ્યા રે વીર. ચંદનબાળા ઉપાપયે આવ્યા રે. ૫ ચંદ્ર સૂર્ય સ્વસ્થાને જાય રે વીર. મૃગાવતી ઉપાશ્રયે આવ્યા રે; વીર. ગુરુણીજી બાર ઉઘાડો રે વીર. ગુરુણીએ કીધો તાડો રે. ૬ ગુરુણીને ખમાવવા લાગ્યા રે,વીર.કેવળ પામ્યા ને કર્મ ભાગ્યા રે; એણે આવતાં સર્પને દીઠો રે, વીર. ગુરુણીજીનો હાથ ઊંચો લીધો રે. છ ગુરુણીજી ઝબકીને જાગ્યારે, વીર. સાધ્વીને પૂછવા લાગ્યા રે; વીર. તને એ શું કેવળ થાય રે, વીર. ગુરુણીજી તમારે પસાય રે. ૮ ચંદનબાળા ચેલીને ખમાવ્યા રે,વીર. તિહાં ખામતાં તે કેવળ પામ્યા રે; વીર. ગુરુણીને ચેલી મોક્ષ પાયા રે, વીર. તેમ પદ્મવિજય ગુણ ગાયા રે. ૯ ૬૬ શ્રી અંજનાસતીની સઝાય અંજના વાત કરે છે મારી સખી રે, મને મેલી ગયા છે મારા પતિ રે; અંતે રંગમહેલમાં મેલી રોતી, સાહેલી મોરી કર્મે મળ્યો વનવાસ, સાહેલી મોરી પુણ્ય યોગે તુમ પાસ. સાહેલી ૧ લશ્કર ચઢતા મેં શુકન જ દીધાં, તે તો નાથે મારે નવિ લીધા; ઢીંકા પાટુ પોતે મને દીધાં.સાહેલી૦ ૨ સખી ચકવાનો સુણી પોકાર, રાતે આવ્યા પવનજી દરબાર; બાર વર્ષે લીધી છે સંભાળ. સાહેલી૦ ૩ સખી કલંક ચઢાવ્યું મારે માથે, મારી સાસુએ રાખી નહિ પાસે; મારા સસરાએ મેલી વનવાસે.સાહેલી૦ ૪ ***** For Private And Personal Use Only Page #524 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચસે સખીઓ દીઘી હારા બાપે, તેમાં નથી એક મારી પાસે; એક વસંતબાળા મારી સાથે.સાહેલી ૫ કાળો ચાંદલો રાખડી કાળી, રથ મેલ્યો છે વન મોઝારી; હવે સહાય કરો દેવ મારી.સાહેલી ૬ મારી માતાએ લીધી નહિ સાર, મારા પિતાએ કાઢી ઘર બાર; સખી ન મલ્યો પાણીનો પાનાર.સાહેલી છે મને વાત ન પૂછી મારા વીરે, મહારા મનમાં રહેતી નથી ધીરે; મારા અંગે ફાટી ગયા ચીરે સાહેલી ૮ મને દિશા લાગે છે કાળી, મહારી છાતી જાય છે ફાટી; અંતે અંધારી અટવીમાં કર્મે નાંખી. સાહેલી ૯ મારું જમણું ફરકે છે અંગ, નથી બેઠી હું કોઈની સંગ; આ તે રંગમાં શ્યો પડ્યો ભંગ.સાહેલી. ૧૦ સખી ધાવતાં છોડાવ્યા હશે બાળ, નહિતર કાપી હશે કુંપળ ડાળ; તેના કર્મે પામી ખોટી આળ. સાહેલી ૧૧ વનમાં ભમતાં દીઠાં મુનિ આજ, પૂરવ ભવની પૂછે છે વાત જીવે શ્યારે કર્યા હશે પાપ ? સાહેલી. ૧૨ બેની હસતાં રજોહરણ તુમે લીધાં, મુનિરાજને દુઃખ બહું દીધા તેના કર્મે વનવાસ તમે લીધા.સાહેલી. ૧૩ પૂર્વે હતો શોક્યનો બાળ, દેખી મનમાં ઉછળતી ઝાળ; તેના કરમે જયા વનમાં ઝાડ. સાહેલી ૧૪ સખી વનમાં જન્મ્યો છે બાળ, ક્યારે ઉતરશે મારી આળ; ઓચ્છવ કરશું માને મોસાળ. સાહેલી. ૧૫ વનમાં ભમતાં મુનિ દીઠા આજ, અમને ધર્મ બતાવો ગુરુરાજ; ક્યારે સરશે અમારા કાજ. સાહેલી. ૧૬ For Private And Personal Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનમાં મળશે મામા મામી આજ, ત્યાં પવનજી કરશે સાજ; પછી સરસે તમારા કાજ.સાહેલી. ૧૦ મુનિરાજની શીખ જ સારી, સર્વે લેજો ઉરમાં અવધારી; માણેકવિજયને જાઉં બલિહારી. સાહેલી. ૧૮ દિ6 શ્રી રૂક્ષ્મણીની સઝાયો વિચરંતા ગામોગામ, નેમિજિનેશ્વર સ્વામ; આ છે લાલ, નયરી &ારામતિ આવિયા જી. ૧ વનપાલક સુખદાય, દીયે વધામણી આય; આછે લાલ, નેમિ નિણંદ પધારીયાજી. ૨ કૃષ્ણાદિક નરનાર, સહુ મલી પર્ષદા બાર; આ છે લાલ, નેમિ વંદન તિહાં આવિયા જી. ૩ દેશના દીએ જિનરાય, આવે સહુને દાય; આ છે લાલ, રૂક્ષ્મણી પૂછે શ્રી નેમને જી. ૪ પુત્રને હારે વિયોગ, શ્યો હશે કર્મ સંયોગ, આ છે લાલ, ભગવંત! મુજને તે કહો જી. ૫ તવ ભાખે ભગવંત, પૂરવભવ વિરાંત, આ છે લાલ, કીધા કર્મ ન છૂટી જી. ૬ પૂરવભવ કોઈવાર, તું હતી તૃપની નાર, આ છે લાલ, ઉપવન રમવા સંય જી. ૭ ફરતા વન મોઝાર, દીઠો એક સહકાર, આ છે લાલ, મોરલી વિયાણી તિહા કો જી. ૮ સાથે હતો તુમ નાથ, ઇંડા ઝાલ્યા તેણે હાથ; આ છે લાલ કુંકુમ વરણાં તે થયાં જી. ૯ નહિ ઓળખે સિંહા મોર, કરવા લાગી શોર, આ છે લાલ, સોળ ઘડી નવિ સેવિયાં છે. ૧૦ વિણ અવસર ઘમઘોર, મોરલી કરે છે શોર, આ છે લાલ ચિહુ દિશિ ચમકે વિજળી જી૧૧ પછી ચુક્યો તિહાં મેહ, ઇંડા ઘોવાણા તેહ આ છે લાલ, સોળ ઘડી પછી સેવિયાં જી ૧૨ હસતાં તે બાંધ્યા કર્મ, નવિ ઓળખ્યો જિનધર્મ આ છે લાલ, રોતા ન છૂટે પ્રાણિયાં છે. ૧૩ તિહાં બાંધ્યો અંતરાય, ભાખે શ્રી જિનરાય આ છે લાલ, સોળ ઘડીના 9 સોળ થયાં છે. ૧૪ દેશના સુણી અભિરામ, રૂક્ષ્મણી રાણી તામ; આ છે લાલ, શુદ્ધો સંયમ આદર્યો છે. ૧૫ સ્થિર કરી મન વચ કાય, કેવળનાણ ઉપાય, આ છે લાલ, કર્મ ખપાવી મુગતે ગયાં છે. ૧૬ તેહનો છે અધિકાર, અંતગડ સૂત્ર મોઝાર, આ છે લાલ, રાજવિજય રંગે ભણે છે. ૧૦ For Private And Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૮ સુભદ્રાસતીની સઝાયો (રાગ- આતમ ધ્યાનથી રે) ધન ધન જિનદત્ત અંગા, ધન તેહનો અવતારજી; નામે સુભદ્રા જાણીયે, સતીઓમાં શીરદારજી. ૧ સુભદ્રાજીને વરવા કાજે, આવ્યાં વર અનેક; પણ શ્રાવક વિણ નહીં દઉં, એવી શેઠની ટેક. ૨ એક દિન ચંપાથી આવીયો, બોદ્ધ અદ્ધિ બુદ્ધિદાસ; સુશ્રાવિકાના રૂપથી, થયો મોહ મન જાશ. ૩ કરી કપટ શ્રાવક થઈ, સુણે ધર્મ સદા; અનુક્રમે સાચો શ્રાવક થયો, જાણી તત્ત્વ હિતદાય. ૪ ધર્મ પ્રભાવ પામીયો, સતી સુભદ્રા નાર; પતિ સહ ચંપાએ આવી, કરે જિનધર્મ સદાય. ૫ બુદ્ધ ધર્મ ધમ સાસુથી, મહાસતી પામી આળ; શાસનદેવી સહાયથી, ભાંગી સવિ જંજાળ. ૬ શીલવ્રતના પ્રભાવથી, ખોલ્યા ચંપાના દ્વાર; શાસન પ્રભાવના કરી, કર્યા સફલ અવતાર. o ભૂપાદિક બોધ પામીયા, વન્ય જયજયકાર; રોજ સ્મરે તેહ પામશે, અમૃતપદ શ્રીકાર. ૮ ( ૯ શ્રી કામલતાની સઝાયો (રાગ-આતમ ધ્યાનથી રે સંતો) શી કહું કથની મારી રાજ, શી કહું કથની મારી, મને કર્મે કરી મહિયારી રાજ. શી. ૧ શિવપુરના માધવદ્વિજની, હું કામલતાભિધ નારી; | રૂપ કલા ભરયૌવન ભારી, ઉરવશી રંભા હારી. રાજ શી. ૨ For Private And Personal Use Only Page #527 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારણે કેશવ પુરા પોઢાડી, હું ભરવા ગઈ પાણી; શિવપુરી દુશ્મન રાયે ઘેરી, હું પાણિયારી લુંટાણી. રાજ શી. ૩ સુભટોએ નિજ રાચને સોંપી, રાયે કરી પટરાણી; સ્વર્ગના સુખથી પણ પતિ માધવ, વિસરી નહિ ગુણ ખાણી. રાજ શી. ૪ વરસ પંદરનો પુત્ર થયો તવ, માધવ દ્વિજ મુજ માટે; ભમતો યોગી સમ ગોખેથી, દીઠો જાતાં વાટે. રાજ શી૫ દાસી દ્વારા દ્વિજને બોલાવી, દ્રવ્ય દેઈ દુઃખ કાપ્યું; ચોદસ દિન મહાકાળી મંદિરમાં, મળશું વચન મેં આપ્યું. રાજ શી ૬ કારમી ચુંકે ચીસ પોકારી, મહિપતિને મેં કીધું; એકાકી મહાકાળી જાવા, તુમ દુઃખે મેં વ્રત લીધું. રાજ શી છે વિસરી બાધા કોપી કાળી, પેટમાં પીડા થઈ ભારી; રાય કહે એ બાધા કરશું, તતક્ષણ ચૂંક મટી મારી.રાજ શી ૮ ચૌદશને દિન રાજા રાણી, એકાકી પગપાળે; મહિપતિ આગળ ને હું પાછળ, પહોંચ્યા બૅઉ મહાકાળી. રાજ શી ૯ રાજાએ નિજ ખગ્ર વિશ્વાસે, મારા કરમાં આપ્યું; જબ નૃપ મંદિર માંહિ પેસે, તવ મેં તસ શિર કાપ્યું. રાજ શી. ૧૦ રાયને મારીને પતિને જગાડું, ઢઢોલતાં નવિ જાગે; નાગ હસ્યો પતિ મરણ થયો તવ, ઉભય ભ્રષ્ટ થઈ ભાગી.રાજ શી. ૧૧ નાઠી વનમાં ચોરે લૂંટી, ગણિકાને ઘેર વેચી; જાર પુરુષથી જારી રમતાં, કર્મની વેલ મેં સિંચી. રાજ શી. ૧૨ માધવ સુત કેશવ પિત્રુ શોધે, ભમી ગણિકાને ઘેર આવે; ધન દેખી જેમ દુગ્ધ મંજારી, ગણિકાને મન ભાવે રાજ શી. ૧૩ ગણિકાએ દ્વિજ મુજને સોંપ્યો, જાણ્યું ન મેં લલચાવ્યો; ધિક્ ધિક્ પુત્રથી જારી ખેલું, કર્મે નાચ નચાવ્યો. રાજ શી. ૧૪ For Private And Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જારી રમતાં કાલ વીત્યો બહું, એક દિન કીધી મેં હાંસી; ક્યાના વાસી ક્યાં જવાના, તવ તેણે અથ ઇતિ પ્રકાશી.રાજ શી ૧૫ દૃઢ મન રાખી વાત સુણી મેં, ગુહ્યા મેં રાખી મારી; પુત્રને કહ્યું તુમે દેશ સિધાવો, મેં દુનિયા વિસારી.રાજ શી. ૧૬ પુગ વળાવી કહાં ગણિકાને, હા-હા ધિક્ તુજ મુજને; મહા પાતિકની શુદ્ધિ માટે, અગ્નિનું શરણ હો મુજને. રાજ શી. ૧૦ સરિતા કાંઠે હૈં સળગાવી, અગ્નિ પ્રવેશ મેં કીધો; કર્મે નદીના પુરમાં તણાણી, અગ્નિએ ભોગ ન લીધો. રાજ શી૧૮ જલમાં તણાતી કાંઠે આવી, આહિરે બહાર કાઢી; મુજ પાપીણીને નદીએ ન સંઘરી, આહિરે કરી ભરવાડી. રાજ શી૧૯ તે ભરવાડણ દહીં દૂધ લઇને, વેચવા પુરમાં પેઠી; ગજ છૂટયો કોલાહલ સુણીને, પાણીચારી ને હું નાઠી. રાજ શી. ૨૦ પાણીયારીનું બેડું ફૂટયું, ઘૂસકે રોવા લાગી; દહી દૂધની મમ મટકી ફૂટી, હું તો હસવા લાગી. રાજ શી. ૨૧ હસવાનું કારણ તે પૂછયું, વીરા ! મેં અશ ઇતિ કીધું; કેને જોવું ને કેને રોવું હું, દૈવે દુઃખ મને દીધું. રાજ શી. ૨૨ મહિચારીની દુઃખની કહાણી, સુણી મૂછી થઈ દ્વિજને; મૂછી વળી તવ હા,હા ઉચ્ચરે, દ્વિજ કહે ધિક્ ધિક્ મુજને. રાજ શ૦ ૨૩ મા-દીકરો બેહું પસ્તાવો કરતાં, જ્ઞાની ગુરુ તવ મળીયા; ગુરુની દીક્ષા શિક્ષા પામી, ભવના ફેરા ટળિયા. રાજ શી. ૨૪ એક ભવે ભવ બાજી રમતાં, ઉલટ સુલટ પડે પાતા; નાનાવિધ ભવોભવ સાકળચંદ, ખેલે કર્મ તમાસા રાજ શી. ૨૫ For Private And Personal Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦િ૦ શ્રી હરિચંદ્ર ગ્રુપની સઝાયો દુિહો શ્રી ગુરુપદપંકજ નમી, સમરી શારદા માય; સત્યવાદી હરિશ્ચંદ્રની, ઉત્તમ કહું સજઝાય. ઢિાળ સત્યશિરોમણિ હરિશ્ચંદ્ર, પૃથ્વીપતિ, નગરી અયોધ્યા જેની સ્વર્ગ સમાન જો; સુરગુરુ સમ વસુભૂતિ મંત્રી જેહનો, રાણી સુતારા ને કુમાર દેવ સમાન જો. સ. ૧ અવસર જાણી સુરપતિ એક દિન ઉચ્ચરે, હરિશ્ચંદ્રના ગુણ દેવને કરે જાણ જો; પ્રાણ જતાં પણ સત્યપણું છોડે નહિ, મનુષ્ય છતાં પણ કેટલા કરુ વખાણ ? સ૦ ૨ સ્વામીવચને શ્રદ્ધા નહિં બે દેવને, તેણે વિમુલ્ય તાપસો પુરની બાહ્ય જો; સુવર થઈને નાશ કર્યો આરામનો, પોકાર કરતો ગયો તાપસ પુરમાંહ્ય જો. સ૦ ૩ સાંભળી નૃપતિ ચાલ્યો તાપસ આશ્રમે, હાથમાં લઈને ખેંચ્યું તાણી તીર જો; ગર્ભિણી હરણીને વચમાં લાગી ગયું હરણી મરતાં કુળપતિ કૂટે શિર જો. સ૦ ૪ પશ્ચાતાપની સીમા ન રહી રાચને, કુળપતિ પાસે નૃપ નમાવી કાય જો; પ્રાયશ્ચિત્ત માટે રાજપાટ દઉં આપને, પાપ હત્યા જો લાગેલી મુજ જાય જો. સ. ૫ ઉપર લાખ સોનૈયા આપું પુત્રીને, પોષેલી મૃગલી જેણે દિવસ ને રાત જો; કુળપતિ કહે હું રાજા આજથી પુરનો, લાખ સોનિયા ધો વેચી તુમ જાત છે. સો ૬ રાજ્યને ત્યજતાં આડો મંત્રી આવિયો, ત્યારે તાપસે કીધો મંત્રી, કિર જો; કપિલ અંગરક્ષક વચમાં બોલિયો, તેને પણ કીધો જંબુક છાંડી નીર જો. સ૦ ૦ કસોટી કીધી દેવે રાજ્ય તજાવિયું તો પણ સત્યમાં અડગ રહ્યો છે ભૂપ જો; કાશી નગરીમાં જઈ ચૌટામાં રહી, વેચાણ માટે ત્રણે ઊભા ચૂપ જો. સ૦ ૮ | વેચાણ લીધી રાણીને એક બ્રાહ્મણે; કુમારને પણ વેચ્યો બ્રાહમણ ઘેર જો; પોતે પણ વેચાણો ભંગીને ઘરે, કર્મરાજાએ કીધો કાળો કેર જો. સ૦ ૯ For Private And Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જળ વહન કર્યું બાર વરસ લગે નીચનુ નોકર થઈને વર્યો ચંડાળ ઘેર જો; દુઃખ સહન કરવામાં મણા રાખી નહિ, તો પણ કમેં જરા ન કીધી હેર જો. સ૦૧૦ રાક્ષસી રૂપ કરાવી કીધી વિટંબના, તારામતીને ભરી સભાની માંહ્ય જો; નાગ ડસાવી મરણ પમાડ્યો રોહિતાશ્વને, વિખૂટ કર્યો તારામતીથી રાય જો. સ ૧૧ મૃતક અંબર લેવા પ્રેતાતે ગયો, ચંડાળના કહેવાથી નોકર રાય જો; આવી સુતાર કુમાર મૃતકને ઊંચકી, દહનક્રિયા કરવા મૂકી કાય જો. સ. ૧૨ રુદન કરતી છાતી ફાટ ને કૂટતી, ખોળામાં લઈને બાળક ઉપર પ્રેમ જો; એટલામાં હરિ આવ્યો દોડતો આગળ, ઓળખી રાણીને પૂછે કુશળક્ષેમ જો. સ. ૧૩ સુતારા કહે પુત્રમરણની આ દશા ! ચંડાળ થઈને મને વેચી દ્વિજ ઘેર જો; રાજપાટ ગયું કુટુંબ-કબીલો વેગળો, પુત્ર મરણથી વર્ચો કાળો કેર જો. સ૦ ૧૪ બાર વરસ લગે ભંગીપણું આપે કર્યું ચાકરડી પણું થયું મારે શિર તેમ જો; કુંવર ડસાડ્યો વનમાં કાષ્ઠ લેવા જતાં, સ્વામી ! હવે શું પૂછો છો કુશળક્ષેમ જો ? સ૦ ૧૫ પ્રભુ! હવે તો દુઃખની હદ આવી રહી, શિર પર ઊગવા બાકી છે હવે તૃણ જો; દુઃખ લખ્યું હશે કેટલું આપણા ભાગ્યમાં ? નાથ ! હવે તો માગું છું હું મરણ જો. સ. ૧૬ ગભરાયો નૃપ રાણીની વાતને સાંભળી, ધીરજ ધારી કર્યું હદય કઠિન જો; સહન કરીશ હું જેટલું જે દુઃખ આવશે, પણ સૂર્યવંશી થાશે નહિ કદી દીન જો. સ. ૧૦ આટલું બોલી પ્રેમનું બંધન તોડીને, મુખ ફેરવીને માગ્યું મૃતકનું વસ્ત્ર જો; રાયની સમસ્યા સુતારા સમજી નહિ, ફરી ફરી નૃપના હાથમાં દે છે પુત્ર છે. સ. ૧૮ પુત્રના શબનું કામ નથી હવે માહરે, ત્યારે શું કહો છો બોલો થઈ સન્મુખ જો; લજ્જા મૂકી અશ્રુથી સ્ત્રો ભરી નૃપ, માગ્યું અંબર મૃતકનું કરી ઉભુખ છે. સ૦ ૧૯ એટલામાં તો દેવે વૃષ્ટિ કરી પુષ્પની, સત્યવાદી તમો જય પામો મહારાજ જો; કસોટી કીધી દુઃખમાં નાખી આપને, ક્ષમા કરો તે સત્વતણા શિરતાજ જો. સ૦ ૨૦ દીધું વરદાન દેવે રાજ્ય આબાદીનું સજીવન કરી પુર ગયા દેવલોક જો; અંગરક્ષક મંત્રીશ્વર બન્ને આવીયા, શ્લાઘા થઈ છે નૃપની ત્રણે લોક જો. સ. ૨૧ For Private And Personal Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય ધન્ય છે સર્વશિરોમણિ રાયને, જેમ જેમ કસીએ તેમ તેમ કંચનવાન જો; સુરપતિ આગળ સ્તુતિ કરે હરિશ્ચંદ્રની, દીઠો ન જગમાં વૈર્યમાં મેરુ સમાન છે. સ. ૨૨ વિચરતા પ્રભુ શાંતિ જિનેશ્વર આવીયા, રાયને રાણી વંદન અર્થે જાય જો; દેશનાંતે હરિશ્ચંદ્ર પૂર્વભવ પૂછીયો, શા કારણથી ભંગીપણું મુજ થાય ? સ૦ ૨૩ બાર વરસ લગે દુઃખના ડુંગર દેખીઆ, સુતારા શિર પર આવ્યું મહાન કલંક જો, વિખૂટો કર્યો પુત્રને રાણીથી મુજને, કારણ વિણ કદી કાર્ય બને ન નિઃશંક જો. સહ ૨૪ પ્રભુ કહે તમે રાય-રાણી પૂર્વે હતા, સાથે સાથે બે મુનિ આવ્યા તુમ ગામ જો; રૂપ દેખીને રાણી વીંધાણી કામથી બોલાવે મુનિને દાસી દ્વારા ભીડી હામ છે. સ૨૫ હાવભાવ દેખાડ્યા બહુ એકાન્તમાં, પણ મુનિ કહે છે ભસ્મ થયો છે અને કામ જો; તેથી કામ અમારો હવે નથી જાગતો, વળી મળ-મૂત્રની કૂડી કાયા છે ઉદામ જે. સવ ૨૬ નિરાશ થઈને રાણી નૃપ કને જઈ, આળ ચઢાવ્યું મુનિ ઉપર નિરધાર જો, તાડના પૂર્વક બંદીખાને નંખાવીયા, માસાંતે રાય કરે પસ્તાવો અપાર છે. સ૦ ૨૦ દોષ નમાવી મુનિથી સમકિત પામીયા, મુનિવર બન્ને કાળ કરી પહોતા દેવલોક જો; કસોટી મિષથી વેર પૂર્વ તેણે વાળીયું, સુખ-દુઃખ નિમિત્ત કર્મ જાણી તો શોક જો. સ૦૨૮ રાય ને રાણી જાતિસ્મરણ પામીયા. અન્ય નિદાન ને દીઠો મહાવિપાક જો; જગતની વિચિત્રતા સર્વે અનુભવી, કર્મ-બંધના છોડ્યા સકળ નિદાન જો. સ. ૨૯ સાકેતપુરનું રાજ્ય દઈ રોહિતાશ્વને, દીક્ષા લીધી સોળમા જિનવર પાસ જો; કેવળ પામી શિવપુરમાં સિધાવીયા, “નીતિ ઉદયનો' કર્જ શિવપુર વાસ જ સ ૩૦ [ ૦૧ અમરકુમારની સજઝાયો રાજગૃહી નગરી ભલી, તીહાં શ્રેણિક રાજા રે; જિનધર્મનો પરિચય નહીં, મિથ્યામતમાંહે રાચ્યા રે, કર્મતણી ગતિ સાંભળો. કર્મ ૧ કર્મ તણી ગતિ સાંભળો, કર્મ કરે તે હોય રે; સ્વાર્થના સહ કો સગાં, વિણ સ્વારથ નહીં કોય ૨. કર્મ૨ For Private And Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા શ્રેણીક એકદા, ચિત્રશાળા કરાવે રે; અનેક પ્રકારે મંડણી, દેખતાં મન મોહેરે. કર્મ૩ દરવાજે ગિર ગિર પડે, રાજા મન પસ્તાવે રે; પૂછે જોષી પંડિતા, બ્રાહ્મણ એમ બતાવે રે. કર્મ૪ બાળક બત્રીસ લક્ષણો, હોમી જે ઇણ ઠાણે રે; તો એ મહેલ પડે નહીં, ઇમ ભાખે વચણા અજાણો રે. કર્મ૫ રાજા ઢંઢેરો ફેરવે, જે આપે બાળ કુંવારો રે; તોળી આપું બરોબરી, સોનેચા ધન સારો રે. કર્મ ૬ ઋષભદત્ત બ્રાહ્મણ તિહાં વસે, ભદ્રા તસ ધરણી જાણો રે; પુગ ચાર સોહામણા, નિર્ધનિયો પુણ્ય હીણો રે. કર્મ છે બાષભદત્ત કહે નારને, આપો એક કુંવારો રે; ઘન આવે ઘર આપણે, થઈએ સુખિયાં સારો રે. કર્મ, ૮ નારી કહે વેગે કરો, આપો અમર કુમારો રે; હારે મન અણભાવતો, આંખ થકી કરો અળગો રે. કર્મ. ૯ વાત જણાવી રાયને, રાજા મનમાં હરખ્યો રે; કહે માગે તે આપીને, લાવો બાળ કુંવારો રે. કર્મ. ૧૦ સેવક પાછા આવીયા, ધન આપ્યો મન માન્યો રે; અમર કહે મોરી માતજી, મુને તમે મત આપજે રે. કર્મ. ૧૧ માતા કહે તુને શું કરું, હારે મન તું મૂવો રે; કામ કાજ કરે નહીં, ખાવાને જોઇએ સારો રે. કર્મ૧૨ આંખે આંસુ નાખતો, બોલે બાળ કુંવારો રે; સાંભળો મોરા તાતજી, તમે મુજને રાખો રે. કર્મ. ૧૩ તાત કહે હું શું કરું, મુજને તો તું પ્યારો રે; માતા વેચે તાહરી, મ્હારો નહિ ઉપાયો રે. કર્મ૦ ૧૪ For Private And Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાકો પણ પાસે હતો, કાકી મુજને રાખો રે; કાકી કહે હું શું જાણું, હારે તું શું લાગે રે. કર્મ. ૧૫ બાળક રોતો સાંભળી, માસી ફુવા તે આવે રે; ન પણ બેઠી હતી, કોઈ મુજને રાખો રે. કર્મ. ૧૬ જોજે ધન અનર્થ કરે, ધન પડાવે વાટો રે; ચોરી કરે ધન લોભીયો, મરીને દુર્ગતિ જાય રે. કર્મ૧૦ | હાથ પકડીને લઈ ચાલ્યા, કુંવર રોપણ લાગે રે; મુજને રાજા હોમશે, ઇભ બાલક બહુ બહુ ઝુરે રે. કર્મ૧૮ બાળકને તવ લેઈ ચાલ્યા, આવ્યા ભરબજાર રે; લોક સહુ હાં હાં કરે, વેચ્યો બાલ ચંડાલ રે.કર્મ૧૯ લોક તિહાં બહુલાં મળ્યાં, જૂએ બાલ કુંવારો રે; બાળક કહે મુજ રાખી લ્યો, થાણું દાસ તુમારો રે. કર્મ. ૨૦ શેઠ કહે રાખું સહી, ધન આપી મુખ માગ્યો રે; રાયે મંગાવ્યો હોમવા, તે તો નહીં રખાયે રે. કર્મ ૨૧ બાળકને તે લઈ ગયા, રાજાજીની પાસ રે; ભટ્ટજી પણ બેઠા હતા, વેદ શાસ્ત્રના જાણ રે. કર્મ. ૨૨ ભટ્ટજીને રાજા કહે, દેખો બાલ કુંવારો રે; બાળકને શું દેખવો, કામ કરો મહારાજા રે. કર્મ૨૩ બાળક કહે કરજોડીને, સાંભળો શ્રી મહારાજા રે; પ્રજાના પ્રિય છો તમે, મુજને કેમ હોમીજે રે. કમ ૨૪ શા કહે મેં મૂલ દીચો હારો નહીં અન્યાયો રે; માતાપિતાએ તુને વેચીચો, મેં હોમવા કાજ આણ્યો રે.કર્મ૨૫ ગંગોદકે નવરાવીને, ગળે ઘાલી કુલની માળા રે, કેશર ચંદન અરચીને, બ્રાહ્મણ ભણતાં તવ વેદો રે. કર્મ ૨૬ For Private And Personal Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમર કુમાર મન ચિંતવે, મુજને શીખવીઓ સાધુ રે, નવકાર મંત્ર છે મોટકો, સંકટ સહુ ટળી જાશે રે.કમ ૨૦ નવપદ ધ્યાન ધરતાં થકાં, દેવ સિંહાસન કંપ્યો રે; ચાલી આવ્યો ઉતાવળો, જીહાં છે બાલ કુંવારો રે. કર્મ. ૨૮ અગ્નિ જ્વાળા ઠંડી કરી, દીધો સિંહાસન ચંગો રે; અમર કુંવરને બેસાડીને, દેવ કરે ગુણ ગાનો રે. કર્મ૨૯ રાજાને ઊંઘો નાંખીયો, મુખે છુટ્યાં લોહી રે; બ્રાહણ સહુ લાંબા પડ્યા, જાણે સુકાં કાષ્ઠ રે કર્મ. ૩૦ રાજસભા અચરિજ થઈ, એ બાળક કોઈ હોટો રે; પગ પૂજીએ એહના, તો એ મૂવા ઉઠે રે. કર્મ૩૧ બાળકે છાંટો નાંખીયો, ઉડ્યા શ્રેણિક રાજા રે; અચરિજ દીઠો મોટકો, એ શું હુવા કાજ રે.કર્મ૩૨ બ્રાહાણ પડિયા દેખીને, લોક કહે પાપ જુઓ રે; બાળ હત્યા કરતા હતા, તેહના ફળ છે એહો રે. કર્મ૩૩ બ્રાહણ સહુ ભેળા થયા, દેખે એમ તમાસો રે; કનક સિંહાસન ઉપરે, બેઠો અમર કુમારો રે.કર્મ૩૪ રાજા સહુ પરિવાર શું, ઉડ્યો તે તત્કાળ રે; કર જોડી કહે કુમારને, એ રાજ્યાદ્ધિ સહુ તારી રે.કર્મ૩૫ અમર કહે સુણો રાજવી, રાજશું નહીં મુજ કાજે રે; સંયમ લેશું સાધુનો, સાંભલો શ્રી મહારાજા રે, કર્મ૩૬ રાય લોક સહુ એમ કહે, ધન ધન બાળ કુમારો રે; ભટ્ટજી પણ સાજા હુવા, લાક્યા તે મન અપારો રે. કર્મ. ૩૦ જય જયકાર હુઓ ઘણો, ધર્મ તણે પરસાદે રે; અમરકુમાર મન સોચતો, જાતિસ્મરણ જ્ઞાનો રે. કર્મ૩૮ For Private And Personal Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમરકુમાર સંચમ લીયો, કરે પંચમુઠિ લોચ રે; બાહિર જઈ સ્મસાણ મેં કાઊન્ગ રહ્યો શુભ ધ્યાને રે. કર્મ. ૩૯ માતા-પિતા બાહિર જઈને, ધન ધરતી માંહી ઘાલ્યો રે; કાંઇક ધન બેંચી લીયો, જાણે વિવાહ મંડાણો રે. કર્મ૪૦ એટલે દોડતો આવીને, કોઈક બાળ કુંવારો રે; માતા પિતાને ઇમ કહે, આ અમરકુમારની વાતો રે. કર્મ. ૪૧ માતા પિતા વિલખાં થયાં, ભૂંડો થયો એ કામો રે; ધન રાજા લેશે સહુ, કાંઈક કરીએ ઉપાયો રે કર્મ ૪૨ ચિંતાતુર થઈ અતિ ઘણી, રાત નિંદ ન આવે રે; પૂરવ વૈર સંભાળતી, પાપિણી ઉઠી તિણ વારો રે. કર્મ૪૩ શસ્ત્ર હાથ લેઈ કરી, આવી બાળક પાસે રે; પાળીચે કરીને પાહિણી, માર્યો બાળ કુંવારો રે, કર્મ, ૪૪ શુક્લ ધ્યાન સાધુએ કર્યું શુભ મન આણી ભાવો રે; કાળ કરીને અવતર્યા, બારમા સ્વર્ગ મોઝારો રે કર્મઠ ૪૫ બાવીશ સાગર આઉખો, ભોગવી વાંછિત ભોગો રે; મહાવિદેહમાં સીઝશે, પામશે કેવળ નાણો રે. કર્મ. ૪૬ હવે તે માતા પાપિણી, મનમાંહિ હરખી અપાર રે; ચાલી જાય આનંદ મેં, વાઘણી મળી તે વારો રે. કમ ૪૦ ફફડી નાખી તિહાં, પાપિણી મુઈ તિણ વારો રે; છઠ્ઠી નરકે ઉપની, બાવીશ સાગર આયુ રે. કર્મ ૪૮ જે જો મંત્ર નવકારથી , અમર કુમાર શુભ ધ્યાનો રે; સુર પદવી લહી મોટકી, ધરમ તણે પરસાદે રે. કર્મ૪૯ નરભવ પામી જીવડા, ધરમ કરો શુભ ધ્યાનો રે, તો તમે અમર તણી પરે, સિદ્ધિ ગતિ લેશો સારી રે. કર્મઠ ૫૦ ,,, , કે. For Private And Personal Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૫૧૪************ કર જોડી ‘કવિયણ' ભણે, સાંભલો ભવિજન લોકો રે; વૈર વિરોધ કોઈ મત કરો, જિમ પામો ભવપારો રે. કર્મ ૫૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જિનધર્મ સુરતરુ સમો, જેહની શીતળ છાંયા રે; જેહ આરાધે ભાવશું, થાશે મુક્તિના રાયા રે.કર્મ૦ ૫૨ ૦૨ શ્રી અઇમુત્તા મુનીની સઝાય (રાગ - દિનદુઃખીયાનો તુ છે બેલી) - સંયમ રંગે રંગ્યુ જીવન, નાનો બાલકુમાર વંદો અઇમા અણગાર.. ગૌતમ સ્વામી ગોચરી જાવે, નાના બાલકને મન ભાવે, પ્રેમ થકી નિજ ઘેર બોલાવે, ભાવ ધરી મોદક વહોરાવે, મારે પણ ગૌતમ સમ થાવું, એમ કરે વિચાર. વંદો. ૨ For Private And Personal Use Only ૧ મન ઇચ્છાઓ પૂર્ણ કીધી, માતપિતાની આજ્ઞા લીધી, રાજ તણી ૠદ્ધિને છોડી, ગૌતમ પાસે દીક્ષા લીધી, રહે ઉમંગે ગુરુને સંગે વહેતા સંયમ ભાર. વંદો. ૩ તલાવડી જલની એક આવી, બાલમુનિને મન બહુ ભાવી, પાત્ર તણી નૌકા ખેલાવી, ગુરુને દેખી લજ્જા આવી, અણઘટતું કારજ કીધુ તે, પામ્યા ક્ષોભ અપાર. વંદો. ૪ સમવસરણમાં પ્રભુજી સામે, ઇરિયાવહી પડિક્કમીય પ્રમાણે, ચાર કર્મની ગતિ વિષામે,કેવલ જ્ઞાન તિહાં મુનિ પામે, દેવ દેવી સહુ ઉત્સવ કરતા, વરતે જયજયકાર. વંદો. ૫ ક્ષણમાં સઘલા કર્મ ખપાવ્યા, એવા અમુત્તા મુનિરાયા ભવ્યજીવોને બોધ પમાડી, અંતે મુક્તિપુરી સીધાયા જ્ઞાન વિમલ કહે મુનિને વંદે, થાયે બેડો પાર, વંદો. ૬ Page #537 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિ. સાધા... ૩ ( ૩ શ્રી અઈમુત્તા મુનિની સઝાય (રાગ - સમરો મંત્ર ભલો નવકાર) વીર સિંદ વાદીને ગૌતમ, ગોચરિયે સંચરિચા, પોલાસપુર નગરીમાં મુનિવર, ઘર ઘર આંગણ ફરિયા, આઘા આમ પધારો પૂજ્ય, મુજ ઘર વહોરણ વેળા. આધા...૧ ઇણ અવસરે અઈમુનો રમતાં, મન ગમતાં મુનિ દીઠા, કંચન વરણી કાયા નિરખી, મનમાં લાગ્યા મીઠા. આધા...૨ બોલે કુમાર અમીરસ વાણી, એક કહો અભિરામ, ખરે બપોરે પાય અડવાણે ભમવો તે કિસ કામ. સાંભલા રાજકુમાર સોભાગી, શુદ્ધ ગવેષણા કીજે, નિર્દૂષણને નિરતિચારે, ધરધર ભિક્ષા લીજે. આધા...૪ આવો આજ અમારે મંદિરે, કહેશો તે વિધ કરશું, જે જોઈએ તે જુગતે કરીને, ભાવશુ ભિક્ષા દેશું. આધા...૫ એમ કહી ઘેર તેડી ચાલ્યો, આવ્યો મન આણંદ, અઇમરાણું ગૌતમ દેખી, શ્રી દેવી પર વંદે. આધા...૬ આજ અમારે રત્નચિંતામણિ, મેહ અમીરસ વૂક્યા, આજ અમ આંગણ સુરતરુ ફળિયા, અમ પર ગૌતમ તૂક્યા. આધા...૦ રે બાલુડા બહુ બુધ્ધિવંતા, ગણધર ગૌતમ આવ્યા, શાળ ભરીને મોદક મીઠા, ભાવ સહિત વહોરાવ્યા. આધા...૮ પચ પ્રણમી અઇમુન્નો પૂછે કિંહા વસો કિરપાળ, વીર સમીપે વસીએ સુણીને, સાથે ચાલ્યો સુકુમાળ. આધા...૯ કુમાર કહે એક ભાજન આપો, ભાર ધણો તુમ પાસે, ગૌતમ કહે અમે એહને દેઇએ, ચારિત્ર લે પ્રભુ પાસે. આધા...૧૦ ચારિત્ર લેઇશ હું પ્રભુ પાસે, ઝોલી દિયો મુજ હાથે, ગૌતમ પૂછે અનુમતિ કેહની માચે મોકલ્યા અમ સાથે. આધા...૧૧ For Private And Personal Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર વાંદી જિનવાણી સુણીને, આવ્યા ઘર ઉલ્લાસે, અનુમતિ આપો માતા મુજને દીક્ષા લેઉ પ્રભુ પાસે. આધા...૧૨ શ્રી દેવી કહે સુણ નાનડિયા, સંયમની શી વાતો ? શું જાણે તું બાળપણામાં, આગમના અવદાતો. ? આધા....૧૩ વિનય કરીને માત પિતાને, કહે કુમાર કુળભાનુ, જે જાણું તે હું નવિ જાણુ, નવિ જાણું તે જાણુ. આધા...૧૪ એકદિવસનું રાજ્ય કરીને, માય મનોરથ પૂરે, સંચમ લીધો વીર જિન પાસે દુર્ગતિ કરવા દૂર. આધા...૧૫ વિર સાથે જીંડીલે પહોત્યાં, નીર વહેતો દીઠો. પાળ બાંધીને પડઘો હેલ્યો, કૌતુક લાગ્યો મીઠો. આધા...૧૬ ન્હાનું સરોવર ન્હાનું ભાજન, નાવ કર્યું અઇમુત્ત, રઢિયાળી રમત દેખીને બાળક્રીડા કરી રમતે. આધા...૧૦ મધુર વચને મુનિવર બોલ્યા, નાવ તરતી જોઈ, રમતા દેખી પ્રષિવર બોલે, હિંસા જીવની હોઈ. આધા...૧૮ બોલાવી કહે મુનિ બાળકને, એ આપણ નવિ કીજે, છકાય જીવ વિરાધના કરતાં, દુર્ગતિના ફળ લીજે. આધા...૧૯ લાજ ઘણી મનમાંહે ઉપની સમવસરણ બિચ આયા, ઇરિયાવહીને તિહાં પડિક્કમતા, ધ્યાન શુક્લ મન ધ્યાયા. આધા...૨૦ સ્થવિર જઇ ભગવંતને પૂછે, ભવ કેટલા હવે કરશે ? ચરમ શરીરી છે અઇમુત્તો, ઇણ ભવ મુગતિ વરશે. આધા... ૨૧ પંચ આચાર શુદ્ધ મન પાળી, અંગ અગીઆર મુખ કીધા, ગુણરત્ન સંવચ્છર તપકીધો, અંતગડ કેવળી સિધ્યા. આધા...૨૨ અંતગડ ભગવતી સૂત્ર મળે, એહ કહ્યો અધિકાર, રત્નસાગર કહે એહ મુનિ વંદુ, અઇમુનો અણગાર. આધા..૨૩ For Private And Personal Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરાગ્ય પોષ6 સજઝાયો ૦િ૪ કાયામેવાસની સઝાય (રાગ-આતમ ધ્યાનથી રે) ચા મેવાસ મેં બે, મરદો મગનભચા મેવાસી. કાચારૂપ મેવાસ બન્યો હૈ, માયા જયે મેવાસી; સાહેબકી શીર આણ ન માને, આખર ક્યા લે જાસી? ચા. ૧ ખાઈ અતિ દુર્ગધ ખજાના, કોટમે બહું તેર કોઠા; વિણસી જાતાં વાર ન લાગે, જેસા જલ પરપોટા ચા. ૨ નવ દરવાજા વહે નિરંતર, દુઃખદાયી દુર્ગધા; ક્યા ઉસમેં તલ્લીન ભચા હે, રે રે આતમ અંધા. ચા. ૩ છિનમેં છોટા છિનમેં હોટાં, છિનમે છેહ દિયાસી જબ જમડેકી નજર લગેગી, તબ છિનમેં ઉડ જાસી ચા૦ ૪ મુલક મુલકકી મલી લોકાઈ, બહોત કરે ફરીયાદી; પણ મુજરો માને નહિ પાપી, અતિ છાક્યો ઉન્માદી. ચા૫ સારા મલક મેલ્યા સંતાપી, કામ કિરાડી ખોટો; લોભ તલાટી લોચા વાળે, તો કિંમ નાવે તોટો ચા૦ ૬ ઉદયરતન કહે આતમ મેરા, મેવાસીપણું મેલો; ભગવંતને ભેટો ભલી ભાતે, મુક્તિપુરીમાં ખેલો. ચા૦ ૦ ( ૫ વૈરાગ્યની સઝાયો | (રાગ-સમદમ ગુણના આગરૂજી) સુરતરૂની પરે દોહિલો રે, લાદયો નર અવતાર; લહી એળે મત હારજો રે, કાંઈ કરો મનમાંહી વિચાર કે; પ્રાણી ! મત રાચો રમણીને સંગ, માચો રે જિનવાણી કે પ્રાણી ૧ ) For Private And Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે કારણ તમે સધહો રે, જે ભાખ્યો જગનાથ; પાંચે આશ્રવ પરિહરો રે, કાંઈ દુલ્લાહો માનવભવ સાથે કે પ્રાણી ૨ જીવવાને વાંછે સહુ રે, મરણ ન વાંછે કોય; આપણની પેરે પાળવા રે, ત્રસ થાવર હણવા નવિ કોય કે પ્રાણી ૩ અપજશ કરતિ ઇણ ભવે રે, પરભવ દુઃખ અનેક; ફૂડ કરતાં પામીએ રે, જેણે નાણ્યો મનમાંહી વિવેક કે પ્રાણી ૪ માતપિતા બાંધવ સહુ રે, પુત્ર કલા પરિવાર; સ્વારથ લગે એ સહુ સગું રે, કોઈ પરભવ નહિ રાખણહાર કે પ્રાણી પ પુશ-કલા-ઘર-હાટની રે, મમ કરો મમતા ફોક; જે પરિગ્રહમાંહી હતા રે, તે છાંડી ગયા બહુલા લોક કે પ્રાણી ૬ અલ્પ દિવસનો પાહુણો રે, સહુ કોઈ ઇણે સંસાર; એક દિન ઊઠી જાચવો રે, કુણ જાણે કેહવો અવતાર કે પ્રાણી અંજલિગત જલની પરે રે, ખિણ ખિણ ખૂટે આય; જાવે તે નવિ બાલુડે રે, જરાસું ધુરે ચીવનને ઘાય. કે પ્રાણી ૮ આરંભ ઝંડી આતમા રે, પીઓ સંજમ રસ ભરપૂર સિદ્ધિ વધૂને કારણે રે, ઇમ બોલે શ્રી વિજયદેવ સુર, કે પ્રાણી ૯ (૦૬ વૈરાગ્યની સઝાય મસાફર જીવડા ! કાયાનો મહેલ નથી તારો; માને શું મોહે મારો મારો રે... મુસા લાખ ચોરાશીમાં દેહ ધર્યા બહું, જન્મ જરા દુઃખ પામી; માનવભવ એળે ચૂક ન જીવડા, ભજી લેને અંતરયામી. ૧ કાચા મહેલનો કાંઈ ન ભરોસો, જળમાં ઉઠેલ પરપોટો; અમૂલ્ય શ્વાસોશ્વાસ વહે છે મૂરખ, વાળ નહીં ગોટો રે. ૨ For Private And Personal Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કળા કરો કાચા માટે કરોડ પણ, તારી ન થાય કોઈ કાળે; ચેતો ચેતનજી સમજી સ્વરૂપ નીજ, પડ નહી મોહ જંજાળે રે. ૩ આ રે જગતમાં જન્મીને જીવડા શું ધર્મ સાધન તે તો સાધ્યું? ક્ષણ ક્ષણમાં ભૂલ્યો ભાન પોતાનું મનડું તો મોહ માંહી વાણું રે. ૪ વિષય વાસનાના અવળા જે ઘાટો, ઓળંગી ચાલજે રે વારે; ચિદાનંદ ધન ખેલ નથી બાળકનો, શિવશુખ છે શિર સાટે રે. ૫ ૦િ૦ વૈરાગ્યની સઝાય રે... નર ! જગ સપને કી માયા.......... સપનેમેં રાજ પાય કોક રંક જ્ય, કરત કાજ મન ભાયા; ઉઘડત નયન હાથ લગ ખપ્પર, મન હું મન પસ્તાચા રે નર૦ ૧ ચપલા ચમકારા જીમ ચંચલ, નરભવ સૂત્ર બતાયા, અંજલી જલ સમ જગપતિ, જિનવર આયુ અગિર દરસાયા. રે નર ૦ ૨ ચોવન સંધ્યા રાગ રૂપ જૂની, મલ મલીન અતિકાચા, વિણસત જાસ વિલંબ ન વંચક, જિમ તરવરકી છાયા. રે નર૦ ૩ સરિતવેગ સમાન ક્યું સંપત્તિ, સ્વારથ સૂત મિત્ત જાયા, આમિષ લુબ્ધ મીન જિમ તીમ સંગ, મોહ જાલ બંધાયા. રે નર૦ ૪ એ સંસાર અસાર સાર પણ, ચાંમેં ઇતના પાયા, ચિદાનંદ પ્રભુ સુમરન સેંતિ, ધરિયે નેહ સવાયા. રે નર૦ ૫ (૭૮ વૈરાગ્યની સઝાયો શી કહું કથની મારી વીર, શી કહું કથની મારી, જન્મ પહેલા મેં આપની પાસે, કીધો કોલ કરારી, અનંત જન્મના કર્મ મીટાવવા, મનુષ્ય જન્મ દિલધારી હો.વીર ૦ ૧ For Private And Personal Use Only Page #542 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસાર વાયરાની લહેર થકી હું, વિસર્યો આજ્ઞા તુમારી; બાલપણામાં રહ્યો અજ્ઞાની, મનુષ્યજન્મ ગચો હારી હો.વીર. ૨ જોબનવયમાં વિષયવિકારી, રાચી રહ્યો દિલ ધારી; ધર્મ ન પામ્યો ધર્મ ન સાધ્યો, ધર્મને મેલ્યો વિસારી હો.વીર ૦ ૩ જોતજોતામાં ઘડપણ આવ્યું, શક્તિ ગઈ સહુ મારી; ધનદોલતની આશાએ વળગ્યો, ગયો મનુષ્ય ભવ હારી હો.વીર ૦ ૪ ભરતભૂમિમાં પંચમ કાળે, નહીં કોઈ કેવળ ધારી ; સંદેહ સઘળા કોણ નિવારે,? મતિ મુંઝાય છે મારી હો.વીર. ૫ ઉદયરત્ન કરજોડી કહે છે, કરો તો મહેર મોઝારી; ભક્તવત્સલ બહુ સહાય કરીને, લેજે મુજને ઉગારી હો.વીર ૦ ૬ છ૯ વેરાગ્યની સઝાયો તે તરીચા ભાઈ તે તરીયા, જે નારી સંગથી ડરીયા રે; તે ભવસમુદ્રને પાર ઉતરીયા, જઇ શિવ-રમણી વરીયા રે. ૧ સ્થૂલભદ્રને ધન્ય છે જઇને, વેશ્યાને ઘર રહીયા રે; સરસ ભોજન ને વેશ્યા રાગિણી, પણ શીલે નવિ ચલીયા રે. ૨ સીતા દેખી રાવણ ચલીયા,પણ સીંતા નવિ ફરીયા રે; રહનેમિ રાજુલને મલીચા, પણ રાજુલ નવિ પડીયા રે. ૩ રાજુલે તેહને ઉદ્ધરીચા, તે પણ શિવધર મલીયા રે; રાણીએ ક્રોડ ઉપાય તે કરીયા, સુદર્શન નવિ ચલીચા રે. ૪ ક્ષપકશ્રેણીમાંહે તે ચઢીયા, કેવલ જ્ઞાન વરીયા રે; ઉત્તમ પદ પદ્મને અનુસરીચા, તેના ભાવ ફેરા ટળીયા રે. ૫ For Private And Personal Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૮િ૦ વૈરાગ્યની સજઝાયો હતું બાળકપણું પછી નિશાળે ભણવું; પંડિતપણું મેલી, મુરખપણું લેવું, આ સંસાર સુકુડો રે સુજ્ઞાની સુધર્મી.............. ૧ આવ્યો શાળો ને શાળી, વચ્ચે મેલો ને શાળી; ભાઈએ બેન જ ટાળી, જો જો હૃદય વિચારી. આ૦ ૨ દીકરે દગો જ દીધો, વહુએ દાવો જ કીધો; ઓરડો જુદો લીધો, પીયુ પોતાનો કીધો. આ૦ ૩ પિતા વિચારી જો જો, ભાગ વેંચીને દેજો; ન્યાય ચૂકવીને આલો, નઇતર કોરટે ચાલો. આ૦ ૪ ડોસી માટે બેસી ખાય, ડોસો કાંઈ ન કમાય; ભંડો મરીચ ન જાય, ઘરમાં મોકળું ન થવાય આ૦ ૫ એવી હીરવિજયની વાણી, સમજે સહું ભવિ પ્રાણી; ધર્મ કરશે તે તરશે, નહિતર સંસારે રઝળશે. આ૦ ૬ ૮િ૧ વૈરાગ્યની સઝાયો અમે તો આજ તમારા રે બે દિનના મહેમાન; સફલ કરો સહજ સમાગમ, સુખનું એહી જ નિદાન. અમે ૧ આવ્યા જેમ જાશું તે રીતે, સર્વે એમ સમાન; પાછા કોઈ દિન નહિ મળીચે, ક્યાં કરશો સન્માન? અમે ૨ સાચવજો સંબંધ પરસ્પર, ધર્મે રાખી ધ્યાન; સપી સગુણ લેજો દેજો, દૂર કરી અભિમાન. અમે ૩ લેશ નથી અમને અંતરમાં, માન અને અપમાન; હોય કશી કડવાશ અમારી, તો પ્રિય કરજો પાન. અમે ૪ For Private And Personal Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીવસુખની ઇચ્છા હોય તો, સંવરમાં કરજો પ્રયાણ; પરંપરાએ કર્મ રહિત થઈ, પામો પદ નિરવાણ. અમે. ૫ સંસાર તજી તમે સંચમે હાલો, ભાંગી જગ જંજાલ; જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, રૂપ ભજે સમભાવ. અમે ૬ ૮િ૨ વરાગ્યની સઝાયો તન ધન જોબન કારમુંજી રે, કોના માત ને તાત; કોના મંદિર માળિયાંજી રે, જેસી સ્વપ્નની વાત. સોભાગી શ્રાવક! સાંભળો ધર્મ સજઝાય..........૧ ફોગટ ફાંફાં મારવાજી, અંતે સગું નહિ કોઈ, ઘેબર જમાઈ ખાઈ ગયોજી, કુટાઈ ગયો કંદોઈ. સ. ૨ પાપ અઢાર સેવીને જી, લાવે પૈસો એ ક; પાપના ભાગી કો નહીંજી, ખાવાવાળા છે અનેક સૌ૦ ૩ જીવતા જસ લીધો નહીંજી, મુવા પછી શી વાત; ચાર ઘડીનું ચાંદણુંજી, પછી અંધારી રાત સૌ૦ ૪ ધન્ય તે મોટા શ્રાવકોજી, આણંદ ને કામદેવ; ઘરનો બોજો છોડીને જી, વીર પ્રભુની કરે સેવ સી. ૫ બાપ દાદા ચાલ્યા ગયાજી, પૂરા થયા નહિ કામ; કરવી દેવાની વેઠડીજી, શેખચિલ્લીના પરિણામ. સી. ૬ જો સમજો તો શાનમાંજી, સદ્ગુરુ આપે છે જ્ઞાન, જો સુખ ચાહો મોક્ષનાજી, ધર્મરન કરો ધ્યાન. સી. ૦ ૮૩ વૈરાગ્યની સઝાયો મારું મારું મ કર જીવ તું, જગમાં તાહરૂં નહિ કોચ રે; આપ સ્વારથે સહુ મિલ્યાં, હૃદય વિચારીને જેચ રે. મા૦ ૧ ૯િ -૯-૪૯- --58-{૯-૪-૯-૦૯ For Private And Personal Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિન દિન આયુ ઘટે તાહરૂ, જિમ જલ અંજલિ હોય રે; ધર્મની વેળા નાવે ટુકડો, કવણ ગતિ તાહરી હોય રે. મા૦ ૨ રમણી સંગે રાચ્ચો રમે, કેમ દીચે બાઉલે બાથ રે; તન ધન જોબન સ્થિર નહીં, પરભવ નાવે તુજ સાથ રે. મા. ૩ એક ઘરે ધવલ મંગલ હુવે, એક ઘરે રુવે બહુ નાર રે; એક રામા રમે કંતશું, એક છંડે સકલ શણગાર રે. મા. ૪ એક ઘરે સહુ મલી બેસતાં, નિત નિત કરતા વિલાસ રે; તે રે સાજનીચાં ઉઠી ગયાં, સ્થિર ન રહ્યો એક વાસ રે. મા. ૫ એહવું સ્વરૂપ સંસારનું, ચેત ચેત જીવ ગમાર રે; દશ દષ્ટાંતે દોહીલો, પામવો મનુષ્ય અવતાર રે. મા. ૬ હર્ષવિજય કહે એહવું, જે ભજે જિનપદ રંગ રે; તે નરનારી વેગે વરે, મુક્તિવધ ફેરો સંગ રે. મા છે ૮િ૪ વૈરાગ્યની સઝાયો (રાગ - સાંભળજો મુનિ સંજમ રાગે) (ઉપશમ આણો) તે ગિરુઆ ભાઈ તે ગિરુઆ, જે બોલ ન બોલે વિરુઆ રે; તસ ઘરે આવે સોવન ચરૂઆ, ફલવંતા સુરતઆ રે તે૦ ૧ છતી શક્ત જે દીચે ધન દાતા,પરરમણી નવિ રાતા રે; અહર્નિશ તે પામે સુખશાતા, ધન ધન તેહની માતા રે. તે ૨ જે મન શુદ્ધ કરશે કિરિચા, તે તરશે ભવ દરિયા રે; શીયલ ગુણે કરી જે નર ભરીયા, પાપ થકી ઓસરીયા રે. તે ૩ જે નર જિનવરને આરાધે, મુનિજનને ન વિરાધે રે; અહર્નિશ નિજ આતમ હિત સાધે, તેહ તણા ગુણ વાધે રે. તે ૪ જે મન મદ મત્સર નવિ આણે, જે પરવેદન જાણે રે તે પહોંચે ઉત્તમ ગુણઠાણે, કવિજન તાસ વખાણે રે. તે ૫ For Private And Personal Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે નર ખીજાવ્યા નવિ ખીજે, ઉપશમ રસમાં ભીંજે રે; લધિ કહે તસ સેવા કીજે, તેહના પાય પ્રણમીજે રે. તે ૬ (૮૫ વૈરાગ્યની સઝાય (રાગ - વિમલાચલ નિતુ વંદીએ) આપ અજવાળજો આતમા, એનો મહાતમ જાણી; ખાણી પુન્ય રચણ તણી, એહવી જિનવર વાણી. આપ૦ ૧ સ્ફટિક રચણ જિમ રંગથી, ધરે નવ નવ રૂપ; તિમ એ અષ્ટ કરમશકી, ચાચે વિવિહ સ્વરૂપ આપ૦ ૨ આદિ ઉત્પત્તિ નહિ એહની, નહિ કોઈનો એહ; દેહ એ કારમાં કરમશી, ધરે થઈ નિસ્નેહ આપ૦ ૩ નિરમલ આતમ આપણો, રમે રંગ નિઃશંક; નાણરયણ તણો સાયરૂં, પ્રભુએ નિષ્કલંક. આપ૦ ૪ દેહથી દુઃખ પરંપરા, પામે એ ભગવંત; લોહ કુસંગતે તાડીયે, જેમ અગ્નિ અત્યંત. આપ૦ ૫ કારમો દેહ પામી કરી, કરો પર ઉપકાર; સાર અસારમાં એ અછે, કહે લબ્ધિ વિચાર. આપ૦ ૬ ૮િ૬ વૈરાગ્યની સઝાયો પુણ્યસંયોગે પામીચોજી રે, નરભવ આરજ ક્ષેત્ર શ્રાવકકુળ ચિંતામણિ જી રે, ચેતી શકે તો ચેત રે. જીવડા ! આ સંસાર અસાર,..... સાર માત્ર જિનધર્મ છે જીરે, આપણું ઘર સંભાળ રે. જીવડા. ૧ માતપિતા સુત બાંધવા જીરે, દાસ દાસી પરિવાર; સ્વાર્થ સાથે સહુ આપણો જીરે, સહુ મતલબના ચાર રે. જીવડા૦ ૨ For Private And Personal Use Only Page #547 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરોવર જળનો દેડકો જીરે, તાકે આપણો ભક્ષ; સાપ તાકે છે દેડકો જીરે, સહુને આપણો લક્ષ રે. જીવડા. ૩ મચૂર તાકે છે સાપને જીરે, આહેડી તાકે છે મોર; મચ્છ ગળાગળ જાય છે જીરે, નિર્ભય નહિ કોઈ ઠોર રે. જીવડા. ૪ કર્મે નાટક માંડીયો જીરે, જીવડો નાચણહાર; નવા નવા લેબાશમાં જીરે, ખેલે વિવિધ પ્રકાર રે. જીવડા. ૫ ચોરાશી ચોગાનમાં જીરે, રૂપ રંગના રે ઠાઠ; તમાશા ત્રણ લોકમાં જીરે, બાજીગરના પાઠ રે. જીવડા૦ ૬ બહોત ગઈ થોડી રહી જીરે, પરભવ ભાતું રે બાંધ; સમતાસુખની વેલડી જીરે, ધર્મરત્ન પદ સાધ રે. જીવડાવે છે ૮િ૦ વૈરાગ્યની સઝાયો (રાગ - નિરખ્યોનેમિ નિણંદને) આ સંસાર અસાર છે ચિત્ત ચેતો રે, જૂઠો સકલ સંસાર ચતુર ચિત્ત ચેતો રે. ૧ સંધ્યા રંગ સમાન છે ચિત્ત, ખાલી આ ઇન્દ્રજાળ. ચતુર૦ ૨ એકલો આવ્યો જીવડો ચિરા૦ જાશે એકલો આપ. ચતુર૦ ૩ સઘળું અહીં મૂકી જશે ચિત્ત સાથે પુણ્ય ને પાપ. ચતુર૦ ૪ કરણી પાર ઉતારશે ચિત્ત કોણ બેટો કોણ બાપ. ચતુર૦ ૫ રાજ નહિ પોપાબાઇનું ચિત્તા, જમડો લેશે જવાબ. ચતુર૦ ૬ સુખમાં સજ્જન સહુ મળ્યા ચિત્તo દુઃખમાં દૂર પલાય. ચતુર૦ o અવસર સાધો આપણો ચિત્તાછંડો દૂર બલાય. ચતુર૦ ૮ ફરી અવસર મળતો નથી ચિત્તા, હીરો સાંપડ્યો હાથ. ચતુર૦ ૯ રંકને રત્નચિંતામણિ ચિત્ત રણમાં સજન સાથ. ચતુર૦૧૦ સમતાના ફલ મીઠડાં ચિત્ત સંતોષ શિવતરૂ મૂળ ચતુર૦ ૧૧ બે ઘડી સાધો આપણી ચિત્તા ધર્મરન અનુકૂળ ચતુર૦ ૧૨ For Private And Personal Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. . ... .... સાર૦ ૫ ૮િ૮ વૈરાગ્યની સઝાયો (રાગ - સાંભળજો તમે અભૂત વાતો મુનિશ્રી વયરકુવરની) સાર નહિ રે સંસારમાં, કરો મનમાં વિચારજી; નેત્ર ઉઘાડીને જોઈએ, કરીએ દૃષ્ટિ પસારજી. સાર૦ ૧ જાગ જાગ ભવિ પ્રાણીઆ, આયુ ઝટપટ જાય છે; ગયો વખત નહિ આવશે, કારજ કાંઈ ન થાય જી. સાર૦ ૨ દશ દ્રષ્ટાંતે રે દોહિલો, પામી નર અવતાર છે; દેવ ગુરુનો જોગ પામીને, કરીએ ધર્મશું રાગ જી. સાર૦ ૩ મારું મારું કરી જીવ તું, ફરીઓ સઘળે ઠાણ જી; આશા કોઈ ફળી નહીં, પામ્યો સંકટ ખાણ જી. સાર૦ ૪ માત-પિતા સુત બાંધવા, ચડતી સમે આવે પાસજી; પડતી સમે કોઈ નહિ રહે, દેખો સ્વારથી સંસાર જી. રાવણ સરિખો રે રાજવી, લંકાપતિ જે કહાય જી; ત્રણ જગતમાંહિ ગાજતો, ધરતો મન અભિમાન જી સાર૦ ૬ અંત સમય ગયો એકલો, નહિ ગયું કોઈ તેની સાથે જી; એહવું જાણીને ધર્મ કીજીએ, હોશે ભવજલ પાર જી. સાર૦ ૦ મોહ નિદ્રાથી જાગીને, કરો ધર્મશું પ્રેમ જી; એવી સૌભાગ્યની વાણીને, ધારો મનશું પ્રેમ જી. સાર૦ ૮ (૮૯ વૈરાગ્યની સઝાયો (રાગ - આવ્યો ત્યારે મુઠી વાળી) જોને તું પાટણ જેવા, સારા હતા શહેર કેવા; આજ તો ઉજજડ જેવા રે, આ જીવ જોને, જાય છે જગત ચાલ્યું રે...... આ૦૧ વળી સિદ્ધપુર વાળો, મોટો જોને રૂદ્ર મહાલો, કિહાં ગયો તે રૂપાળો રે આ૦ ૨ For Private And Personal Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂડા રૂડા રાણી જાયા, મેળવી અથાગ માયા, કાલે તેની પડી કાયા રે. આ૦ ૩ છત્ર જેને છાયા થતી, રૂડી જેની રીતી હતી કિહા ગયો કરોડપતિ રે. આ૦ ૪ કોઈ તો કે'વાતા કેવા, આભના આધાર જેવા, ઉઠી ગયા હેવા દેવા રે. આ૦ ૫ જોબનીયાને જાતું જોઈ રોકી શક્યાં નહિ કોઈ, સગા સર્વે રહ્યા રોઈ રે. આ૦ ૬ હુકમે હાજર થાતા, ખમાખમાં મુખે કહેતા, વિશ્વમાંથી થયા વહેતા રે આ૦ ૦ મુઆ જન જેની સાથે, હેતથી પોતાને હાથે, મરણ ન મૂકે માથે રે આ૦ ૮ જસ લીધો શત્રુ જીતી, નવીન ચલાવી રીતિ, વેળા તેની ગઈ વીતી રે. આ૦ ૯ જગમાંહી ખૂબ જામ્યો, વેર વારી વિસરામ્યો, પણ તે મરણ પામ્યો રે. આ૦ ૧૦ નેક નામદાર નામે, જઇ વસ્યા સ્મશાન ઠામે, રત્નવિજય કહે નવિ કામે રે. ૧૧ (૯૦ વૈરાગ્યની સઝાયો ઊંચા તે મંદિર માળીયા, સોડ વાળીને સૂતો; કાઢો કાઢો રે એને સહુ કહે, જાણે જન્મ્યો જ નહોતો, એક રે દિવસ એવો આવશે,....... ૧ અબુધપણામાં હું રહો મન સબળો જી સાલે. મંત્રી મળ્યા સવિ કારમાં, તેનું કાંઈ નવ ચાલે એક૦ ૨ સાવ સોનાનાં રે સાંકળા, પહેરણ નવનવા વાઘા; ધોળું વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા.એક૦ ૩ ચરૂ કઢાઈઆ અતિ ઘણા, બીજાનું નહિ લેખું; ખોખરી હાંડી એના કર્મની, તે તો આગળ દેખું. એક જ કેના છોરું ને કેના વાછરું, જેના માય ને બાપ; અંતકાળે જાવું જીવને એકલું, સાથે પુષ્ય ને પાપ. એક૦ ૫ સગી રે નારી એની કામિની, ઊભી ટગમગ જુવે; તેનું પણ કાંઈ ચાલે નહીં, બેઠી ઘુસકે રૂ. એક- ક For Private And Personal Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્હાલા તે વ્હાલા શું કરો, વ્હાલાં વોળાવી વળશે; વ્હાલા તે વનના લાકડાં, તે તો સાથે જ બળશે. એક છે નહીં ત્રાપો નહીં તુંબડી, નથી કરવાનો આરો; ઉદચરન મુનિ ઇમ ભણે, મને પાર ઉતારો. એક૦ ૮ ૯િ૧ વૈરાગ્યની સઝાયો જાઉં બલિહારી વૈરાગ્યની રે, જેના મનમાં એ ગુણ આયો રે, મોક્ષના મોતી એ જીવ નરભવ, સફલ તેણે પાયો રે. જાઉ૦ ૧ જેમ ભિખારીને ભાંગ્યો ઠીકરો, તેને તજવો દોહિલો હોય રે, ષટખંડ તજવા સોહિલા રે, જો વૈરાગ્ય મનમાં હોય રે. જાઉ૦ ૨ સંસારમાં નથી કોઈ કોઇનું રે, સૌ સવારથીયા સગા વહાલા રે, કર્મ ધર્મ સંયોગે સહુ સાંપડ્યાં રે, અંતે જાશે સહુ ઠાલા રે. જાઉ૦ ૩ મારૂં મારૂં મ કરો પ્રાણીયા રે, તારું નથી કોઈ એણી વેળા રે, ખાલી પાપના પોટલા બાંધવા રે, નરકમાં થાશે ઠેલમઠેલા રે. જાઉ૦ ૪ ગરજ સારે જો એહથી તો, સંસાર મુનિ કેમ છોડે રે ? પણ જુઠી બાજી છે સંસારની રે, ઇન્દ્રજાળની બાજી તોલે રે. જાઉ. પ નગારા વાગે માથે મોતના રે, કેમ નિશ્ચિંત થઇને સૂતો રે, મધુબિંદુ સુખની લાલચે રે, ખાલી કિચડમાં કેમ ખૂંતો રે. જાઉ. ૬ લાખ ચોરાસી જીવાયોનિમાં, નથી છૂટવાનો કોઈ આરો રે, એક જ મલ્લ વૈરાગ્ય છે રે, તમે ધર્મરતન સંભારો રે. જાઉ૦ ૦ ૯૨ વૈરાગ્યની સઝાયો માનમાં માનમાં માનમાં રે, જીવ મારું કરીને માનમાં, અંતકાળે તો સર્વ મૂકીને, હરવું છે જઇ સ્મશાનમાં રે જીવ૦ ૧ વૈભવ વિલાસી પાપ કરો છો, મરી તિર્યંચ થાશો રાનમાં રે. જીવ૦ ૨ For Private And Personal Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાગના રંગમાં ભૂલા ભમો છો, પડશો ચોરાશીની ખાણમાં રે જીવ૦૩ જગતમાં તારું કોઈ નથી રે, મન રાખને ભગવાનમાં રે જીવ૦ ૪ વૃદ્ધાવસ્થા આવશે ત્યારે, ધાકો પડશે તારા કાનમાં રે. જીવ૦ ૫ કોક દિન જાનમાં તો કોક દિન કાણમાં, મિથ્યા ફરે અભિમાનમાં રે જીવ૦ ૬ કોક દિન સુખમાં તો કોક દિન દુઃખમાં, સઘળા તે દિન સરખા જાણમાં રે જીવો છે સુત્ત વિત્ત દારા પુત્રી ને ભૂલ્યો, અંતે તે તારા જાણ માં રે જીવ૦ ૮ આયુ અસ્થિરને ધન ચપળ છે, ફોગટ મોહ્યો તેના તાનમાં રે. જીવ૦ ૯ છેલ બટુક થઈ શાને ફરો છો, અધિક ગુમાન માન તાનમાં રે જીવ૦ ૧૦ મુનિ કેવળ કહે સુણો સજ્જન સહુ ચિત્ત રાખો ને પ્રભુ ધ્યાનમાં રે જીવ૦ ૧૧ ૯૩ વૈરાગ્યની સઝાય (રાગ- છઠ્ઠો આરો એવો આવશે) મરણ ન છૂટે રે પ્રાણીચા, કરતાં કોટી ઉપાય રે, સુર નાર અસુર વિધાધરા, સહુ એક મારગ જાય રે. મરણ૦ ૧ ઇન્દ્ર ચંદ્ર રવિ હરિ વળી, ગણપતિ કામ કુમાર રે; સુરગુરુ સુરઘ સારીખા, પહોંચ્યા જમ દરબાર રે મરણ૦ ૨ મંત્ર સ્ત્ર મણિ ઓષધિ, વિધા હુન્નર' હજાર રે; ચતુરાઈ કેરા રે ચોકમાં, જમડો લૂંટે બજાર રે. મરણ૦ ૩ ગર્વ કરી નર ગાજતાં, કરતાં વિવિધ તોફાન રે; માથે મેરૂ ઉપાડતાં, પહોંચ્યા તે શ્મશાન રે. મરણ૦ ૪ કપડાં ઘરેણાં ઉતારશે, બાંધશે ઠાઠડી માંય રે; ખોખલી હાંડલી આગળ, રોતા રોતા સહુ જાય રે. મરણ ૫ કાયા માયા સહુ કારમી, કારમો સહુ ઘરબાર રે; રંક ને રાય છે કારમો, કારમો સકળ સંસાર રે. મરણ૦ ૬ For Private And Personal Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાંધી મુઠી લઈ અવતર્યો, મરતાં ખાલી છે હાથ રે; જીવડા જોને તું જગતમાં, કોઈ ન આવે છે સાથ રે. મરણ૦ ૦ નાના મોટા સહુ સંચર્યા, કોઈ નહિ સ્થિર વાસ રે, નામ રૂપ સહુ નાશ છે, ધર્મરત્ન અવિનાશ રે. મરણ૦ ૮ ૧. કળા ૯િ૪ વૈરાગ્યની સઝાયો કેના રે સગપણ કેની રે માયા, જીવ રહ્યો છે લોભાઈ રે; અચિર સંસારમાં કોઈ નથી તારૂં, સાચી ધર્મ સગાઈ રે. કેના૦ ૧ શ્રેણિકરાયને પિંજરે પૂર્યો, કોણીકે રાજ્ય લોભાઈ રે; પુત્રે પિતાને અતિ દુઃખ દીધું ક્યાં ગઈ પુત્ર સગાઈ રે ? કેના૨ ભરત બાહુબલી રાજ્યને માટે, માંડી મોટી લડાઈ રે; ચક્ર મૂક્યું નિજ ભાઈની ઉપરે, ક્યાં ગઈ ભ્રાતૃ સગાઈ રે? કેના૦ ૩ મચણરેહા વશે મોહ્યો મણિરથ, મા યુગબાહુ ભાઈ રે; વિષય-કષાચમાં મસ્ત બનીને, ક્યાં ગઈ ભ્રાતૃ સગાઈ રે ? કેના. ૪ બ્રાહ્મણી નિજ પુત્રને વેચે, ધનને અર્થે લોભાઈ રે; અમરકુમારને મારણ કાજે, ક્યાં ગઈ પુત્ર સગાઈ રે ? કેના. ૫ સૂરીકાન્તાએ પરદેશીને માર્યો, ગળે અંગુઠો દબાઈ રે; રાચપસેણીમાં ભગવંતે ભાખ્યું, ક્યાં ગઈ પત્ની સગાઈ રે? કેના૦ ૬ શેઠાણી નિજ શેઠને નાંખે, ઊંડા કૂવાની માંહી રે; કર્મ તણી જો જો વિચિત્રતા, ક્યાં ગઈ પત્ની સગાઈ રે ?કેના૦ ૦ ચલણી માતા નિજ પુત્રને બાળે, લાખનું ઘર બનાઈ રે; વિષયમાં અતિ લંપટ થઇને, ક્યાં ગઈ માતૃસગાઈ રે ? કેના. ૮ કેની રે માતા ને કેના રે પિતા, જેના ભાઈ ભોજાઈ રે; વિનયવિજય પંડિત એમ બોલે, સાચી ધર્મસગાઈ રે ? કેના. ૯ For Private And Personal Use Only Page #553 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લ્પિ વેરાગ્યની સઝાયો આવ્યો ત્યારે મુઠી વાળી, જાતી વેળા ખાલી રે; જીવડા ! સમય સુધાર,.......... બહુ ફાલ્યો બહુ ફુલ્યો, અંતે દેશે બાળી રે. જી૦ ૧ ઉહાં ઉહાં તું તો કરતો, જનમતા તે વારે રે, સઘળું તે રહી ગયું, પ્રભુને દરબારે રે.જી૨ આવ્યો ત્યારે સાકર વહેંચી , હરખ ન માય રે; જાતી વેળા રોવા લાગ્યા, કરે હાય હાય રે. જી૦ ૩ આવ્યો ત્યારે પહેરવાના, ખાવાના અપાર રે; જાતી વેળા તારૂં બધું, લૂંટી લેવાય રે. જી૦ ૪ આવ્યો ત્યારે પારણામાં, ઝુલાવે અપાર રે; જાતી વેળા વાંસ લાવશે, સાડા ત્રણ હાથ રે. જી. ૫ જીવવું ટુંકું જગતમાં, આશા બહુ લંબાય રે; રાત થોડી વેશ ઝાઝા, વખત વહી જાય રે. જી. ૬ ખાશે તે તો ધરાશે ને, બીજા ભૂખ્યા જાશે રે; માટે ભજી લેને પ્રભુ તું, શાચ બેડો પાર રે. જી. ૭ મોહ માયા છોડી ભાજ, નિરાગી પ્રભુ આજ રે; ધર્મ કેરો સંગ કરી, છોડી દે તું કાજ રે. જી. ૮ મારૂં તારૂં છોડી દેને, કરી લે ભલાઈ રે; ઉદયરત્ન કહે ભલા, સાધી લે તું કાજ રે જી. ૯ ૯િ૬ વેરાગ્યની સઝાય) (રાગ - કરમતારી કળાન્યારી ભરોસે શું રહ્યાં ભૂલી, પલકમાં પ્રાણ જાવાના, જુઓ છો અન્યના એવા, નક્કી નિજ હાલ થાવાના. ૧ For Private And Personal Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૩૨ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાળેલી મુઠીએ આવ્યા, નથી સાથે કશું લાવ્યા, ઘરા ધન ધામને મેલી, સ્મશાને સૌ સમાવાના. ૨ સુખેથી શું હજી સૂતાં, ખરેખર ખાણમાં ખૂંતા, સમય વીત્યા પછી પ્યારા, કુશળ ક્યાંથી કમાવાના. ૩ રહોને સર્વદા સંપી, જગત ઝંઝાળમાં જંપી, મમત્વે મોહ થવાથી, વિના મોતે મરાવાના. ૪ તમારૂં શું તમે લેખો, કરી ઝીણી નજરે દેખો, ધરા ધન ધામને કામે, નથી નિશ્ચે ધરાવાના. ૫ ભમાઈ ભૂલ કીધાથી, વિષયની વાત લીધાથી, પરાયા પાપને યોગે, ભવે ભાંઠે ભરાવાના. ૬ ખબર પડતી નથી એ તો, નથી ગુણ દોષની ગણત્રી, ચડેલા કાળની કાંટે, ચડી ચૌટે ચડાવાના. ૭ સદા સત્સંગને સાધી, શુભવિજય વાતને બાંધી, કૃપા ગુરુદેવની થાતા, નથી દુઃખે દબાવાના. ૮ ૯૦ વૈરાગ્યની સઝાય ખબર નહીં આ જગમેં પલકી, સુકૃત કરનાં હોય સો કરલે, કોણ જાણે કલકી; યા દોસ્તી હે જગત વાસકી, કાયા મંડલકી, સાસ ઉસાસ સમર લે સાહિબ, આયુ ઘટે પલકી. ખબર૦ ૧ તારા મંડલ રવિ ચંદ્રમાં, સબ હે ચલને કી, દિવસ ચારકા ચમત્કાર જ્યું, વીજલી આભલકી. ખબર૦ ૨ કુડ કપટ કર માયા જોડી, કરી બાંતાં છલકી, પાપકી પોટલી બાંધી શીર પર, કૈસે હોય હલકી. ખબર ૦ ૩ For Private And Personal Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચા જગ હે સુપનેકી માયા, જેસે બુંદ જલકી, વિણસંતા તો વાર ન લાગે, દુનિયા જાય ખલકી. ખબર૦ ૪ માત તાત પ્રિયા સુત બાંધવ, સબ જગ મતલબકી, કાયા માયા નાર હવેલી, એ તેરી ઝબકી ખબર૦ ૫ મન માનવ તન ચંચલ હસ્તી, મસ્તી હે બલકી, સગુર અંકુશ ધરો શીરપર, ચલો માર્ગ સતકી. ખબર૦ ૬ જબ લગ હંસા રહે દેહમેં, ખુશીયા મંગલકી, હંસા છોડ ચલ્યા જબ દેહી, મિટીચા જંગલકી ખબર૦ ૦ પર ઉપકાર સમો નહી સુકૃત, ધર સમતાં સુખકી, પાપ વળી પર પ્રાણી પીડન, હર હિંસા દુઃખકી ખબર૦ ૮ કોઈ ગોરા કોઈ કાળા પીળા, નયણે નિરખનકી, એ દેખી મત રાયો પ્રાણી, રચના પુદ્ગલકી. ખબર૦ ૯ અનુભવ જ્ઞાને આતમ બૂઝી, કર બાતા ઘરકી, અમરપદ અરિહંતકુ ધ્યાતાં, પદવી અવિચલકી. ખબર૦ ૧૦ ૯િ૮ વૈરાગ્યની સઝાય) (રાગ - તન ધન જોબન કારમુજી) એ સંસાર અસાર છે રે જીવડા, બુઝે તે વિરલો કોય, એ સંસાર તજી ગયા રે જીવડાં, તે નર સુખીયા હોય; રે જીવડા એ સંસાર અસાર ચતુરનર ! ચેતો રે ચિત્તમાંહી ૧ ડાભ અણી જલ બિંદુઓ રે જીવડા, જેહવો સંધ્યાનો રાગ; એણી પરે ચંચલ આઉખું રે જીવડા, જાગી શકે તો જાગ રે. ૨ ધન ધાન્ય રામા કાંઈ કરે રે જીવડા, કારમો એહ સંસાર; સોવનમય નવ ડુંગરી રે જીવડા, નંદે તજી નિરધાર. ૩ For Private And Personal Use Only Page #556 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતો મયગલની પરે રે જીવડા, મન્મથ થયો રે અપાર; નરક નિગોદમાં જાચશો રે જીવડા, તેહવો જાણી સંસાર. ૪ ચૌવન વય વઇ જાશે રે જીવડા, ઘરડપણું નિવાર; ખૂણે ઘાલ્યો ખાટલો રે જીવડા, કોઈ ન પૂછે સાર. ૫ અંગ ગળે ને માથું ફરતું રે જીવડા , ર્જરી હુએ દેહ; સગાં અંગજા બમ ભણે રે જીવડા, ડોસો કરાવે વેઠ. ૬ મગધ દેશનો રાજીયો રે જીવડા, શ્રેણીક નામે નરેશ કાષ્ટ પિંજર કોણી કે દીયો રે જીવડા, જો જે પૂર્વના વેર રે. o આદીશ્વર અંગજ ઉપન્યા રે જીવડા, ભરત બાહુબલ ભાઈ, માંહોમાંહે ઝઝીયા રે જીવડા, એ સંસારની સગાઈ. ૮ પરમેશ્વર નિત પુજીએ રે જીવડા, નિત્ય જપીએ નવકાર; સુગુરુ શિખામણ મન ધરો રે જીવડા, જિમ પામો ભવપાર. ૯ અરિહંત નિશદિન ધ્યાઈએ રે જીવડા, પુગે મનના કોડ; પંડિત શિયલવિજય તણો રે જીવડા, શિષ્ય (સિદ્ધિ) કહે કરજોડ ૧૦ ૧ હાથી ૨ પહોંચ ૯િ૯ વૈરાગ્યની સઝાયો (રાગ-સુણો શાંતિ નિણંદ) નથી સાર જગતમાં ભાઈ, હવે કરી લે સુકૃત કમાઈ, જીવ! જોવું જરૂર તપાસી, બહુ ભટક્યો લાખ ચોરાશી; મલો માનવ તન સરસાઈ. નથી. ૧ તું માતા ઉદરે આવ્યો, નવ માસ કેદ પુરાચો; તિહાં ભોગવી બહુ દુખ દાઈ. નથી. ૨ તું ઊંઘે શીર લટકાયો, તું ઉંચો નીચો પછડાયો; આડો આવે તો જાય કપાઈ. નથી. ૩ For Private And Personal Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ****** જન્મ પ્રસંગની પીડા, જાણે જીવતા નારકીના કીડા; કાંઈ પત્તો ન પામે ભાઈ . નથી૦ ૪ સહી આધિ વ્યાધિને ઉપાધિ, તેં પાપની ગાંઠડી બાંધી; કેમ છૂટે કહો છોડાઈ. નથી૦ ૫ માત પિતા સુત ને દારા, સઘળા તુજથી છે ન્યારા; સહુ સ્વાર્થની છે સગાઈ નથી. ૬ સંસાર સ્વપ્ના જેવો છે, વળી ફોગટ પાણી વલોવો; ૫૩૫ ઠાલી શી કરે ઠકુરાઈ. નથી ૭ ઘરે મેરૂ જેવો અભિમાન પલમાંહે જઇશ સ્મશાન; ડુબી જશે સબ ચતુરાઈ. નથી ૮ સદ્ગુરૂ શીખડી દે છે, જેવું દેખે તેવું જ કહે છે; જો માને તો તારી ભલાઈ નથી ૯ લાગ્યા પાપ કરમના ગોદા, છે હાર જીતના સોદા; બધી અસ્થિર બાજી રચાઈ. નથી૦ ૧૦ મળ્યો માનવનો અવતાર, હવે લગરીક ભાર ઉતાર; સવા ક્રોડની કરી લે કમાઈ. નથી ૧૧ મન કે સર મંત્રી મનાવો, શુભ સમુતિ સોહાગણ લાવો; છે ધર્મરત્ન સુખદાઈ. નથી૦ ૧૨ ૧૦૦ વૈરાગ્યની સજઝાય ભૂલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, ભમીયો દિવસ ને રાત; માયાનો બાંધ્યો રે પ્રાણીઓ, ભમે પરિમલ જાત. ભૂલ્યો ૧ For Private And Personal Use Only કુંભ કાર્યો રે કાયા કારમી, તેહના કરો રે જતન'; વિણસતા વાર લાગે નહિ, નિર્મળ રાખો રે મન. ભૂલ્યો૦ ૨ +++++++++++++++++++++ Page #558 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેનાં છોરૂ ને કેનાં વાછડું, જેના માય ને બાપ; અંતે જાવું જીવને એકલું, સાથે પૂણ્ય ને પાપ. ભૂલ્યો ૦ ૩ જીવને આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ; ધન સંચી સંચી રે કાંઈ કરો, કરો દેવની વેઠ. ભૂલ્યો – ૪ ધંધો કરી ધન મેળવ્યું, લાખ ઉપર ક્રોડ; મરણની વેળા રે માનવી, લીધો કંદોરો છોડ. ભૂલ્યો ૦ ૫ મૂરખ કહે ધન માહj, ધોખે ધાન ન ખાય; વસ્ત્ર વિના જઇ પોઢવું, લખપતિ લાકડાં માંય. ભૂલ્યો- ૬ ભવસાગર દુઃખ જળ ભર્યો, તરવો છે રે તેહ; વચમાં ભય સબળો થયો, કર્મ વાયરો ને મેહ. ભૂલ્યો છે લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ બે લાખ ગર્વ કરી ગોખે બેસતાં, સર્વે થયા બળી રાખ. ભૂલ્યો, ૮ ધમણ ધખતી રે રહી ગઈ, બુઝ ગઈ લાલ અંગાર; એરણકો ઠબકો મીસ્યો, ઉઠ ચાલ્યો રે લુહાર, ભૂલ્યો- ૯ ઉવટ મારગ ચાલતા, જાવું પેલે રે પાર; આગળ હાટ ન વાણીયો, શંબલ લેજો રે સાર. ભૂલ્યો- ૧૦ પરદેશી પરદેશમાં, કુણશું કરો રે સનેહ; આચા કાગળ ઉઠ ચાલ્યા, ન ગણે આંધી ને મેહ. ભૂલ્યો- ૧૧ કેઈ ચાલ્યા રે કઈ ચાલશે, કેઈ ચાલણહાર; કઈ બેઠાં રે બુઢા બાપડા, જાયે નરક મોઝાર. ભૂલ્યો- ૧૨ જે ઘર નોબત વાગતી, શાતાં છત્રીસ રાગ; ખંડેર થઈ ખાલી પડ્યા, બેસણ લાગ્યા છે કાગ. ભૂલ્યો- ૧૩ ભમરો આવ્યો રે કમળમાં, લેવા પરિમલ પૂર; કમળ મીંચાયે માંહે રહ્યો, જબ આરામતે સૂર. ભૂલ્યો. ૧૪ For Private And Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાતનો ભૂલ્યો રે માનવી, દિવસે મારગ આય; દિવસનો ભૂલ્યો રે માનવી, ફિર ફિર ગોથાં ખાય. ભૂલ્યો- ૧૫ સદ્ગુરુ કહે વસ્તુ વોરીયે, જે કાંઈ આવે રે સાથ; આપણો લાભ ઉગારીયે, લેખું સાહિબ હાશ. ભૂલ્યો. ૧૬ ૧ જાળવણી આત્મશિખામણની સજઝાયો ( ૧૦૧ સ્વાર્થની સઝાય છે જગત હે સ્વાર્થકા સાથી, સમજ લે કીન હૈ અપના; ચે કાચા કાચકા કુંભા, નાહક તું દેખકે ફુલતા, પલકમેં કુટ જાવેગા, પતા ક્યું ડાલસે ગિરતા. જગત૧ મનુષ્યની એસી જીંદગાની, અબી , ચેત અભિમાની; જીવનકા ક્યાં ભરોસા હૈ, કરી લે ધર્મ કી કરણી. જગત૨ ખજાના માલ ને મિલકત, તું ક્યું કહેતા મેરા મેરા; ઇહાં સબ છોડ જાના હૈ, ન આવે સાથ અબ તેરા. જગત૩ કુટુંબ પરિવાર સુત દારા, સુપન સમ દેખ જગ સારા; નીકલ જબ હંસ જાવેગા, ઉસી દિન હૈ રાભી ન્યારા.જગત૪ ઇસી સંસાર સાગર મેં જપે જો નામ જિનવરકો; કહે ખાત્તિ વહી પ્રાણી, હઠાવે કર્મ જંજીર કો. જગતo ૫ | ૧૦૨ સંસારના ખોટા સગપણની સઝાય સગુ તારૂં કોણ સાચું રે, સંસારીયામાં, પાપનો તો નાખ્યો પાયો, ધરમમાં તું નહિ ધાયો; ડાહ્યો થઈને તું દબાયો રે, સંસારીયામાં. સગુ. ૧ For Private And Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુડું કુડું હેત કીધું, તેને સાચુ માની લીધુ અંત કાલે દુઃખ દીધું રે, સંસારીયામાં. સગુ૦ ૨ વિશ્વાસે વહાલા કીધાં, ઝેરના તે પ્યાલા પીધા; પ્રભુને વિસારી દીધા રે, સંસારીયામાં. સગુ૦ ૩ મનગમતામાં મહાલ્યો, ચોરને મારગે ચાલ્યો; પાપીઓનો સંગ ઝાલ્યો રે, સંસારીયામાં. સગુ૦ ૪ મુખે બોલ્યો મીઠી વાણી, ધન કીધું ધૂળધાણી; જીતી બાજી ગયો હારી રે, સંસારીચામાં. સગુ. ૫ ઘરને ધંધે ઘેરી લીધો, કામિનીચે વશ કીધો; ગરષભદાસ કહે દગો દીધો રે, સંસારીચામાં. સગુ ૬ ૧િ૦૩ આત્માની સઝાય ક્યાં તન માંજતાં રે, એક દિન મીટ્ટીમે મીલ જાના; મીટ્ટીમે મીલ જાના બંદે, ખાખમેં ખપ જાના, ક્યાં. ૧ | મીટ્ટીયા ચૂન ચૂન મહેલ બનાયા, બંદા કહે ઘર મેરા; એક દિન બંદે ઉઠ ચલેંગે, યહ ઘર તેરા ન મેરા. ક્યાં. ૨ મીટ્ટીયા ઓઢણ મીટ્ટીયા બીછાવણ, મીટ્ટીકા સીરાના; ઇસ મીટ્ટીકા એક ભૂત બનાયા, અમર જાલ સુભાના. ક્યાં૦ ૩ મીટ્ટીયા કહે કુંભારને રે, તું ક્યાં ખુદે મોય; એક દિન ઐસા આવેગા પ્યારે, મેં ખુદુંગી તોય. ક્યાં૪ લકડી કહે સુથારને રે, તું ક્યાં છોલે મોય; એક દિન ઐસા આવેગા પ્યારે, મે ભુજંગી તોય. ક્યાં- ૫ દાન શીયલ તપ ભાવના રે, શિવપુર મારગ ચાર; આનંદધન કહે ચેતલો પ્યારે, આખર જાના ગમાર. ક્યાં૦ ૬ For Private And Personal Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ શિખામણની સઝાય છે (રાગ - જનારૂં જાય છે જીવન..) (દયાસિન્ધ) મોંઘેરો દેહ આ પામી, જુવાની જેરમાં જામી; ભજ્યાં ભાવે ના જગસ્વામી, વધારો શું કર્યો સારો. ૧ પડીને શોખમાં પૂરાં, બની શૃંગારમાં શુરા; કર્યા કૃત્યો બહુ બુરા, પછી ત્યાં શી રીતે વારો. ૨ ભલાઈ ના જરા કીધી, સુપાત્રે પાઈ ના દીધી; કમાણી ના ખરી કીધી, કહો કેમ આવશે આરો ? ૩ ગુમાને જીંદગી ગાળી, ન આણા વીરની પાળી; જશો અંતે અરે ખાલી, લઇ બસ પાપનો ભારો. ૪ નકામાં શોખને ત્યાગો, કરો ઉપકારના કામો અચળ રાખો રૂડા નામો, વિવેકી વાત વિચારો. ૫ સદા જિનધર્મને ધરજે, ગુરભક્તિ સદા કરજો; ચિદાનંદ સુખને વરજ, વિવેકી મુક્તિને વરજો. ૬ (૧૦૫ શ્રી આપ સ્વભાવની સઝાયો આપ સ્વભાવમાં રે અવધૂ સદા મગનમેં રહેના; જગત જીવ હે કરમાધીના, અચરિજ કછુઆ ન લીના. આ૦ ૧ તુ નહિ કેરા કોઈ નહિ તેરા ક્યાં કરે મેરા મેરા ? તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા. આ૦ ૨ વધુ વિનાશી તું અવિનાશી, અબ હે ઇનકા વિલાસી; વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આ૦ ૩ રાગ ને રીસા દો, ખવિસા, એ તુમ દુઃખકા દીસા; જબ તુમ ઉનકું દૂર કરીસા, તબ તુમ જગકા ઇસા, આ૦ ૪ :-+--+%-%8-x5------------- For Private And Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરકી આશ સદા નિરાશા, એ હૈ જગજન પાસા; વો કાટનાકું કરો અભ્યાસા, લહો સદા સુખ વાસા, આ૦ ૫ કબહીક કાજી કબહીક પાજી, કબહીક હુઆ અપભાજી; કબીક જગમેં કીર્તિ ગાજી, સબ પુગલકી બાજી. આ૦ ૬ શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનોહારી; કર્મ કલંકકુ દૂર નિવારી, જીવ વરે શિવનારી. આ૦ ૦ ૧૦૬ ઉપદેશની સઝાયો આતમ ધ્યાનથી રે, સંતો સદા સ્વરૂપે રહેવું; કર્માધીન છે સહુ સંસારી, કોઈને કાંઈ ન કહેવું. આતમ ૧ કોઈ જન નાચે, કોઈ જન ખેલે, કોઈ જન યુદ્ધ કરતાં; કોઈ જન જન્મ, કોઈ જન રૂવે, દેશાટન કોઈ કરતાં. આતમ૦ ૨ વેળુ પીલી તેલની આશા, મૂરખ જન મન રાખે; બાવળીઓ વાવીને કેરી આંબા રસ શું ચાખે ? આતમ- ૩ રાગીથી તો રાગ ન કીજે, હેપીથી નહિ દ્વેષ; સમભાવે સહુ જીવને ગણીએ, તો શિવસુખનો લેશ. આતમ ૪ જૂઠી જગની પુદ્ગલબાજી, ત્યાં નવિ થઇએ રાજી; તન ધન જોબન સાથ ન આવે, આવે ન માતપિતાજી. આતમ પ લક્ષ્મી સત્તાથી શું થાયે ? જો મનમાં વિચારી; એક દીન ઉઠી જાઉં આ, દુનિયા સહું વિસારી. આતમ ૬ ભલા ભલા પણ ઉઠી ચાલ્યા, જોને કેઇક ચાલે; બિલાડીની દોટે ચડીચો, ઉંદરડો શું મહાલે ? આતમ છે કાળઝપાટા સહુને વાગે, યોગીજન ઝટ જાગે; ચિદાનંદધન આતમ અર્થી, રહેજે સૌ વૈરાગે. આતમ૦ ૮ For Private And Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૦ સુકૃતની સઝાયો જીવડા સુકૃત કરજે સાર, નહિતર સ્વપ્ન છે સંસાર; પલકતણો નિશ્ચય નથી ને, નથી બાંધી તે ધર્મની પાળ. જીવડા૦ ૧ ઉંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહિ પાર; લખપતિ છત્રપતિ ચાલ્યા ગયા તેના, બંધ રહ્યા છે બાર. જીવડા. ૨ ઉપર ફૂલડાં ફરફરે ને, બાંધ્યા તે શ્રીફળ ચાર; ઠાકઠીક કરી એને ઠાઠડીમાં બાંધ્યો, પછી પૂંઠે તે લોકનો પોકાર જીવડા ૩ શેરી લગે સબ સાથે ચર્લંગી, નારી તણો પરિવાર; કુટુંબ કબીલો પાછો ફરીને, સો કરશે ખાનપાન સાર. જીવડા૦ ૪ સેજ તલાઈ વિના નવિ સુતો, કરતો ઠાઠ હજાર; સ્મશાને જઈ ચેહમાં સુવું, ઉપર કાષ્ટના ભાર. જીવડા ૫ અગ્નિ મૂકીને અળગા રહેશે, ત્યારે વરસસે અંગે અંગાર; ખોળી ખોળીને બાળશે જેમ, લોટું ગાળે લુહાર. જીવડા ૬ સ્નાન કરીને ચાલીચા સ૬, સાથે મીલી નરનાર; દશ દિવસ રોઈ રોઈને રહેશે, પછી તે મૂકીચા વિસાર. જીવડાવે છે એવું જાણીને ધર્મ કરી લે, કરી લે પર ઉપકાર; સત્ય શિચળથી પામી લે જીવડા, શિવતરૂ ફળ સહકાર, જીવડા ૮ ૧૦૮ શિખામણની સઝાયો (રાગ - પુણ્ય સંયોગે પામીયોજી) ગરભાવાસમાં ચિંતવે રે, હવે ન કર પાપ; જબ આસો તબ વિસર્યો રે માંડ્યો માંડ્યો ઘણો રે સંતાપ કે, (સુણ રે ચંચળ) જીવડા ! તું તો પરભવ કૈસો લઈશ? જે નવકાર ગણાવીયે તો, નયણે નીંદ ભરાય; નાટક ચટક નિરખતા તો, જાયે રચણી વિહાય કે. ૨ For Private And Personal Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે સામાયિક કરાવીએ તો, લાગે શાક અપાર; વાતો સાથે જે મીલે તો, કરે કરે પહોર દો ચાર કે. ૩ ઉભા કાઉસ્સગ્ન કરાવીએ તો, કહે દુઃખે મોરા પાય; માથે પોટકું મૂકીએ તો, દોડ્યો દોડ્યો મારગે જાય કે. ૪ જો ઉપવાસ કરાવીએ તો, લાગે ભૂખ અપાર; લેણા કારણ રોકીએ તો, લાંઘે લાંઘે દો દિન ચાર કે. ૫ ધર્મને કાંજ માગીએ તો, એક બદામ ન દેય; રાજ્ય કે વેધક રોકી લે તો, ખૂણે બેસી ગણી ગણી દેય કે. ૬ લોભને વશ થઇ પ્રાણીચો રે, મેળવે ઘણેરી રે આથ; દાન સુપાત્રે દેવતાં તો, થર થર ધ્રુજે છે હાથ કે. ત્રણ તત્વ આરાધીયે રે, જપીએ શ્રી નવકાર; ખિમાવિજય ગુણ આણીએ તો, પહોંચે મુક્તિ મોઝાર કે ૮ ૧૦૯ અધ્યાત્મની સઝાયો (રાગ - દયાસિન્ધ દયાસિબ્ધ.) અરે કિસ્મત તું ઘેલું, હસાવે તું રડાવે તું; ઘડી ફંદે ફસાવીને, સતાવે તું રીબાવે તું. અરે૧ ઘડી આશામહી વહે તું, ઘડી અંતે નીરાશા છે; વિવિધ રંગો બતાવે તું, હસે તેને રડાવે તું. અરે ૨ કોઈની લાખ આશાઓ, ઘડીમાં ધુળધાણી થઈ પછી પાછી સજીવન થઈ, રહેલાને હસાવે તું. અરે, ૩ રહી મશગુલ અભિમાને, સદા મોટાઈ મન ધરતાં; નિડરને પણ ડરાવે તું, ન ધાર્યું કોઈનું થાતું. અરે૪ For Private And Personal Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ******** વિકટ રસ્તા અરે તારા, અતિ ગંભીર ને ઊંડા; ન તને કોઈ શકે જાણી, અતિ તું ગુઢ અભિમાની. અરે૦ ૫ ૫૪૩ સદાચારી ને સંતોને, ફસાવે તું રડાવે તું; કરે ધાર્યું અરે તારૂં, બધી આલમ ફના કરે તું. અરે૦ ૬ અરે આ નાવ જિંદગીનું, ઘર્યું મેં હાથ એ તારે; ડુબાડે તું ઉગારે તું, શુભવીરની આવ વ્હારે તું. અરે૦ ૭ ૧૧૦ ઉત્તરાધ્યયનના દશમા અધ્યયની સઝાય (રાગ-શ્રી જીનવરને પ્રગટ થયુ રે) સમવસરણ સિંહાસનેજી, વીરજી કરે રે વખાણ; દશમે ઉત્તરાધ્યનમેંજી, દીયે ઉપદેશ સુજાણ, સમયમેં રે ગોયમ મ કર પ્રમાદ... વીર જિનેશ્વર શીખવેજી, પરિહર મદ વિખવાદ. સમયમેં ૧ જિમ તરૂ પંડુર' પાંદડુંજી, પડતા ન લાગેજી વાર; તિમ એ ચંચળ જીવડોજી, સ્થિર ન રહે સંસાર. સમય૦ ૨ ડાભ અણી જલ ઉસ†નોજી, ક્ષણ એક રહે જલબિંદુ; તિમ એ ચંચલ જીવડો જી, ન રહે ઇન્દ્ર નરેન્દ્ર. સમયમેં૦ ૩ સૂક્ષ્મ નિગોદ ભમી કરીજી રે, રાશી ચઢ્યો વ્યવહાર; લાખ ચોરાશી જીવાયોનિમાંજી, લાધ્યો નરભવ સાર. સમયમેં૦ ૪ શરીર જરાએ જયુજી, શિરપર પળીયા રે કેશ; ઇન્દ્રિય બળ હીણા પડ્યાજી, પગ પગ પેખે ક્લેશ. સમયમેં૦ ૫ ભવસાયર તરવા ભણીજી, ચારિત્ર પ્રવહણ પૂર; તપ જપ સંયમ આકરાજી, મોક્ષ નગર છે દૂર. સમયમેં૦ ૬ For Private And Personal Use Only ઇમ નિસુણી પ્રભુ દેશનાજી ગણધર થયા સાવધાન; પાપ પડલ પાછા પડ્યાજી, પામ્યા કેવલજ્ઞાન, સમય૦ ૭ Page #566 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૌતમના ગુણ ગાવતાજી, ઘર સંપત્તિની ક્રોડ; વાચક શ્રીકરણ ઇમ ભાણેજી, વંદુ બે કરોડ. સમગમેં ૮ ૧ પાકેલુ ૨ ઝાકળ (૧૧૧ ભવિષ્યની સઝાયો (રાગ-આતમ ધ્યાનથી રે સંતો) ભવિષ્યમાં લખ્યું હોય તે થાય, ડહાપણ કોઈનું કામ ન આવે, ક્રોડ કરોને ઉપાય. ભ૦ ૧ રાજાને મન રઢ જ લાગી, ત્યારે મૃગચા રમવા જાય; સાધુ મુનિ સંતાપ્યા ત્યારે, સર્પ ડશે શું થાય. ભ૦ ૨ મંગલ મુહૂરત શુભ ચોઘડીયું, પ્રથમ ગ્રહ પૂજાય; જાણ જોશી જાણતાં છતાં, રંગભેર શીદને રંડાય. ભ૦ ૩ રામચંદ્રજી જાણતાં છતાં, વનમાં શીદને જાય; સતી સીતાને કલંક આવ્યું, ત્યારે સવણ રણમાં રોલાય. ભ૦ ૪ અર્જુન - ભીમ- નકુલ --સહદેવ, રાજા ધર્મી કહેવાય; પાંચ પાંડવ જાણતાં છતાં, દ્રૌપદી શીદને લુંટાય ? ભ૦ ૫ ચંદનબાળા ચૌટે વેચાણી, રાખ્યા છે મૂળાને ઘેર; હાથે પગે બેડી ડસકલાં એમને, રાખ્યાં છે ગુપ્ત ભંડાર ભ૦ ૬ સતી સુભદ્રાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી છે આળ; જીવાએ કરી તરણું કાઢ્યું ત્યારે મુનિને કપાળે ટીલું થાય ભ૦ ૦ સતી અંજનાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી છે આળ; માબાપે પણ પાણી ન પાયુ કાઢ્યા છે ઉજ્જડ વનવાસ ભ૦ ૮ હીરવિજય ગુરુ હીરલો, લઘિવિજય ગુણ ગાય; માણેકવિજય ગુર ઇમ ભણે, તમે સાંભળી લેજો સાર. ભ૦ ૯ For Private And Personal Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૨ મનુષ્યભવની સજઝાચો મનુષ્ય ભવનું ટાણું રે, કાલે વહી જશે રે, અરિહંતના ગુણ ગાવો નર નાર; રત્ન ચિંતામણિ આવ્યો હાથમાં રે, ભગવંતના ગુણ ગાવો નર નાર. ૧ બળદ થઈને ચીલાએ ચાલશો રે, ચઢશો વળી ચોરાશીની ચાલ; ચોકડું બાંધીને ઘાણીએ ફેરવશે રે, ઉપર બેસી મૂરખ દેશે માર. ૨ કૂતરા થઈને ઘર ઘર ભટકશો રે, ઘરમાં નહીં પેસવા દે કોય; કાનમાં કીડા રે પડશે અતિ ઘણાં રે, ઉપર પડશે લાકડીઓના માર. ૩ ગધેડા થઈને ગલીઓમાં ભટકશો રે, ઉપાડશો અણતોલ ભાર; ઉકરડાની ઓથે રે જઇને ભૂકશો રે, સાંજ પડે ધણી ન લીએ સંભાળ. ૪ ભુંડ થઇને પાદર ભટકશો રે, કરશો વળી અશુચિ આહાર; નજરે દીઠા રે કોઈને નવિ ગમો રે, ઉપર પડશે પત્થરના પ્રહાર. ૫ ઊંટ થઈને બોજો ઉપાડશો રે, ચરશો વળી કાંટા ને કંથાર; હાથને હડશેલે ઘર ભેગા થાશો રે, ઉપર પડશે પાટુના પ્રહાર. ૬ ઘોડા થઈને ગાડીઓ ખેંચશો રે, ઉપર પડશે ચાબૂકના પ્રહાર; ચોકડું બાંધીને ઉપર બેસશે રે, રાયજાદા થઈ અસવાર. ૭ ઝાડ થઈને વનમાં ધૃજશો રે, સહેશો વળી તડકોને ટાઢ; ડાળે ને પાંદડે પંખી માળા ઘાલશે રે, ઉપર પડશે કુહાડાના ઘા. ૮ ઉત્તમ નરભવ ફરી ફરી આતમા રે, મેળવવો અતિ મુશ્કેલ; હીરવિજયની એણી પેરે શિખડી રે, તમે સાંભળો અમૃત વેલ. ૯ (૧૧૩ ઉપદેશની સઝાયો વૃથા કરે તું ગુમાન મનવા, વૃથા કરે તું ગુમાન; ઇન્દ્ર ચન્દ્ર ચક્રી મહારાજ, મળ્યા માટીમાં જાણ, આગમાં ખાખ થશે તુજ કાચા, જાણે એકલડી જાણ. મનવા૧ For Private And Personal Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુડ કપટ કરી જિંદગી કાઢી, મિથ્યા કરે અભિમાન, કાળરાજાની ફાળ જ્યાં પડશે, બનીશ તું બેભાન મનવા... ૨ ચંચળ લક્ષ્મી ચંચળ આયુ, જાય પલકમાં પ્રાણ, લટપટ ખટપટ સઘળું છોડી, ભજી લેને ભગવાન, મનવા૩ વિષચ કષાયના પાસમાં પડીચો, ભૂલી ગયો તું ભાન, નરક નિગોદમાં રુળી રઝળી, પામ્યો તું દુઃખ અમાન. મનવા. ૪ લાખ ચોરાશિ ચોનિ ભટક્યોં, ભટક્યોં તું ભવરાન, મહા પુજે માનવ ભવ લાધ્યો, સમજ સમજ ઇન્સાન. મનવા. ૫ પ્રિયતમ પુત્રો પ્રિયતમાં નારી, સ્વારથના સહુ જાન, એકલો આવ્યો એકલો જાશે, તારૂ તે ફોઈ ના માન. મનવા. ૬ અક્કડ થઈને ફક્કડ ફરતો, કરતો ન કાંઈ દાન, ચોરી દારીને પરનિંદામાં, સદા રહો મસ્તાન. મનવા૦ ૦ આશા મોટી મોટી રાખે, ચાહે તું દેવવિમાન, કર્મરાજા જો કોપે ચડશે, કરી દેશે હેરાન. મનવા. ૮ હાટ હવેલીને માણેક મોતી ક્ષણમાં વિનાશી જાણ, લાડી વાડી, ગાડીને મોજ, મૂકી જાવું છે સ્મશાન. મનવા. ૯ દાન શિયળ તપ ભાવના ભાવો, કરવા જિનગુણ ગાન, અમી સમી જિનવાણી જાણી, કરો ઘુટ ઘુંટ પાન. મનવા. ૧૦ વિતરાગનું શાસન પામ્યો, જ્ઞાનમાં બન ગુલતાન, અધ્યાતમમાં મસ્ત બનેથી, શિવપુરીમાં પ્રચાણ મનવા. ૧૧ અનંત ચતુષ્ટ કેરો ખજાનો, તેને તું લે પિછાન, અધ્યાતમ નયનોને ખોલી દે તું, પ્રગટે જ્ઞાન નિધાન. મનવા. ૧૨ For Private And Personal Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૪ ઉપદેશની સઝાયો (રાગ - સગુ તારૂં કોણ સાચું રે) ચેતે તો ચેતાવું તને રે, પામર પ્રાણી, તારે હાથે વપરાશે, તેટલુ જ તારું થાશે બીજું તો બીજાને જાશે રે, પા. ૧ સજી ઘરબાર સારું મિથ્યા કહે છે મારું મારું તેમાં નથી કહ્યું તારું રે. પા. ૨ માખીએ મધ ભેળું કીધું ન ખાવું ન ખાવા દીધું લૂંટનારે લૂંટી લીધું રે. પા૦ ૩ ખંખેરીને હાથ ખાલી, ઓચીંતુ જવું છે ચાલી, કરે માથાફોડ ઠાલી રે. પા. ૪ શાહુકારીમાં સવાયો, લાખોપતિ તું લેખાયો, કહે સાચું શું કમાયો રે ? પાપ કમાયો તું માલ કેવો, તારી સાથે આવે એવો, કરજે તપાસ એવો રે. પા. ૬ હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી, તારી મૂડી થાશે તાજી રે. પાત્ર હાથમાંથી બાજી જાશે, પછીથી પસ્તાવો થાશે, કશું ન કરી શકાશે રે. પા. ૮ ખોળામાંથી ધન ખોયું, ધૂળથી કપાળ ધોયું, જાણપણું તારું જોયું રે.પા. ૯ ૧૧૫ વણઝારાની સઝાચો નરભવ નગર સોહામણું વણઝારા રે, ........... પામીને કરજે વ્યાપાર અહો મોરાં નાચક રે. સત્તાવન સંવર તણી વ૦, પોઠી ભરજે ઉદાર અહો- ૧ શુભ પરિણામ વિચિત્રતા વ૦, કરીયાણાં બહુ મૂલ; અહો. મોક્ષ નગર જાવા ભણી વ૦, કરજે ચિત્ત અનુકુલ. અહો૦ ૨ ક્રોધ દાવાનલ ઓલવી વ૦, માન વિષમ ગિરિરાજ; અહો૦ ઓલંઘજે હળવે કરી વ... સાવધાન કરજે કાજ. અહો. ૩ વંશજાલ માયા તણી વ૦, નવિ કરજે વિશ્રામ; અહો૦ ખાડી મનોરથ ભટ તણી વ૦ પૂરણનું નહીં કામ. અહો. ૪ રાગદ્વેષ દોય ચોરટા વ૦ વાટમાં કરશે હેરાન; અહો વિવિધ વીર્ય ઉલ્લાસથી વ૦ તુ હણજે તસ સ્થાન અહો. ૫ For Private And Personal Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ સવિ વિઘન વિદારીને વ૦, પહોંચજે શિવપુરવાસ; અહો ક્ષય ઉપશમ જે ભાવના વ૦, પોઠી ભર્ચા ગુણરાશ. અહો- ૬ ક્ષાયિક ભાવે તે શાશે વ૦ લાભ હોશે તે અપાર; અહો. ઉત્તમ વણજ જે એમ કરે વ૦ પદ્મ નમે વારંવાર. અહો૦ ૦ (૧૧૦ મનુષ્યભવ દુર્લભતાની સાય (રાગ-વીર સિંદ જગત ઉપકારી) પૂરવ પુણ્ય ઉદય કરી ચેતન, નીકા નરભાવ પાયા હૈ. પૂ૦ દીનાનાથ દયાલ દયાનિધિ, દુર્લભ અધિક બતાયા હૈ દશ દૃષ્ટાંતે દોહિલો જાડું, ઉત્તરાધ્યયને ગાયા હૈ. પૂ૦ ૧ અવસર પાકે વિષય રસ રાચત, તે તો મૂટ કહાયા હે; કાગ ઉડાવણ કાજ વિપ્ર ન્યું, ડાર મણિ પછતાયા હૈ. પૂ૦ ૨ નદી ઘોળ પાષાણ ન્યાય કર, અર્ધવાટ તું આયા હૈ; અર્ધ સુગમ આગલા રહી તિનકું, જિન કહું મોહ ઘટાચા હૈ. પૂ૦ ૩ ચેતન ચાર ગતિમાં નિગ્ધ, મોક્ષ દ્વાર એ કાચા હૈ; કરત કામના સુર પણ ચાકિ, જિનકો અનર્ગલ માયા હૈ. પૂ૦ ૪ રોહણગિરિ જિમ રતન ખાણ તિમ, ગુણ સત્ ચામું સમાયા હૈ મહિમા મુખથી વરણત જાફિ, સુરપતિ મન શંકાચા હૈ. પૂ૦ ૫ કલ્પવૃક્ષ સમ સંચમ કેરી, અતિ શીતલ જિહાં છાયા હે; ચરણ કરણ ગુણધરત મહામુનિ, મધુકર મન લોભાયા હૈ પૂ૦ ૬ ચા તન વિનુ તિહું કાલ કહો કિણ, સચ્ચા સુખ નીપજાયા હૈ અવસર પાય ન ચૂક ચિદાનંદ, સદ્ગર ચોં બતલાયા હૈ. પૂછે ૧૧૦ ઉપદેશની સઝાયો તેને સંસાર સુખ કેમ સાંભરે રે લોલ, દુઃખ વિસર્યો શું ગર્ભવાસ જો; નવ માસ રહ્યો તું માને ઉદરે રે લોલ, મળ મૂત્ર અશુચિ વિશરામ જો. ૧ For Private And Personal Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિહાં હવા પાણી નહિ સંચરે રે લોલ, નહિ સેજ તલાઈ પલંગ જો; તિહાં લટકી રહ્યો ઉંઘે શિરે રે લોલ, દુઃખ સહત અપાર અનંત . ૨ ઉઠ" કોડી સૂઈ તાતી કરી રે લોલ, સમ કાળે ચાંપે કોચ રાય જો; તેથી અષ્ટગણું તિહાં કને રે લોલ, દુખ સહેતાં વિચાર તે થાય જો. ૩ હવે પ્રસવે જો મુજને માવડી રે લોલ, તો કરું હું તપ જપ ધ્યાન જો; હવે એવું સદા જિનધર્મને રે લોલ, મૂકું કુગરનો સંગ અજ્ઞાન છે. ૪ જ્યારે જન્મ્યો ત્યારે ભૂલી ગયો રે લોલ, ઉઆં ઉઆં રહ્યો ઇમ કહેવાય જો; તિહાં લાગી લાલચ રમવા તણી રે લોલ, આયુ અંજલી જળ સમ જાય જો. ૫ | ઇમ બાળક વચ રમતાં ગઈ રે લોલ, થયો ચોવને મકરધ્વજ સહાય જો; ચિત્ત લાગ્યો તદા રમણી સુખે રે લોલ, પુત્ર પૌત્ર દેખી હરખાય જો. ૬ થઇ ચિંતા વિવાહ વાજમ તણી રે લોલ, ધન કારણે ધાવે દેશોદેશ જો; પુણ્યહીણો થઈ પામે નહિ રે લોલ, ચિંતે ચોરી કરું કે લૂંટું દેશ જો. ૭ | ગયું સેવન આવી જરા ડાકણી રે લોલ દૂજે કર પગ શિર ને શરીર જો; ઘરે કહ્યું કોઈ માને નહિ રે લોલ, પડ્યો કરે પોકાર નહિ ધીર જો. ૮ ઇમ કાળ અનંતો વહી ગયો રે લોલ, અબ ચેત મૂરખ સરદાર જો; આવો જોગ મળવો મુશ્કેલ છે રે લોલ, એવો શ્રી જિન શિવ સંકેત જો. ૯ કવિ દાસ કહે મુજ સાહિબા રે લોલ, ફૂડો કપટી કુશીલ શિર મોડ જો; મેં તો દીઠો નહિ કોઈ દેશમાં રે લોલ, મોટો ધર્મનો ઠગ ઠાકોર જો. ૧૦ મુનિ તત્ત્વસાગરના પસાથી રે લોલ, ધર્મધ્યાને થયો ઉજમાળ જો; સંઘ સેવા કરે શાંતિનાથની રે લોલ, તેથી મંગળ માળ વરતાય જો. ૧૧ ઓગણીસે ત્રીશ અષાઢની રે લોલ, શુદ એકમને બુધવાર જો; પ્રભુ કરો કૃપા કવિદાસ પર રે લોલ, ઘનઘાતીયા ચાર નિવાર છે. ૧૨ ૧ સાડાત્રણ For Private And Personal Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ રત્ન ચિતામણીની સઝાયો આ ભવ રત્ન ચિંતામણી સરિખો, વારોવાર ન મળશે જી; ચેતી શકે તો ચેતજે જીવડા, આવો સમય નહીં મળશે જી. આ૦ ૧ ચાર ગતિ ચોરાશી યોનિ, તેમાં તું ભમી આવ્યો છે; પુણ્ય સંયોગે સ્વપ્નની સંગતે, માનવનો ભવ પાયો જી, આ૦ ૨ વહેલો થા તું વહેલો જીવડા, લે જિનવરનું નામ જી; કુગુરુ કુદેવ કુધર્મને છંડી, કીજે આતમ કાજ જી. આ૦ ૩ જેમ કઠિયારે ચિંતામણી લાધો, પુણ્ય તણે સંયોગ જી; કાંકરાની પરે નાંખી દીધો, ફરી નહીં મળવા જોગ જી. આ૦ ૪ તેહની વચ્ચે તું બેઠો જીવડા, કાળ આહેડી નિકાશે જી; એક કાળે તું આવ્યો જીવડા, એક કાળે તું જાશે જી. આ૦ ૫ ધન્ય સાધુ જે સંયમ પાળે, સુધો મારગ દાખે છે; સાચું નાણું ગાંઠે બાંધે, ખોટે દૃષ્ટિ ન રાખે છે. આ૦ ૬ માતા પિતા દારા સુત બાંધવ, બહુવિધમાં વિરતી જોડે જી; તે માંહેથી જો કાજ સરે તો, સાધુ ઘર કેમ છોડે છે ? આ૦ છે. માયા મમતા વિષય સહ ઠંડી, સંવર ક્ષમા એક કીજે જી; ગુરુ ઉપદેશ સદા સુખકારી, સુણી અમૃતરસ પીજે જી. આ૦ ૮ જેમ અંજલીમાં નીર ભરાણું, ક્ષણ ક્ષણ ઓછું થાય છે; ઘડી ઘડીએ ઘડીયાળા વાજે, ક્ષણ લાખેણી જાય છે. આ૦ ૯ સામાચિક મન શુદ્ધ કીજે, શિવરમણી ફળ પામીજે જી; માનવભવ મુક્તિનો કામી, તેમાં ભરોશો શાનો લીજે જી? આo૧૦ દેવગર તમે દ્રઢ કરી ધારો, સમકિત શુદ્ધ આરાધો જી; છક્કાય જીવની રક્ષા કરીને, મુક્તિનો પંથ જ સાધો જી. આ૦ ૧૧ - કાકા જ For Private And Personal Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હૈડા ભીતર સમતા રાખો, જન્મ ફરી નવિ મળશે જી; કાયર તો કાદવમાં ખંતા, શૂરા પાર ઉતરશે જી. આ૦ ૧૨ ગુર કંચન ગુરુ હીરા સરિખા, ગુરુ જ્ઞાનના દરિયા જી; કહે અભય સદ્ગ, ઉપદેશે, જીવ અનંતા તરીયા જી. આ૦ ૧૩ ( ૧૧૯ સ્ત્રીને શિખામણની સજઝાય) નાથ કહે તું સુણને નારી, શિખામણ છે સારી જી; વચન તે સઘલાં વીણી લેશે, તેહના કારજ સરશે, શાણી થઈએ જી. ૧ જાત્રા જાગરણ ને વિવાહમાં, માતા સાથે રહીએ જી; સાસરિયામાં જળ ભરવાને, સાસુ સાથે જઇએ. શાહ ૨ દિશા અંધારી ને એકલડાં, માર્ગમાં નવિ જઇએ જી; એકલી જાણી આળ ચઢાવે, એવું શાને કરીએ. શા. ૩ વ્હાણામાં બૅલેરા ઉઠી, ઘરનો ધંધો કરીએ જી; નણંદ જેઠાણી પાસે જઇને, સુખ દુઃખ વાત ન કરીએ. શા. ૪ ચોકમાં ચતુરાઈએ રહીએ, રાંધતા નવિ રમીએ જી; સહુકો'ને પ્રસાદ કરાવી, પાછલ પોતે જમીએ. શા. ૫ ગાંઠે પહેરી ઘરમાં રહીએ, બહાર પગ નવિ ભરીએ જી; સસરા-જેઠની લાજ કરીને, હોં આગળથી ખસીએ. શા૦ ૬ છૂટે કેશે શિર ઉઘાડે, આંગણામાં નવિ જઇએ જી; પુરુષ તણો પડછાયો દેખી, હોં આગળ નવિ રહીએ. શાવે છે એકાંતે દિયરીચા સાથે, હાથે ન તાળી લઈએ જી; પ્રેમ તણી જો વાત કરે તો, હોં આગળથી ખસીયે. શા. ૮ આભરણ પહેરી અંગ શોભાવી, હાથે દર્પણ ન લઈએ જી; પિયુડો જો પરદેશ સિધાવે તો, કાજળ રેખ ન દઇએ. શા. ૯ For Private And Personal Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિયુડા સાથે ક્રોધ ન કરીએ, રિસાયેલા નવિ રહીચે જી; છે ચાં-છોરૂ-છોકરડાંને, તાડન કદીય ન કરીયે. શા. ૧૦ ઉજજડ મંદિરમાંહિ ક્યારે, એકલડાં નવિ જઇએ ; એકલી જાણી આળ ચઢાવે, એવું શાને સહીએ. શા. ૧૧ ફિરિયલ નારીનો સંગ ન કરીએ, તસ સંગે નવ ફરીયે જી; મારગ જાતાં વિચાર કરીને, ઊંડો પાવ ન ધરીએ. શા. ૧૨ ઉદયરત્ન વાચક એમ બોલે, જે નરનારી ભણશે જી; તેહના પાતક પૂરે ટળશે, મુક્તિપુરીમાં જઇ મળશે. શા. ૧૩ ૧ લજ્જા વિનાની (૧૨૦ ઉત્તમ મનોરથની સજઝાય ધન ધન તે દિન ક્યારે આવશે, જપશું જિનવર નામ; કર્મ ખપાવી રે જે થયા કેવળી, કરશું તાસ પ્રણામ. ધન- ૧ મન વચ કાયા રે આપણા વશ કરી, લેશું સંયમ યોગ, સમતા ધરશું રે સંચમ ચોગમાં, રહેશું ઝંડી રે ભોગ. ધન૦ ૨ વિનય વૈયાવચ્ચ ગુરુ ચરણે કરી, કરશું જ્ઞાન અભ્યાસ; પ્રવચન માતા રે આઠે આદરી, ચાલશું પંથ વિકાસ. ધન૩ પરિગ્રહ વસતી રે વસ્ત્ર ને પાત્રમાં, આડંબર અહંકાર; મૂકી મમતા રે લોકની વાંછના, પાલશું શુદ્ધ આચાર. ધન- ૪ તપ તપી દુર્લભ દેહ કસી ઘણું, સહીશું શીત ને તાપ; પુદ્ગલ પરિણતિ રંગ નિવારીને, રમશું નિજગુણ આપ. ધન પ સસલા સાબર મૃગને રોઝડા, સુંઘે તનુ મુખ નાસ; ખોળે મસ્તક મૂકી ઊંઘસે, આણી મન વિશ્વાસ. ધન ૬ પદ્માસન ઘરી નિશ્વળ બેસશું, ધરશું આતમ ધ્યાન; ગુણઠાણાની રે શ્રેણી ચઢી કરી, સાધશું મોક્ષનું ઠામ. ધન છે For Private And Personal Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી સંલેખણ અણસણ આદરી, યોનિ ચોરાશી રે લાખ; મિચ્છામિ દુક્કડં સર્વ જીવો પ્રતિ, દઇશું સદ્ગર સાખ. ધન- ૮ મોટા મુનિવર આગે જે હુઆ, સમરી તસ અવદાત; પરિષહ સહશે રે ધીરપણું ધરી, કરશું કર્મનો ધાત. ધન ૯ વાઘર વીંટી રે ડોળા નીસર્યા, ધન્ય મેતારજ સાધુ બંધક શિષ્યો રે ઘાણી પીલીચા, રાખી સમતા અગાધ. ધન ૧૦ માથે પાળી ફરી સગડી ભરી, ભરીયાં માંહી અંગાર; ગજસુકુમાલે રે શીર બળતું રહ્યું તે પામ્યા ભવ પાર. ધન ૧૧ સિંહ તણી પરે સામા ચાલીચા, સુકોશલ મુનીરાય; વિરૂઇ વાઘણ ધસતી ખાવા, વોસિરાવી નિજ કાય. ધન૦ ૧૨ દેવ પરીક્ષા રે કરતાં વળી વળી, ચક્રી સનત કુમાર; રોગે પીડિવો રે વરસ તે સાતસે, ન કરી દેહની સાર. ધન૧૩ નિશદિન એહવી રે ભાવના ભાવતા, સરે નિજ આતમકાજ; મુનિવિજય બુધ બોલે પ્રેમશું, ભાવના ભવોદધિ જહાજ. ધન ૧૪ ૧૨૧ સટોડીયાની સઝાયો સુણ સટોડીયા ! સટ્ટાના કુસંગે બટ્ટો લાગશે તજ ટેવ બુરી, બાવળીયો વાવ્યાથી શૂળો લાગશે એ ધંધો પાપી પાકો છે, એ જુગારનો પણ કાકો છે, એ ફોગટ ફાંફાનો ફાંકો છે. સુણ૦ ૧ છે દ્વાર દુરાચારી જનનું ભક્ષણ કરતું કીર્તિ ધનનું રક્ષણ નવ રહેતું તન મનનું સુણ૦ ૨ વ્યવહાર નથી જગમાં એનો, વિશ્વાસ ન કરે કોઈ એનો, ચિંતાતુર રહે જીવડો જેનો... સુણ૦ ૩ For Private And Personal Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાંદી પેટી ને જેટાનો, ધંધો એ મોટો ટોટાનો, છે દોરી લોટાનો.. સુણ૦ ૪ સજ્જન કો સંગ નહિ કરતું, ચકડોલ સમું રે મન ફરતું, મળતા સંગી ત્યાં મન ઠરતું.. સુણ૦ ૫ એ વગર મહેનતના ધંધાથી, તારાજ થયા લક્ષાધિપતિ, મડદાં ને ખાંપણ મળતું નથી... સુણ૦ ૬ પળમાં ધનવાન બને તું તો, પળ એક પછી આંસુ લૂછતો, ઢીલા લમણે દેખ્યો સૂતો રે..સુણ૦ o મીઠો એ મારગ લાગ્યાથી, બકરી સમ બન્યા બહુ હાથી, ભીખ માંગીને ભાગ્યા ત્યાંથી... સુણ૦ ૮ ઘરબાર ઘરેણાને મેલી, ખત લખી આપે જુગટું ખેલી, બૈરી બાળકનો કુણ બેલી... સુણ૦ ૯ વ્યસનો વધશે એથી ઝાઝા, નિજ કુળ તણી જાશે માઝા, ફીટકાર તણાં વાગે વાજાં... સુણ૦ ૧૦ છે સટ્ટામાંથી પાપ અતિ, મૃત્યુથી પામે માઠી ગતિ, નરકાદિક પણ સંઘરતું નથી... સુણ૦ ૧૧ ઉદયરત્ન શીખ ધરજો સારી, તજ સટ્ટાને શત્રુ ધારી, હારી બેઠા કેઈ જખ મારી... સુણ૦ ૧૨ ૧૨૨ અનુભવની સજઝાયો અનુભવિયાના ભવિયા રે. જાગીને જોજે; આગળ સુખ છે કેવા રે, જીવો તે જોજો. ૧ બાલપણે ધર્મ ન જાણ્યો રે, તે રમતાં ખોયો; જોબન મેં મદ માતો રે, વિષયમાં મોહ્યો. ૨ ધર્મની વાત ન જાણી રે ખોટી લાગી માયા જોબન જાશે જરા આવશે રે ત્યારે કંપશે રે કાયા. ૩ મોહ માયામાં માગ્યો રે, સમક્તિ કિમ વરશે; ક્રોધ વ્યાપ્યો સબલો રે, બોલતો નવિ ખલસે. ૪ For Private And Personal Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનને કાજે ધમમસતો રે, હિંડે હલતો ,; પાસે પૈસા પુર છે રે, ધર્મ નથી કરતો. ૫ નેત્ર ને નાસિકા ગળશે રે, વળી વળશો વાંકા; બોલ્યું કોઈ ન માનશે રે, ત્યારે પડશો ઝાંખા. ૬ દાંત પડીયા મુખ ખાલી રે, ત્યારે કેને કહેશો; ધર્મની વાત ન જાણી રે, પ્રભુજીને કેમ મલશો. ૭ ઉંબર ડુંગર થાશે રે, ગોળી થાશે ગંગા; પ્રભુજીનું નામ સંભારો રે, હોવે જિમ રંગા. ૮ શેરી પર શેરી થાશે રે, ત્યારે બેસી રહેશો; લોભ ને લલુતા વધશે રે, બેઠાં ક્ય-ક્ય કરશો. ૯ દિકરડાની વહુરો રે, રીસડીએ બળશે; એ ઘરડા ઘરમાંથી રે, કે દહાડે ટળશે. ૧૦ પીપળ પાન ખરંતા રે, હસતી કુંપળીયા; અમ વીતી તુમ વીતશે રે, ધીરી બાપડીયા. ૧૧ રાવણ સરીખા રાજવી રે, ગયા જનમારો ખોતાં; પાપી હાથ ઘસતાં રે, જાણે જન્મ્યા નોતા. ૧૨ ધન તે જહાં તિહાં વેરી રે, એકાકી જાવું લોભ ને લલુતા મૂકી રે, અરિહંતને ધ્યાવો. ૧૩ શિવરમણી સુખ ચાખો રે, અનુભવનો મેવો; ચેતવું હોય તો ચેતજો રે, સંસાર છે એવો. ૧૪ કવિ ઋષભની શીખડી રે, હૃદયમાં ધારો; જીતી બાજી હાથથી રે, તમે કેમ વિસારો. ૧૫ ૧૨૩ ઉપદેશની સઝાયો આપે આપ સદા સમજાવે, મનમાં દુઃખ મત પાવો રે કોઈ કીસીકે કામ ન આવે, આપ કિયા ફલ પાવે રે આપે ૧ જિમ પંખી તરુએ મિલી આવે, રચણી બીતે જાવે રે જિમ તીરથ મેલી સાથી સંઘો, કરી કરી નિજ ઘર જાવે રે... આપે ૨ આપ થકી જે કર્તવ્ય હુવા, ભોગવે તે એકીલો રે, માહરું મારું કરતો અહોનિશ, મુઢપણે હોય ઘેલો રે... આપે ૩ સ્થિર નહી એ સંસારી પ્રાણી, તન ધન યોવન વાન રે જિમ સંધ્યા વાદળના રંગ, જિમ ચંચળ ગજ કાન રે... આપે ૪ એમ જાણી તમે ધર્મ આરાધો, આપે આપ સખા હો રે જ્ઞાન વિમલ પ્રભુને ચિત્ત ધ્યાવો, જિમ શિવસુખ તમે પાવો રે.આપે છે For Private And Personal Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ફર્મના વિપાકની સઝાયો | (૧૨૪ કર્મ વિડંબનાની સઝાય) સુખ દુઃખ સરજ્યા પામીએ રે, આપદ સંપદ હોય; લીલા દેખી પરતણી રે, રોષ મ ધરજે કોચ રે; પ્રાણી ! મન ન આણો વિખવાદ, એતો કર્મ તણો પ્રસાદ રે. પ્રા. ૧ ફળને આહારે જીવીયા રે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયો રે, કર્મ તણા એ ફામ રે. પ્રા. ૨ નીર પાખે વન એકલો રે, મરણ પામ્યો મુકુંદ નીચ તણે ઘર જળ વહ્યો રે, શીર ધરી હરિશ્ચંદ્ર રે. પ્રા. ૩ નળે દમયંતી પરહરી રે, રાત્રિ સમય વનમાંય; નામ- ઠામ - ફૂળ ગોપવી રે, નળે નિરવાહો કાળ રે. પ્રા. ૪ રૂપ અધિક જગ જાણીએ રે, ચક્રી સનત કુમાર; વરસ સાતશે ભોગવી રે, વેદના સાત પ્રકાર રે. પ્રા. ૫ રૂપે વળી સૂર સારીખા રે, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડ્યા રે, પામ્યા દુઃખ અપાર રે. પ્રા. ૬ સુરનર જસ સેવા કરે રે, ત્રિભુવન પતિ વિખ્યાત; તે પણ કમેં વિટંબીચા રે, તો માણસ કઈ માત રે. પ્રા. ૦ દોષ ન દીજે કેહને રે, કર્મ વિડંબણહાર; દાન મુનિ કહે જીવને રે, ધર્મ સદા સુખકાર રે. પ્રા. ૮ (૧૨૫ આઠ કર્મની સઝાયો (રાગ - દ્વારાપુરીનો નેમ રાજીયો...) પ્રભુજી મારા કર્મો લાગ્યાં છે મારા કડલે; ઘડીએ ઘડીએ આતમરામ મંઝાય રે, પ્રભુજી મારા... ૧ For Private And Personal Use Only Page #579 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનાવરણીએ જ્ઞાન રોકીયું દર્શનાવરણીયે રોક્યો છે દર્શનનો પ્રવાહ રે. પ્ર. ૨ વેદની કર્મે વેદના મોકલી, મોહનીય કર્મે ખવરાવ્યો રે માર રે. પ્ર. ૩ આયુ કર્મે રે તાણી બાંધીચો, નામ કર્મે નચાવ્યો છે નાચ રે. પ્ર. ૪ ગોત્ર કર્મે બહુ રઝળાવીઓ, અંતરાચ કર્મે આડો વાળ્યો આંક રે. પ્ર૦ ૫ આઠે કર્મોનો રાજા મોહ છે, મુંઝવી મારે ચોવીસે કલાક રે. પ્ર. ૬ આઠે કર્મોને જે જીતશે, તેનો હોશે મુક્તિપુરીમાં વાસ રે. પ્ર. ૮ હીરવિજય ગુરુ હીરલો, સ્નેહી રત્નવિજય ગુણ ગાય રે. પ્ર. ૯ (૧૨૬ શ્રી કર્મ પચ્ચીસીની સઝાયો (રાગ-આતમ ધ્યાનથી રે સંતો) દેવ દાનવ તીર્થંકર ગણધર, હરિહર નરવર સબળા; કર્મસંયોગે સુખદુ:ખ પામ્યા, સબળા હવા મહા નબળા રે. પ્રાણી ! કર્મ સમો નહીં કોઈ,.............. કિધા કર્મ વિના ભોગવીઆ, છૂટકબારો ન હોય રે. પ્રાણી. ૧ આદીશ્વરને અંતરાયે વિંટળ્યો, વરસ દિવસ રહ્યા ભૂખે; વીરને બાર વરસ દુખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કૂખે રે. પ્રાણી- ૨ સાઠ સહસ સુત એક દિન મૂવા, સુરા સામંત જેસા; સગર હુશે મહા પુત્રે દુઃખીચો, કર્મતણા ફલ ઐસા રે. પ્રાણી. ૩ બત્રીસ સહસ દેશનો સાહિબ, ચક્રી સનતકુમાર; સોલ રોગ શરીરે ઉપન્યા, કરમે કીધો તસ ખૂવાર રે. પ્રાણી ૪ સુભૂમ નામે આઠમો ચક્રી, કર્મે સાયર નાખ્યો; સોલ સહસ યક્ષે ઉભા દીઠો, પણ કિણહી નવિ રાખ્યો રે. પ્રાણી ૫ બ્રહ્મદા નામે બારમો ચક્રી, કમેં કીધો આંધો; એમ જાણી પ્રાણી વિણ કામે, કોઈ કરમ મત બાંધો રે. પ્રાણી. ૬ For Private And Personal Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીશ ભુજા દશ મસ્તક હુંતા, લક્ષ્મણે રાવણ માર્યો; એકલડે જગ સહુને જીત્યો, કર્મથી તે પણ હાર્યો રે. પ્રાણી છે લક્ષ્મણ રામ મહાબલવંતા, વળી સત્યવતી સીતા; બાર વરસ લગે વનમાંહે ભમીયા, વિતક તસ બહુ વિત્યા રે. પ્રાણી૮ છપ્પન્ન કોડી જાદવનો સાહિબ, કૃષ્ણ મહાબળી જાણી; અટવીમાંહિ એકલડો મૂવો, વલવલતો વિણ પાણી રે. પ્રાણી ૯ પાંડવ પાંચ મહા ઝુઝારા, હારી દ્રૌપદી નારી; બાર વરસ લગે વન દુઃખ દીઠાં, ભમિયાં જેમ ભિખારી રે. પ્રાણીઓ ૧૦ સતિય શિરોમણી દ્રૌપદી કહીએ, પાંચ પુરુષની નારી; સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું, પામી પંચ ભરતાર રે. પ્રાણી ૧૧ કમેં હલકો કીધો હરિશ્ચંદ્રને, વેચી સુતારા રાણી; બાર વરસ લગે માથે આપ્યું, ડુંબ તણે ઘર પાણી રે. પ્રાણીઓ ૧૨ દધિવાહન રાજાની બેટી. ચારૂ ચંદન બાળા; ચપદની પેરે ચૌટે વેચાણી, કર્મતણાં એ ચાળા રે. પ્રાણી. ૧૩ સમકિતધારી શ્રેણિક રાજા, બેટે બાંયો મૂશકે; ધર્મી નરપતિ કમેં દબાણા, કર્મથી જોર ન કિસકા રે.પ્રાણી૧૪ ઇશ્વર દેવને પાર્વતી રાણી, કત પુરુષ કહેવાય; અહોનિશ શ્મશાન માંહે વાસો, ભિક્ષા ભોજન ખાય રે. પ્રાણી- ૧૫ સહસ કિરણ સૂરજ પ્રતાપી, રાત દિવસ રહે ભમતો;; સોલ કલા શશહર જગ ચાવો, દિન દિન જાએ ઘટતો રે. પ્રાણી૧૬ નળરાજા પણ જુગટે રમતાં, અરણ ગરથ રાજ્ય હાર્યો; બાર વરસ લગે વન દુઃખ દીઠા, તેને પણ કમેં જમાડ્યો રે. પ્રાણી. ૧૦ સુદર્શનને શૂળીએ દીધો, મુંજ રાજે માગી ભીખ; તમસ ગુફા મુખ કોણીક બળીયો, માની ન કોઈની શિખ રે. પ્રાણી૧૮ For Private And Personal Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગજસુકુમાલ શીર સગડી મૂકી, સોમિલે બાળ્યું શિશ; મેતારક મુનિ વાઘરે વીંટાણા, ક્ષણ ન આણી રીશ રે. પ્રાણી. ૧૯ પાંચસે સાધુ ઘાણીમાં પીલ્યા, રોષ ન આયો લગાર; પૂર્વ કર્મે કંટણબષિને, ષટ્યાસ ન મળ્યો આહાર રે. પ્રાણી૨૦ ચૌદ પૂર્વધર કર્મ તણે વશ, પડીયા નિગોદ મોઝાર; આદ્રકુમારને નંદીષણે, ફરી વાસ્સો ઘરવાસ રે. પ્રાણી. ૨૧ કલાવતીના કર છેદાણાં, સુભદ્રા પામી કલંક; મહાબળ મુનિનું ગાત્ર પ્રજાળ્યું, કર્મતણા એ વંક રે. પ્રાણી. ૨૨ દ્રૌપદી હેતે પદ્મનાભનું, ફોડ્યું કૃષ્ણ કામ; વીરના કાને ખીલા ઠોકાણા, પગે રાંધી ખીર તામ રે. પ્રાણી- ૨૩ કર્મથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ મોઝાર; મેરૂશિખર ઉપર ચઢે પણ, કર્મ ન મૂકે લગાર રે પ્રાણી. ૨૪ એહવા કર્મ જીત્યાં નરનારી, પહોંચ્યા શિવપુર કામ; પ્રભાતે ઉઠી નિત્ય નિત્ય વંદો, ભક્તિએ તેહના પાચ રે. પ્રાણી. ર૫ એમ અનેક નાર ખંડક્યા કમેં, ભલ ભલેરા જેસા; ત્રષિ હર્ષ કર જોડીને કહે, નમો નમો કર્મ મહારાજ રે પ્રાણી- ૨૬ ૧૨૦ નરકદુઃખની સઝાયો . (રાગ-સુણો ચંદાજી) સુણ ગોયમજી, વીર પચંપે નરક તણી દુઃખ વાર્તા પરનારી સંગત જે કરતા, વળી પાપ થકી પણ નહી ડરતાં, જમરાયની શંકા નવિ ધરતાં, સુણ૦ ૧ હે શ્રોતાજનો, નરકનાં દુઃખ સુણતા હૈયા થરથરે; હે ગુણવંતા, વીરવાણી સાંભળી ધર્મખજાનો ભરો, For Private And Personal Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોહની પૂતળીને તપાવે છે, અતિ અગ્નિમય બનાવે છે; તસ આલિંગન દેવરાવે છે, સુણ૦ ૨ પાંચસો જજન ઉછાળે છે, પછી પટકી ભોંય પછાડે છે; પછી તેહના દેહને બાળે છે. સુણ૦ ૩ શ્વાન થઈને તેહને કરડે છે, ઝાલી પરમાધામી મરડે છે; વળી તેહની પાછળ દોડે છે. સુણ૦ ૪ મૃગની જેમ પાસમાં પકડે છે, કરવતથી તેહને ફાડે છે; વળી પકડી પકડી ભમાવે છે. સુણ૦ ૫ વળી તેહને શૂળીએ ચડાવે છે, કાન નાક પણ તેહના કાપે છે; વળી ભરસાડમાં તેહને ભારે છે. સુણ૦ ૬ વળી ખાલ ઉતારી જલાવે છે, તાતા તેલમાં પણ ઘાલે છે; વિરૂઆ વિપાકોને દેખાડે છે. સુણ૦ ૦ માંસ કાપીને ખવડાવે છે, એમ જીવ ઘણા દુઃખ પાવે છે; અતિ ત્રાસમાં સમય વિતાવે છે. સુણ૦ ૮ વળી શારીરમાં ખાર મિલાવે છે, એમ પરમાધામી દુઃખ દેખાડે છે; શુભવીરની વાણીથી શીતલ ચાવે છે. સુણ. ૯ (૧૨૮ કરમચંદની સજઝાયો કઈ કઈ નાચ નચાવે કરમચંદ, કેઈ કેઈ નાચ નચાવે; એ અચરિજ મન પાવે કરમચંદ, કઈ કઈ નાચ નચાવે. ૧ આદિ જિનેશ્વર અંતરયામી હુઆ આદિના કર્તા તુમ પસાથે આહારને કાજે, રહ્યા વરસ લગે ફીરતા. ૨ સગરચક્રી સાઠ હજાર, સુત પુત્ર મહાપરાક્રમી તુમ પસાથે એકી સાથે, હુવા પલકમાં ભસ્મી. ૩ For Private And Personal Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતુલબળી મહાવીર સરિખા, અંગુઠે મેરૂ કંપાવ્યો; તુમ પસાયે અનાર્યદેશે, સંગમ ચાલીને આવ્યો. ૪ દધિવાહન રાજાની બેટી, ચંદનબાલા કહાઇ; તુમ પસાથે રાજગૃહીકે, ચૌટે મેલી વેચાઈ. ૫ હરિશ્ચંદ્રરાજા તારારાણી, પગ લઇને નિસરતા; સુભંગી ફુલકી કરી ચાકરી, પાણી વહન કરતા. ૬ ઇત્યાદિક મોટા પુરૂષોત્તમ, કરણી કરી ઠામ પાયા; આનંદધન ઇમ બોલે કર્મથી, મેરા પાર ન આયા. ૦ ૧૨૯ પુણ્યફળની સઝાયો (રાગ - પુણ્યસંયોગે પામીચોજી) સરસ્વતિ સામિણી પાય નમીજી રે, પ્રણમી સદ્ગર પાચ, દાન તણાં ગુણ હું ભણુંજી, સાંભળતા સુખ થાય. રે જીવડા ! દીધાના ફલ જોચ............. વિણ દીધાં કેમ પામીએજી, હૃદયે વિચારી જોય રે. જીવડા. ૧ એક ઘેર ઘોડા હાથીયાજી, પાચક સંખ્યા ન પાર; હોટા મંદિર માળીયાજી, વિશ્વ તણો આધાર રે. જીવડા. ૨ ભરીયાને સહુકો ભરેજી, વૂક્યા વરસે મેહ; સુખીયાના સહુ કો સગાજી, દુઃખીયાશું નહીં નેહ રે. જીવડા ૩ બેઉ નર સાથે જનમીયાજી, એવડો અંતર આજ; એક માથે ભારો વહેજી, એક તણે ઘેર રાજ રે. જીવડા ૪ એક સુખીચા દીસે સદાજી, દુઃખીયા એક જ હોય; સુખ દુઃખ બેઉ આંતરૂજી, પુણ્ય તણાં ફલ જોચ રે. જીવડા૫ સેવ સુંવાળી લાપસીજી, ભોજન કુર કપૂર; એકને કુકશ ઢોકળાંજી, પેટ ન પહોંચે પૂર રે. જીવડા. ૬ For Private And Personal Use Only Page #584 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ઘર આંગણ મલપતીજી, મીઠા બોલી રે નાર; એક ઘર કાળી કુબડીજી, કોઈ ન ચડે ઘર દ્વાર રે. જીવડાવે છે એક ચઢી ઘોડે હાલતાજી, એક આગળ ઉભાય; એક નર પોઢે પાલખીજી, એક ઉવાણે પાય રે. જીવડા. ૮ એક ઘર બેટા સુંદરજી, રાખે ઘરના સૂગ; એક ઘર દીસે વાંઝીયાજી, એક કુળ ખાંપણ કુપુત્ર રે. જીવડા ૯ એક પાય પટોળી પહેરેજી, પહેરણ ઝાકઝમાળ; એક તણે નહીં પહેરવાજી, ફાટેલ-તૂટેલ ચીર રે.જીવડાવે ૧૦ એક ચિહું માંહે જાણીયેજી, વિશ્વમાંહે ચોસાળ; એક નામ ન જાણીએજી, નામ હોયે ધનપાળ રે. જીવડા ૧૧ રોષ ન ધરજ્યો માનવીજી, દેવ ન દેજો રે ગાળ; જે કર વાવ્યા કોદરાજી, તો કેમ લણશો શાળ રે જીવડા. ૧૨ દત્તવિણ ગર્વ ન કીજીયેજી, ભોળા મૂરખ લોક, જિમ દીપક તેલ જ વિનાજી, ક્ષણમાં થાએ ફોક રે. જીવડા ૧૩ પાત્ર કુપાત્રનો આંતરોજી, જોજે કરીને વિચાર; શાલિભદ્ર સુખ ભોગવેજી, પાત્ર તો અનુસાર રે. જીવડા ૧૪ આણ મ ખંડો જિનતાણીજી, શુભ-અશુભ ફળ જાણ; મનિ લાવાસમય ભોજી, એ સવિ પુણ્ય પ્રમાણ રે. જીવડા ૧૫ ૧-ચારે બાજુ. ૨-ચોખા. ૩-દાન વિના. ૧૩૦ શ્રી અધ્યાત્મપદ સઝાય નામે નદીયાં ડૂબી જાય, મુજ મન અચરિજ થાય; નામે નદીચા ડૂબી જાય. કીડી ચાલી સાસરે મેં સો મણ ચૂરમો સાથ; " હાથી ધરીયો ગોદમેં, ઉંટ લપેટ્યો જાય. નાવ. ૧ For Private And Personal Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્ચા ઇંડા બોલતાં, બચ્ચા બોલે નાય પદર્શનમેં સંશય પડીયો, તો જ મુક્તિ મીલ જાય. નાવ. ૨ એક અચંબો ઐસો દીઠો, માછલી ચાવે પાન; ઉંટ બજાવે બંસરીને, મેંટક જોડે તાન. નાવ. ૩ એક અચંબો એસો દીઠો, મડદો રોટી ખાય; મુખસે તો બોલે નહિ, ડગડગ હસતો જાય. નાવ. ૪ બેટી બોલે બાપને, વિણ જાયો વર લાય; વિણ જાયો વર ના મિલે તો, મુજ શું ફેરા ખાય. નાવ. ૫ સાસુ કુંવારી વહુ પરણેલી, નણદલ ફેરા ખાય; દેખણ વાલી તુલર જાયો, પાડોસણ ફુલરાય. નાવ. ૬ એક અચંબો એસો દીઠો, કૂવામાં લાગી આગ; કચરો કરબટ સબહી બલ ગયો, પણ ઘટ ભરભર આય. નાવ. ૭ આનંદધના કહે સુણ ભાઈ સાધુ, એ પદસે નિરવાણ; ઇસ પદકા કોઈ અર્થ કરેંગા, શીધ્ર હોવે કલ્યાણ; નાવ. ૮ (૧૩૧ નાણાવટીની સાચી (હે સુખકારી ! આ સંસાર થકી મુજને ઉધ્ધ-દેશી) હે નાણાવટી, નાણું નિરભય ખરું પરખાવી લેજે, તને ધૂતી જશે, પારખસરનું નિરમળ નજરે જોજે, આ શહેરમાં ઠગ બહુ આવે છે, તે તો ખોટા રૂપૈયા લાવે છે, સહુ સંસારને મન ભાવે છે. હો નાણાવટી...૧ ચોટે બેસી લેજે નાણું ખરું ખોટું પરખી સવિ જાણું, તારે આ અવસરે રળવા ટાણું. હો નાણાવટી ૦...૨ હાટે બેસી વેપાર કરજે, કોથળીમાં નાણું ખરું ભરજે, કપટીની સંગત પરિહરજે. હો નાણાવટી ...૩ For Private And Personal Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહી રૂપૈયો સિક્કા સહી ચાલે, તાતું પારખું હોય તો પારખી લે, જો ખોટા હશે તો નહી ચાલે. હો નાણાવટી...૪ તું તો લોભી શહેરનો છે રાજા, તને લોભે મળીયા ઠગ ઝાઝા, જેહવો રાજા તેહવી પ્રજા. હો નાણાવટી ૦...૫ તું તો માઝમ રાતનો વેપારી, તારી પરદેશે ચીઠ્ઠીઓ ચાલી, તારા નામની હુંડીઓ સ્વીકારી. હો નાણાવટી ૦...૬ નવિ જાણે કપટીની વાતો, ખોટે નાણે રખે લલચાતો, તું તો સુરત શહેરનો વટવાતો. હો નાણાવટી છે...૦ ઇમ બોલે વિવેક વાણી, કવિ રૂપવિજય દિલમાં આણી, તમે સાંભળજો ભવિચણ પ્રાણી.. હો નાણાવટી ૦...૮ ૧૩૨ શ્રી આત્મોપદેશની સઝાયો હું તો પ્રણમું સદ્ગુરુ રાયા રે, માતા સરસ્વતી વંદુ પાયા રે, હું તો ગાઉ આતમરાયા, જીવનજી બારણે મત જાજે રે, તમે ઘર બેઠા કમાવો, ચેતનજી બારણે મત જાજે રે ....૧ તારે બાહિર દુર્મતિ રાણી રે, કેતાં સુ કુમતિ કહેવાણી રે, તને ભોળવી બાંધશે તાણી જીવનજી બારણે મત જા ... ૨ તારાં ઘરમાં છે ત્રણ રતન રે, તેનું કરજે તુ જતન રે, એ તો અખૂટ ખજાનો છે ધન, જીવનજી બારણે મત જાજો ...૩ તારા ઘરમાં પેઠા ધુતારા રે, તેને કાઢો ને પ્રિતમ પ્યારા રે, તમે તેહથી રહો ને ન્યારા, જીવન જી. બારણે મત જાજે. સત્તાવનને કાઢો ઘરમાંથી રે, ત્રેવીશને કહો જાયે ઇહાંથી રે, પછી અનુભવ જાગશે માહેથી, જીવનજી બારણે મત જાજ ...૫ સોળ કષાયને દીયો શીખ રે, અઢાર પાપ સ્થાનકને મંગાવો ભીખ રે, પછી આઠ કરમની શી બીક, જીવનજી બારણે મત જાજ ...૬ ચારને કરી ચકચર રે, પાંચમી શું શાઓ હજુર રે, પછે પામો આનંદ ભરપૂર રે જીવનજી બારણે મત જાજો ...૦ For Private And Personal Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેક દીવે કરો અનુવાલો રે, મિથ્યાત્વ અંધકારને ટાલો રે, પછી અનુભવ સાથે મહાલો, જીવનજી બારણે મત જા .૮ સુમતિ સાહેલી શું ખેલો રે, દુર્મતિનો છેડો મેલો રે, પછી પામો મુક્તિ ગઢ હેલો જીવનજી બારણે મત જાજો ...૯ મમતાને કેમ ન મારો રે ? જીતી બાજી કાંઈ હારો રે, ? કેમ પામો ભવનો પારો ? જીવનજી બારણે મત જા ...૧૦ શુદ્ધ દેવગુરુ સુપસાય રે, મારો જીવ આવે કાંઈ હાય રે, પછી આનંદધનમય થાય, જીવનજી બારણે મત જા ...૧૧ આત્મગુણ પોષક સઝાય (૧૩૩ વિનયની સઝાયો (રાગ - રે જીવ માન ન કીજીએ) વિનય કરો ચેલા ગુરુ તણો, જિમ લહો સુખ અપારો રે; વિનય થકી વિધા ભણો, તપ જપ સૂત્ર આચારો રે. વિનચ૦ ૧ ગુરુ વચન નવિ લોપીચે, નવિ કરીયે વચન વિઘાતો રે; ઊંચે આસન નવિ બેસીયે, વચ્ચે વચ્ચે નવિ કરીએ વાતો રે. વિનય૦ ૨ ગુરુ આગળ નવિ ચાલીએ, નવિ રહીયે પાછળ દૂર રે; બરોબર ઉભા નવિ રહીએ, ગુરુને શાતા દીજે ભરપૂર રે. વિનચ૦ ૩ વસ્ત્રપાત્ર નિત્ય ગુરૂતણાં, પડિલેહીએ દોય વારો રે; આસન બેસણ પુજીએ, પાથરીએ સુખકારી રે. વિનય. ૪ અસન વસનાદિ સુખ દીએ, ગુરુ આણાએ મુખ નિરખો રે; વિબુધવિમલસૂરિ ઇમ કહે, શિષ્ય થાયે ગુરુ સરખો રે. વિનય પ For Private And Personal Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૬૬+***** www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ વિનયની સજાય (રાગ-ચતુરનર સમજો વિનય પ્રકાર) પવયણ દેવી ચિત્ત ધરી જી, વિનય વખાણીશ સાર; જંબૂને પૂછે કોજી, શ્રી સોહમ ગણધાર; ભવિક જન !, વિનય વહો સુખકાર પહેલે અધ્યયને કહ્યોજી, ઉત્તરાધ્યયન મોઝાર; સઘળા ગુણમાં મૂળગોજી, જે જિનશાસન સાર. ભ૦ ૨ નાણ વિનયથી પામીયે જી, નાણે દરિસણ શુદ્ધ; ચાસ્ત્રિ દરિસણથી હુવે જી, ચારિત્રથી પુણ સિદ્ધ. ભ૦ ૩ ભ ૧ ગુરુની આણ સદા ઘરે જી, જાણે ગુરુનો ભાવ; વિનયવંત ગુરુ રાગીયા જી,તે મુનિ સરળ સ્વભાવ. ભ૦ ૪ કણનું કુંડુ પરિહરી જી, વિષ્ઠાશું મન રાગ; ગુરુદ્રોહી તે જાણવાજી, સૂઅર ઉપમ લાગ. કોહ્યા કાનની કુતરી જી, ઠામ ન પામે રે જેમ; શિલ હીણ અકહ્યાગરા જી, આદર ન લહે તેમ. ભ૦ ૬ ચંદ્ર તણી પરે ઉજળી જી, કીરતિ તેહ લદંત; વિષય કષાય જીતી કરીજી, જે નર વિનય વહત. ભ૦ ૦ (રાગ - પુણ્ય સંચોગે પામીઓજી) શ્રી જંબૂમુનિ વિનવ્યા રે, શ્રી સોહમ ગણધાર; ભાષે ઉત્તરાધ્યયનમાં રે, પહેલું વિનય વિચાર રે, વિજયદેવ ગુરુ પાટવી જી, શ્રી વિજયસિંહ સૂરીદ; શિષ્ય ઉદયવાચક ભણે જી, વિનય સયળ સુખકંદ. ભ૦ ૮ ૧૩૫ શ્રી વિનયની સજ્ઝાય પ્રાણી ! વિનય ધરો ગુણ અંગ. ભ ૫ For Private And Personal Use Only ******************* Page #589 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ++++++++++ ******* ૫૬૦ જેથી ઉપજે જ્ઞાન તરંગ રે પ્રાણી, તેથી દર્શન ચરણ પ્રસંગ રે; પ્રાણી ! તે શિવસુખ હેતુ અભંગ રે. પ્રાણી૦ ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુ આજ્ઞા નિત્ય ધારવી રે,પાળવી ગુરુની શિખ; નિજ છંદે નવિ વર્તવું રે, તો હોય સફળી દીક્ષ રે. પ્રાણી૦ ૨ શિષ્ય વિનિતની ઉપરે રે, ગુરુ મન હોય સુપ્રસન્ન; આપે તેહને ઉજમે રે. આગમ વચન રતન રે. પ્રાણી ૩ ગુરુ દ્રોહી મસ્તર ભર્યા રે, ન કરે ગુરુ બહુમાન; તે અપમાન લહે ઘણું રે, જિમ કોહ્યા કાનનો શ્વાન રે. પ્રાણી૦ ૪ શુકર જેમ તજી શાળને રે, અશુચિ કરે આહાર; તેમ અવિનિતને વાલહો રે, અવિનયનો આચાર રે. પ્રાણી ૫ ગુરુ અવિનયી કુલવાલુઓ રે, પડીયો ગણિકા પાસ; ભવમાંહે ભમશે ઘણું રે, બાંધી કર્મની રાશ રે. પ્રાણી ૬ ગુરુ વચને રૂસે નહિ રે,જાણે આપણો વાંક; તે નવ દીક્ષિતની પરે રે, સાથે સાધ્ય નિશંક રે. પ્રાણી વિનયથી ગુણ વધે ઘણાં રે, જગમાં લહે જસવાદ; ધર્મનું મૂળ વિનય કહ્યો રે, સેવો તજી પ્રમાદ રે. પ્રાણી૦ ૮ વિનયથી રીઝે દેવતા રે, વિનયથી દાનવ વશ થાય; વિનયથી ઇહભવ પરભવે રે, કાર્ય સિદ્ધિ સવિ થાય રે. પ્રાણી ૯ વિનયને વશ છે ગુણ સર્વે રે, તે માર્દવથી થાય; માટે વિનિત સરલાશયી રે, પામે સુજસ સવાઈ રે.પ્રાણી૦ ૧૦ વાચક રામવિજય કહે રે, વિનય કરે તે ધન્ય; અધ્યયને પહેલે કહ્યાં રે, સાચા વીરના વચન રે. પ્રાણી૦ ૧૧ *************** For Private And Personal Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ શીયલની સજઝાયો શીયલ સમું વ્રત કો નહિ, શ્રી જિનવર એમ ભાખે રે; સુખ આપે જે શાશ્વતા, દુર્ગતિ પડતા રાખે રેશીયલ૦ ૧ વ્રત પચ્ચકખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે; એકજ શિયલ તણે બલે, ગયા મુક્ત તેહ રે. શીયલ૦ ૨ સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાયી રે; શિયલ વિના વ્રત જાણજો, કુશકા સમ ભાઈ રે. શીયલ૦ ૩ તરૂવર મૂળ વિના જિસ્યો, ગુણ વિણ લાલ કમાન રે; શીયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. શીયલ૦ ૪ નવ વાડે કરી નિર્મળું, પહેલું શીયલ જ ધરજો રે; ઉદયરતન કહે તે પછી, વ્રતનો ખપ કરજો રે. શીયલ૦ ૫ ૧૩૮ શીયલની સઝાયો (રાગ - અસુણો શાંતિ નિણંદ) ગીરૂઆરે ગુણ શીયલના, જે પાલે નરનારી રે; જગમાં કીર્તિ તેહની, મળી ગાવે દેવકુમારી રે. ૧ શીલે નવનિધિ પામીયે, શીલે ગરથ ભંડાર રે; શીલે નારદ ઉધ્વર્યા રે, શીલે શીવકુમાર રે. ૨ શીલે સુદર્શન જાણીયે, શીલે જંબુકુમાર રે; શીલે સીતા રામની, વળી સુભદ્રા નાર રે. ૩ શીલે દ્રૌપદી ગહગાહી, લેઈ સંચમ સુરગતિ જાય રે; ઘણી પરે શીલ ગાવતા, મુજ રસના પાવન થાય રે. ૪ શ્રી વિજયરાજ સૂરીશ્વર, તપગચ્છાતિ ગુણખાણી રે; દયાવિજય વિબુધ તણો, વંદે સુખવિજય શુભવાણી રે. ૫ For Private And Personal Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ શીયલવતની સઝાયો (રાગ- શ્રી જીનભાપીત વચન વિચારીએ) શ્રી જિનવાણી હો ભવિચણ ચિત્ત ધરો, ઠંડો વિષચ વિરૂપ ચતુરનર; નારી દેખી હો નચન ન જોડીએ, નવિ પડિયે ભુવકૂપ ચતુરનર નવિ૦ ૧ સજ્જન સ્નેહી હો શીયળથી સુખ લહે, આતમ નિર્મળ થાય, ચતુરનાર; વ્રત સકળમાં જેહ શિરોમણિ, જસ ગુણ સુરનર ગાય ચતુરનર નવિ૦ ૨ ચક્ષુ કુશીલે હો જેહ સુખ માણતા, વિણસાડે નિજ કાજ ચતુરનર; કાચને કટકે હો રત્નચિંતામણિ, હારે નિજકુલ લાજ ચતુરનર નવિ. ૩ રૂપને જોવે હો રાગ વધે સહી, વિષય વધે મન કાય ચતુરનર; મનને પાપે હો મચ્છતંદુલીયો, જુઓ મરી સાતમીએ જાય ચતુરનર નવિ ૪ ધિમ્ ધિમ્ સરસવ સુખને કારણે, દુઃખ લહે મેરૂ સમાન ચતુરનર; અણ ભોગવતાં હો ભવસાયર ફ્લે, કરતાં યુવતિનું ધ્યાન ચુતરનર; નવિ પ રાજા રૂપી હો નયન કુશીલથી, લક્ષ્મણા મનને રે પાપ ચતુરનર; કાયાને જગે હો સત્યકી પ્રમુખ બહુ પામ્યા ભવદવ તાપ ચતુરનર; નવિ૦ ૬ સંચમ પાળ્યું હો સહસ વરસ લગે, રાજમદષિ કંડરીક ચતુરનર; ઉત્તરાધ્યયને હો ભોગને ચાખતો, પામ્યો નરકની ભીક ચતુરનર નવિ૦૦ સામગ્રી જોગે હો જે નથી સાધતા, લહેશે ભવની રે વાટ ચતુરનર; ભાંગ્યો ઘટ એ મીલવો દોહિલો, કામનું મુખડું રે દાટ ચતુરનર નવિ૦૮ દીવો પકડી હો જે કુવે પડે, હરખે જે વિષ ખાય ચતુરનર અગ્નિ મૂકે હો નિજ આવાસમાં, તાસ કુણ વારવા જાય? ચુતરનર; નવિ૦ ૯ કાયા અશચિ હો મળ મૂત્રે ભરી, નરકની દીવી રે નાર ચતુરનર; એહવું જાણી હો શિયલને પાળજો, જિમ પામશો ભવ પાર ચુતરનર; નવિ૦૧૦ - For Private And Personal Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીલ થકી હો જિન ઉત્તમ પદ લહે, વાધે રૂપ કલા જ્ઞાન ચતુરનર; કીર્તિ વાધે હો ઇહભવ પરભવે, જીવ લહે બહુ માન ચતુરનર; નવિ૦ ૧૧ (૧૩૯ પહેલા મહાવ્રતની સઝાયો (રાગ-પુણ્ય સંયોગે પામીયો રે). સકલ મનોરથ પૂરવેરે, શંખેશ્વર જિનરાય; તેહ તણા સુપસાયથી રે, કરુ પંચ મહાવ્રત સઝાય રે; મુનિ જન એહ પહેલું વ્રત સાર, એહથી લહિયે ભવનો પાર રે. મુનિ ૧ પ્રાણાતિપાત વિરમણ કહ્યું રે, પહેલું વ્રત સુવિચાર; ત્રસ થાવર બેહુ જીવની રે, રક્ષા કરે અણગાર રે. મુનિ. ૨ પ્રાણાતિપાત કરે નહીં રે, ન કરાવે કોઈની પાસ; કરતા અનુમોદે નહીં રે, તેહનો મુગતિમાં વાસ રે. મુનિ૩ જયણાએ મનિ ચાલતા રે, જયણાએ બે સંત, જયણાએ ઉભા રહે રે, જયણાએ સુવંત રે. મુનિ૪ જયણાએ ભોજન કરે રે, જયણાએ બોલત; પાપ કરમ બાંધે નહિ રે, તે મુનિ મોટા મહંત રે. મુનિ ૫ પાંચે વ્રતની ભાવના રે જે ભાવે રાષિરાય; કાંતિવિજય મુનિ તેહના રે, પ્રેમે પ્રણમે પાચ રે. મુનિ. ૬ ૧૪૦ બીજા મહાવતની સઝાયો (રાગ-ધન ધન શાશન મંડન મુનિવરા) અસત્ય વચન મુખથી નવિ બોલીએ, જિમ નાવે રે સંતાપ; મહાવ્રત બીજે રે જિનવર ઇબ ભણે, મૃષા સમુ નહિ પાપ. અ૦૧ ખારા જળથી રે તૃમિ ન પામિયે, તિમ ખોટાની રે વાત; સુણતાં શાતારે કિમહી ન ઉપજે, વળી હોચ ધરમનો ધાત. અ૦૨ For Private And Personal Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસત્ય વચનથી રે વગર પરંપરા, કો ન કરે વિશ્વાસ; સાચા માણસ સાથે ગોઠડી, મુજ મન કરવાની આસ. અ૦ ૩ સાચા નરને રે સહુ આદર કરે, લોક ભણે જશવાદ; ખોટા માણસ સાથે ગોઠડી, પગે પગે હોય વિખવાદ. અ૦૪ પાળી ન શકે રે ધરમ વીતરાગનો, કર્મ તણે અનુસાર; કાંતિવિજય કહે તે પરશંસીએ, જે કહે શુદ્ધ આચાર. અ૦ ૫ ૧૪૧ ત્રીજા મહાવતની સાચી ત્રીજું મહાવત સાંભળો, જે અદત્તાદાન; દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, ત્રિવિધે ત્રિવિધ પચ્ચકખાણ. ૧ તે મુનિવર તારે તરે, નહી લોભનો લેશ; કર્મ ક્ષચ કરવા ભણી, પહેર્યો સાધુનો વેશ. તે મુનિ ૨ ગામ નગરપુર વિચરતા, જયણા માત્ર સાર; સાધુ હોય તો નવિ લીયે, અણ આપ્યું લગાર. મુનિ૦ ૩ ચોરી કરતાં ઇહ ભવે, વધ બંધન પામત; રૌરવ નરકે પડે, ઇમ શાસ્ત્ર બોલંત. તે મુનિ- ૪ પરધન લેતા પરતણાં, લીધા બાહા જ પ્રાણ. પરધન પરનારી તજે, તેહના કરું રે વખાણ. તે મુનિ ૫ ત્રીજું મહાવ્રત પાળતાં, મોક્ષે ગયા કેઈ કોડી; કાંતિવિજય મુનિ તેહના, પાય નમેં કર જોડી. તે મુનિ ૬ (૧૪૨ ચોથા મહાવતની સઝાયો સરસ્વતી કેરા રે ચરણ કમળ નમી, મહાવ્રત ચોથું રે સાર; કહીશું ભાવે રે ભવિચણ સાંભળો, સુણતાં જય જયકાર. ૧ For Private And Personal Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવા મુનિવરને પાયે નમું, પાળે શિયળ ઉદાર; અઢાર સહસ શીલાંગરના ધણી, ઉતારે ભવપાર. એ. ૨ ચોથા વ્રતને રે સમુદ્રની ઉપમા, બીજા નદીઓ સમાન; ઉત્તરાધ્યયને રે તે બત્રીસમેં, ભાખે જિન વર્ધમાન. એ. ૩ કોશા મંદિરે ચોમાસું રહા, ન ચળે શિયળે લગાર; તે સ્થૂલભદ્રને જાઉં ભામણે, નમો નમો રે સોવાર. એ. ૪ સીતા દેખી રે રાવણ મોહિયો, કીધા કોડી ઉપાય; સીતા માતા રે શીચલે નવિ ચળ્યાં, જગમાં સહુ ગુણ ગાય. એ પ શીયળ વિહુણા રે માણસ ફૂટડા, જેહવા આઉલ ફુલ; શીયળ ગુણે ફરી જેહ સોહામણા, તે માણસ બહુ મૂલ. એ. ૬ નિત ઉઠીને રે તમ સ્મરણ કરું, જેણે જગ જીત્યો રે કામ; વ્રત લેઇને રે જે પાળે નહિ, તેહનું ન લીજે રે નામ. એ. ૦ દશમા અંગમાં રે શીચળ વખાણીચો, સકલ ધરમ માંહે સાર; કાંતિવિજય મુનિ એણિ પરં ભણે, શીયળ પાળો નરનાર. એ. ૮ ૧૪૩ પાંચમા મહાવતની સઝાયો આજ મનહ મનોરથ અતિ ઘણો, મહાવત ગાવા પાંચમા તણો જિહાં સર્વ થકી પરિગ્રહ તજે, તેહને સંયમરમણી અતિ ભજે. આ૦ ૧ જેથી સંયમયાત્રા નિરવહીયે, તે તો પરિગ્રહમાં નવિ કહીએ; જે ઉપર મુચ્છ હોયે ધણી, તેહને પરિગ્રહ ભાખે ભગધણી. આ૦ ૨ જે તૃણા તરુણીનું મોહિયા, તેણે વિશે વસા ખોઇયા; તૃષ્ણા તરુણી જસ ઘર બાળા, તે જગ સઘળાના ઓશીયાળા. આ૦ ૩ તૃષ્ણા તરુણી જેણે પરિહરી, તેણે સંયમશ્રી પોતે વરી; સંચમ રમણી જસ પટરાણી, તેહને પાય નમે ઇન્દ્ર ઇન્દ્રાણી આ૦ ૪ For Private And Personal Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org *** * ૫૦૩ સંામ રમણીશું જે છે રાતા, તેહને ઇહ ભવ પરભવે સુખશાતા. પાંચે વ્રતની ભાવના કહી, તે આચારાંગસૂત્રથી લહી, આ૦ ૫ શ્રી કીર્તિવિજય ઉવજ્ઝાયનો, જગમાંહે જસ મહિમા ઘણો; તેહનો શિષ્ય કાંતિવિજય કહે, એ સજ્ઝાય ભણતાં સુખ લહે. આ ૬ ૧૪૪ જીવદયાની સજઝાય Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ-ચતુરનર સમજો વિનયપ્રકાર) ગજભવે સસલો ઉગારીયો રે, કરૂણા આણી અપાર; શ્રેણીકને ઘેર ઉપન્યો રે, અંગજ મેઘકુમાર ચતુરનર ! જીવદયા ધર્મસાર, જેથી પામીયે ભવનો પાર. ચતુર૦ ૧ વીર વાંદી વાણી સુણી રે, લીધો સંયમ ભાર; વિજય વિમાને ઉપન્યો રે, સિઝશે મહાવિદેહ મોઝાર. ચતુર૦ ૨ નેમિ પ્રભુ ગયા પરણવા રે, સુણી પશુડાનો પોકાર; પશુડાની કરૂણા ઉપની રે, શરણે પારેવો ઉગારીયો રે, શાંતિનાથ ચક્રી થયા રે, તજ્યા રાજીમતી નાર. ચતુર૦ ૩ જુઓને મેઘરથ રાય; દયા તણે સુપસાય. ચતુર૦ ૪ માસખમણને પારણે રે, ધર્મરૂચિ અણગાર; કીડીઓની કરૂણાએ કર્યો રે, કડવા તુંબડાનો આહાર. ચતુર૦ ૫ સર્વાર્થસિદ્ધમાં ઉપન્યા રે, સિદ્ધજ્યાં વિદેહ મોઝાર; ધર્મઘોષના શિષ્ય થયા રે, રૂડી દયા તણા એ પસાય. ચતુર૦ ૬ અર્જુનમાલી જાણજો રે, લીધો સંયમ ભાર; કર્મ છ માસે ક્ષય કરી રે, પહોંતા મુગતી મોઝાર. ચતુર૦ ૭ દેવકીનંદન સોહામણા રે, નામે તે ગજસુકુમાલ; ધગધગતી સગડી સહી રે, આણી દયા રે અપાર. ચતુર૦ ૮ +++++++ For Private And Personal Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૪ www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મરત્ન સુરતરૂ સમો રે, જેહની શીતલ છાંય; સેવક જન નીત સેવજો રે, એહ છે મુક્તિનો દાય. ચતુર૦ ૯ ૧૪૫ જીવદયાની સઝાય (રાગ-રઘુપતિ રાઘવ રાજારામ) આદિ જિનેશ્વર પાય પ્રણમેવ, સરસ્વતી સ્વામિની મન ધરેવ; જીવદયા પાળો નરનાર, તો તરશો નિશ્ચય સંસાર ૧ પાણી ગળતાં જયણા કરો, ખારાં મીઠાં જુદાં ધરો; જેહને મન દયા પ્રધાન, તે ઘર હોશે બહુ સંતાન. ૨ મારે જૂ ને ફોડે લીખ, નર નારીને એહિજ શીખ; તેહને ઘરે નહીં સંતાન, દુઃખ દેખે તે મેરુ સમાન. ૩ પક્ષી ઉંદર માણસના બાલ, જે પાપી મારે ચિરકાલ; તેને પરભવે એહીં જ દુઃખ, છોરુ તણાં નવિ હોવે સુખ. ૪ માખણ મધ બોલઅથાણ, આદૂ સૂરણ વર્ષે જાણ; ગાજર મૂળા રતાળુ જેહ, શુદ્ધ શ્રાવક છંડે તેહ. ૫ ફોગટ ફૂલે ને માયા કરે, કહો કેમ તે ભવ સાચર તરે;? જેહને દેવ-ગુરુશું દ્વેષ, સુખ નવિ પામે તે લવલેશ. ૬ બહુ દહાડાનું ભેગુ કરી, માખણ તાવે અગ્નિએ ધરી; તેહ મરીને નરકે જાય, માનવ હોય તો દાહજ્વર થાય. છ દૂધ તણે વળી લોભે જેહ, પાડા ભૂખે મારે તેહ; ફરતાં ઢોરમાં તે જાય વળી, ભૂખે તરશે મરે ટળવળી. ૮ ‘આંખ ફૂટે' દીયે જે ગાળ, પરભવ અંધો થાયે બાલ; ‘મરો ફીટો’ દિયે જે ગાળ, પરભવ સુખ ન પામે તે લગાર. ૯ પાટ પાટલા ને વસ્ત્રદાન, સુવિવેકે વળી રાંધ્યું ધાન; મુનિવરને દેઈ કરે ઉલ્લાસ, તસ ઘરે લક્ષ્મી કરે થિરવાસ. ૧૦ ++++++++++ For Private And Personal Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેતાં દાન વિમાસણ કરે, દેઈ દાના મન ચિંતા ધરે; સુખ સંપત્તિ પામે અભિરામ, છેડે ન હોયે વસવા ઠામ. ૧૧ ધન થોડું ને દીચે દાન, મહિયલ તેહને વાદ્ય વાન; બદષિને દેઈ કરે રંગરોલ, તસ ઘરે લક્ષ્મી કરે કલ્લોલ. ૧૨ સુખ સંપત્તિ જો આવે મળી, ડોસાને દેવા મતિ ટળી; ધન ઉપર જે રાખે સ્નેહ, પરભવ સાપપણે થાયે તેહ. ૧૩ અધિકો ઓછો બાંધે તોલ, દે વાચા નવિ પાળે બોલ; તેહની લોકમાં ન હોય લાજ, પરભવ તેહના ન સરે કાજ. ૧૪ પોથી બાળો' બોલે જેહ, પરભવ મૂરખ થાયે તેહ; ભણે ગુણે દે પોથી દાન, પરભવ નર તે વિધાવાન. ૧૫ નાના મોટાં ફંપલા હરી, ખાંતે ચૂંટે લીલા કરી; કીધા કર્મ નવિ ઠેલાય, મરીને નર તે કોઢીચો થાય. ૧૬ પાંખ પંખીની કાઢે જેહ, પરભવ ઠુંઠો થાયે તેe; પગ કાપે ને કરે ગલગલો, મરીને નર તે થાય પાંગલો. ૧૦ પાડોશીમું વટે દિન રાત, પરભવ ન તે પામે સંગાથ; માત પિતા સુત દિચર ઘણી, પરભવે તેહને વટાવટ ઘણી. ૧૮ અણદીઠું અણસાંભળ્યું કહે જેહ, પરભવ બહેરો થાયે તેહ પારકી નિંદા કરે નરનાર, જશ નહીં પામે તેહ લગાર. ૧૯ પરના અવગુણ ઢાંકે જેહ, નરનારી જશ પામે તેe; નિંદા કરે ને દિયે જે ગાળ,પરભવ નર તે પામે આળ. ૨૦ રાત્રિ ભોજન કરે નરનાર, તે પામે ઘુવડ અવતાર રાત્રે પંખી ન ખાચે ધાન, માણસ હૈયે ન દીસે સાન. ૨૧ સૂરજ સરીખો આથમે દેવ, માણસને ખાવાની ટેવ; ધર્મી લોક જ હોયે જેહ, રાત્રિ ભોજન ન કરે તેહ. ૨૨ -- For Private And Personal Use Only Page #598 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૌતમ પૃચ્છાને અનસાર, એહ સજઝાય કરી શ્રીદાર; પંડિત હર્ષસાગર શિષ્યસાર, શિવસાગર કહે ધર્મ વિચાર. ૨૩ (૧૪૬ સમતાની સઝાયો (રાગ-આશાવરી) જબ લગ સમતા ક્ષણ નહિ આવે, જબ લગ સમતા ક્ષણ નહિ આવે, જબ લગ ક્રોધ વ્યાપક હૈ અંતર, તબ લગ જોગ ન સુહાવે જબ૦ ૧ બાહ્ય ક્રિયા કરે કપટ કેળવે, ફીરકે મહંત કહાવે; પક્ષપાત નહીં છોડે કબહ, ઉનકું કુગતિ બુલાવે. જબ૦ ૨ જિન જોગીને ક્રોધ કિયા તે, ઉનકું સુગર બતાવે; નામ ધારક ભિન્ન ભિન્ન બતાવે, ઉપશમ વિન દુઃખ પાવે. જબ૦ ૩ ક્રોધ કરી બંધક આચારજ, હુઓ અગ્નિકુમાર; દંડકી નૃપનો દેશ પ્રજાલ્યો, ભમીયો ભવ મોઝાર. જબ૦ ૪ શાંબ-પ્રધુમ્નકુમારે સંતાપ્યો, કષ્ટ દ્વૈપાચન પાય; ક્રોધ કરી તપનો ફળ હાર્યો, કીધો દ્વારિકા દાહ. જબ૦ ૫ કાઉસ્સગ્નમાં ચઢીયો અતિ ક્રોધે, પ્રસન્નચંદ્ર વાષિરાય; સાતમી નરકતણાં દલ મેલી, કડવા તે ન ખમાય. જબ૦ ૬ પાર્શ્વનાથને ઉપસર્ગ કીધો, કમઠ ભવાંતર ધીઠ; નરક તિર્યંચ તણાં દુઃખ પામી, ક્રોધ તણાં ફલ દીઠ. જબ છે એમ અનેક સાધુ પૂરવધર, તપીયા તપકરી જેહ; કારજ પડે પણ તે નવિ ટકીયા, ક્રોધ તણા બલ એહ. જબ૦ ૮ સમતા ભાવે જે મુનિ વરીયા, તેહનો ધન્ય અવતાર; બંધફબષિની ખાલ ઉતારી, ઉપશમે ઉતય પાર. જબ૦ ૯ ચંડરૂદ્ર આચારજ ચાલતાં, મસ્તકે કીધાં પ્રહાર; સમતા કરતા કેવળ પામ્યાં, નવદીક્ષિત આણગાર. જબ૦ ૧૦ For Private And Personal Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરચંદનું શીર પ્રજાવ્યું, બદષભસેન નરિંદ; સમતાભાવ ધરી સુરલોકે, પહોંચ્યા પરમાનંદ. જબ૦ ૧૧ ક્ષમા કરતા ખરચ ન લાગે, ભાંગે ક્રોડ કલેશ; અરિહંત દેવનો આરાધક થાયે, વાધે સુજસ પ્રવેશ જબ૦ ૧૨ ૧૪૯ શ્રાવક કરણીની સઝાયો (રાગ - આદિ જિનેશ્વર પાચ પ્રણમેવ) શ્રાવક તું ઉઠે પરભાત, ચાર ઘડી રહે પાછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવસાગર પાર. ૧ કવણ દેવ કવણ ગર ધર્મ, કવણ અમારું છે કુલ કર્મ કવણ અમારો છે વ્યવસાય, એવું ચિંતવજે મનમાંચ. ૨ સામાયિક લેજે મનશુદ્ધ, ધર્મતણી હિયડે ધરજે બુદ્ધ પડિક્કમણું કરે રચણિતણુ, પાતિક આલોઇએ આપણું. ૩ કાચા શક્ત કરે પચ્ચકખાણ, સુધિ પાલે જિનની આણ; ભણજે ગણજે સ્તવન સજઝાય, જિણ હુંતી નિસ્તારો થાય. ૪ ચિંતે નિત્ય ચૌદહ નીમ, પાળે દયા જીવોની સીમ; દેહરે જાઈ જુહારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ. ૫ પૂજા કરતા લાભ અપાર, પ્રભુજી મોટા મુક્તિ દાતાર; જે ઉત્થાપે જિનવર દેવ, તેહને નવ દંડકની ટેવ. ૬ પોશાળે ગુરુવંદને જાય, સુણે વખાણ સદા ચિત્ત લાચ; નિર્દૂષણ સૂઝતો આહાર, સાધુને દેજે સુવિચાર. ૭ સામી વચ્છલ કરજે ઘણું, સગપણ હોટું સામી તણું; દુઃખીયા હીંણા દીના દેખ, કરજે તાસ દયા સવિશેષ. ૮ ઘર અનુસાર દેજે દાન, મોટાશું મ કરે અભિમાન; ગુરુને મુખ લેજે આખડી, ધર્મ ન મૂકીશ એકે ઘડી. ૯ For Private And Personal Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વારૂ શુદ્ધ કરે વ્યાપાર, ઓછા અધિકાનો પરિહાર; મ ભરજે કોઈની કૂડી સાખ, ફૂડા જનશું કથન મ ભાખ. ૧૦ અનંતકાચ કહ્યા બત્રીશ, અભક્ષ્ય બાવીશે વિશ્વાવીશ; તે ભક્ષણ નવિ કીજે કિમે, કાચા કુણાં ફલ મત જિમે. ૧૧ રાત્રી ભોજનનાં બહુ દોષ, જાણીને કરજે સંતોષ; સાજી સાબુ લોહ ને ગળી, મધુ ઘાવડીયા મત વેચીશ વળી. ૧૨ વળી મ કરાવે રંગણ પાસ, દૂષણ ઘણાં કહ્યાં છે તાસ; પાણી ગળજે બે બે વાર, અળગણ પીતાં દોષ અપાર. ૧૩ જીવાણીના કરજે ચહ્ન, પાતક ઠંડી કરજે પુણ્ય; છાણાં ઇંધણ ચૂલો જોય, વાવરજે જિમ પાપ ન હોય. ૧૪ ધૃતની પેરે વાવરજે નીર, અણગળ નીર મ ધોઈશ ચીર; બ્રહાવત સુધા પાળજે, અતિચાર સઘલાં ટાળજે. ૧૫ કહીંયાં પન્નર કર્માદાન, પાપ તણી પરહરજે ખાણ; માથે મ લેજે અનર્થદંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. ૧૬ સમકિત શુદ્ધ હૈડે રાખજે, બોલ વિચારીને ભાખજે; પાંચતિચિ મ કરે આરંભ, પાળે શિયળ તજી મન દંભ. ૧૦ તેલ તક્ર ધૃત દૂધ અને દહીં, ઉઘાડા મત મેલો સહી; ઉત્તમ કામે ખરચે વિત્ત, પરઉપગાર ધરે શુભ ચિત્ત. ૧૮ દિવસ ચરિમ કરજે ચોવિહાર, ચારે આહાર તણો પરિહાર; દિવસ તણાં આલોવે પાપ, જિમ ભાંજે સઘળા સંતાપ. ૧૯ સંધ્યા આવશ્યક સાચવે; જિનવર ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરી દૃઢ હોવે, સાગારી અણસણ લઈ સૂવે. ૨૦ કરે મનોરથ મન એહવા, તીરથ શેગુંજે જાયવા; સમેતશિખર-આબૂ-ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ For Private And Personal Use Only Page #601 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ++++++++++ www. kobatirth.org • ૫૦૯ શ્રાવકની કરણી છે એહ, એહથી થાયે ભવનો છેહ; આઠે કર્મ પડે પાતળા, પાપ તણાં છૂટે આમળા. ૨૨ વારૂ લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર ધામ; કહેજિન હર્ષ ઘણે સસસ્નેહ, કરણી દુઃખ હરણી છે એહ. ૨૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ દાન-શીલ-તપ ભાવની સઝાય (રાગ - અહો અહો સાધુજી સમતાના દરીયા) શ્રી મહાવીરે ભાખીયા, સખી ધર્મના ચાર પ્રકાર રે; દાન-શીયલ-તપ ભાવના, સખી પંચમી ગતિ દાતાર રે. શ્રીમહા૦ ૧ દાને દોલત પામીયે સખી દાને ક્રોડ કલ્યાણ રે; દાન સુપાત્ર પ્રભાવથી, સખી કચવન્નો શાલિભદ્ર જાણ રે. શ્રીમહા૦ ૨ શિયળે સંકટ સવિ ટળે, સખી શિયળે વાંછિત સિદ્ધ રે; શિયળે સુર સેવા કરે, સખી સોળ સતી પ્રસિદ્ધ રે. શ્રીમહા૦ ૩ તપ તપો ભવિ ભાવશું, સખી તપથી નિર્મળ તન્ન રે; વરસ ઉપવાસી ૠષભજી, સખી ધન્નાદિક ધન્ય ધન્ય રે. શ્રીમહા૦ ૪ ભરતાદિક શુભ ભાવથી, સખી પામ્યા પંચમ ઠામ રે; ઉદયરત્ન મુનિ તેહને, સખી નિત્ય કરે પ્રણામ રે. શ્રીમહા૦ ૫ ૧૪૯ દાનધર્મની સજઝાય ચોગીશ અતિશયવંત, સમવસરણે બેસી હો જગગુરુ: ઉપદેશ અરિહંત, દાનતણા ગુણ હો પહેલે સુખકરૂ. ૧ દાન દોલત દાતાર, દાન ભાંજે હો ભવનો આમળો; દાનના પાંચ પ્રકાર, ઉલટ આણી હો ભવિયણ સાંભળો. ૨ *** પહેલું અભય સુદાન, દયા હેતે હો નિજ તનુ દીજીએ; જિમ મેઘરથ રાજન, જીવ સર્વને હો નિરભય કીજીએ. ૩ For Private And Personal Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજું દાન સુપાત્ર, સત્તર ભેદે હો સંજમ જે ધરે; નિર્મલ વ્રત ગુણ ગાત્ર, તૃણ મણિ કંચન હો અદત્ત જે પરિહરે. ૪ અશનાદિક જે આહાર, હેજે દીજે હો હાજર જે હોવે; જિમ શાલિભદ્રકુમાર, સુપાત્ર દાને હો મહા સુખ ભોગવે. ૫ અનુકંપા દાન વિશેષ, ત્રીજું દેતાં હો પાર ન જોઇએ; અન્નનો અરથી દેખી, તેહને આપી હો પુણ્યવંતા હોઈએ. ૬ ધન પામી સસનેહ, અવસર આવે હો જ્ઞાતિ જે પોષીએ; ઉચિત ચોથું એહ, સ્વજન કુટુંબ હો જેહથી સંતોષીએ. ૭ પાંચમું કીરતી દાન, ચાચક જનને હો જે કાંઈ આપીએ; વાધે તેણે યશ વાત, જગમાં સઘળે હો, ભલપણ થાપીએ. ૮ પામી ચિત્ત વિત્ત પાત્ર, જેહથી પ્રાણીઓ હો, અવિચલ સુખ લહે; ધન દેતાં ક્ષણ માત્ર, વિલંબ ન કીજે હો, ઉદયરત્ન કહે. ૯ (૧૫૦ સુપાત્રદાનની સઝાયો (રાગ-આદિજીનેશ્વર પાયખણમેવ) પ્રણમી શ્રી ગોયમ ગણધર, જેહને નામે જયજયકાર; સુપાત્રદાન તણાં ફલ કહું, શ્રીજિનવરના મુખથી લહું ૧ સાર્થવાહ ધનાવહ સાર, વંદી મુનિને હરખ અપાર; ધૃતનું દાન દીધું ગહગહી, તીર્થકરની પદવી લહી. ૨ ખીરદાન ભવ પહેલે દીધ, શાલિભદ્ર પાખ્યા બહુ ત્રાદ્ધ; જિનવર હાથે સંચમ લીધ, પહોતા તે સરથસિદ્ધ. ૩ ભવ પહેલે ગંગદત્તકુમાર, ભાવે પડિલાભે અણગાર; ભવ બીજે કચવન્નો હોઈ, બહુ સોભાગી ધનવંત સોઈ. ૪ ચંદનબાળા કેવળ વરી, અડદબાકુળાં આવ્યા મન ધરી; વીરજિનવરને હરખ અપાર, સોવનવૃષ્ટિ થઈ તિણે વાર. ૫ For Private And Personal Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધુ દાનનો મહિમા જોય, મૂલદેવ મહારાજા હોય; ભાવસહિત જે દીચે દાન, એપેિરે પામે નવનિધાન. ૬ ઉત્તમના નીત લીજે નામ, જિમ મનવંછિત સીઝે કામ; માનવિજય પંડિતનો શિષ્ય, દીપવિજયની પૂરો જગીશ. ૦ (૧૫૧ તપની સઝાયો કીધા કર્મ નિકંદવા રે, લેવા મુક્તિનું દાન; હત્યા પાતિક છૂટવા રે, નહિ કોઈ તપ સમાન. ભવિકજન ! તપ કરજો મન શુદ્ધ......... ભવિક૭ ૧ ઉત્તમ તપના ચોગથી રે, સેવે સુરનર પાય; લબ્ધિ અઠ્ઠાવીશ ઉપજે રે, મનવાંછિત ફળ થાય. ભવિક૦ ૨ તીર્થંકર પદ પામીયે રે, નાશે સઘળા રોગ; રૂપ લીલા સુખ સાહિબી રે, લહીયે તપ સંયોગ. ભવિક૦ ૩ તે શું છે સંસારમાં રે, તપથી જે નવિ હોય? જે જે મનમાં કામીયે રે, સફળ ફળે સવિ તેહ. ભવિક. ૪ અષ્ટ કરમના ઓઘને રે, તપ ટાળે તકાળ; અવસર લહીને તેહનો રે, ખપ કરો ઉજમાળ. ભવિક૭ ૫ બાહ્ય અત્યંતર જે કહ્યા રે, તપના બાર પ્રકાર; હોજો તેહની ચાલમાં રે, જેમ ધન્નો અણગાર. ભવિક૦ ૬ ઉદયરત્ન કહે તપ થકી રે, વાઘે સુસ સનર; સ્વર્ગ હોવે ઘર આંગણે રે, દુર્ગતિ જાવે દૂર. ભવિક છે (૧૫ર સત્સંગની સઝાયો (રાગ - પુણ્ય સંયોગે પામીઓજી) સત્સંગનો રસ ચાખ, પ્રાણી ! તુ તો સત્સંગનો રસ ચાખ; પ્રથમ લાગે તીખો ને કડવો, અંતે આંબા કેરી સાખ. પ્રા. ૧ For Private And Personal Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેડી મંદિર માલ ખજાના, પડ્યા રહેશે ઘરબાર. પ્રા. ૨ આ રે કાચાનો ગર્વ ન કરશો, અંતે થવાની છે રાખ. પ્રા. ૩ યુવતિ સને રાચ મા જરીયે, ખોટો બધો છે આ ખેલ. પ્રા. ૪ ચાર ગતિમાં જીવ તું ભમીચો, પંચમી ગતિ સંભાળ. પ્રા. ૫ તન ધન જોબન તે નથી તારા, અંતે માટીમાં મળનાર. પ્રા. ૬ મારું મારું કરી દાન ન દીધું, સાથે આવે ના તલભાર. પ્રા૦ ૦ રાયપ્રદેશી રાજ્યમાં ખુંચ્યો,ગુરુ સંગત જુવો સાર. પ્રા. ૮ ગુરુ ઉપદેશથી રાજ્ય પ્રદેશ, પામશે મોક્ષ દુવાર પ્રા. ૯ શ્રેણિક રાજા સમકિત પામ્યા, ગુરુ અનાથી મુનિરાય. પ્રા. ૧૦ જ્ઞાનવિમલ કહે સત્સંગનું ફલ, રત્નચિંતામણી ભાઈ. પ્રા. ૧૧ પાપસ્થાનકની સઝાયો) વિપ૩ ક્રોધની સઝાયો કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, રીસાણો રસ જાણીએ, હળાહળ તોલે. ૧ ક્રોધે કોડ પૂરલતાણું, સંયમફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. ૨ સાધુ ઘણો તપીચો હતો, ધરતો મને વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, અંકોશીયો નાગ. ૩ આગ ઉઠે જે ઘરકી, તે પહેલું ઘર બાળ; જળનો જોગ જો નવિ મળે તો, પાસેનું પરજાળે. ૪ ક્રોધdeણી ગતિ એકવી, કહે કેવળનાણી; હાણ કરે જે હિતની, જાળવજો એમ જાણી. પ ઉદયરત્ન કહે ક્રોધને કાઢજો ગળે ચાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમરસે નાહી. ૬ ૧૫૪ ક્રોધની સઝાય) ક્રોધ તે બોધ નિરોધ છે, ક્રોધ તે સંચમઘાતી રે; ક્રોધ તે નરકનું બારણું, ક્રોધ દુરિત પક્ષપાતી રે. પાપ૦ ૧ પાપસ્થાનક છછું પરિહરો, મન ધરી ઉત્તમ ખંતી રે; ક્રોધભુજંગીની જાંગુલી, એહ કહી જયવંતી રે.પાપ૦ ૨ For Private And Personal Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir **** *+*** ૫૦૩ પૂરવ કોડિ ચરમ ગુણે, ભાવ્યો છે આતમા જેણે રે; ક્રોધ વિવશ હતાં દોય ઘડી, હારે સવિ ફળ તેણે રે. પાપ૦ ૩ બાળે તે આશ્રમ આપણો, ભજના અન્યને દાહે રે; ક્રોધ કૃશાનું સમાન છે, ટાળે પ્રશમ પ્રવાહે રે. પાપ૦ ૪ આક્રોશ-તર્જના-ઘાતના, ધર્મÇશને ભાવે રે; અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે રે. પાપ૦ ૫ ન હોય ને હોય તો ચિર નહિ, ચિર રહે તો ફલ છેહો રે; સજ્જન ક્રોધ તે એહવો, જેહો દુરજન નેહો રે.પાપ૦ ૬ ક્રોધી મુર્ખ કટું બોલણા, કંટકીઆ કુટ સાખી રે; અદીઠ્ઠ કલ્યાણકરા કહ્યાં, દોષ તરૂં શત શાખી રે. પાપ૦ કુરગડું ચઉતપ કરા, ચરિત સુણી શમ આણો રે; ઉપશમ સાર છે પ્રવચને, સુજશ વચન એ પ્રમાણો રે. પાપ૦ ૮ ૧૫૫ ક્રોધની સઝાય (રાગ-સાંભળજો મુનિ સંજમ રાગે) ક્રોધ ન કરીએ ભલા પ્રાણી, ક્રોધે દુરગતિ ખાણી રે; ક્રોધે તપ જપ હોયે હાણી, ઇમ વદે જિનવાણી રે. ક્રો૦ ૧ ક્રોધે દૂરે શિવ પટરાણી, જાયે જિમ રીસાણી રે; ક્રોધ ચંડાલતણી નિસાણી,કાય લતા કુમલાણી રે. ક્રો૦ ૨ ક્રોધે નવલાં વેર બંધાયે, પ્રેમ પૂરવલો જાય રે; ક્રોધે નવલી પ્રીતિ ન થાયે, ક્રોધે આપ મરાય રે. ક્રો૦ ૩ આપ તપે પરને સંતાપે, જે નર ક્રોધે વ્યાપે રે; ક્રોધે નરનારીને શ્રાપે, પિંડ ભરાયે પાપે રે.ક્રો ૪ ક્રોધ લજ્જાના તંતુને ત્રોડે, પુણ્ય તરુવર મોડે રે; સદ્ગતિ કેરાં સુખ સંકોડે, દુરગતિ સામો દોડે રે. ક્રો૦ ૫ ******************* For Private And Personal Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતપિતા સુત બાંધવ છોડે, ક્રોધે મૂછને મરડે રે; રાજા દંડે દૈવ વખાડે, અપજશના ફલ જોડે રે. કો. ૬ ક્રોધે સઘલા કાજ વિણાસે, પરના મર્મ પ્રકાશે રે; સજ્જન તે પણ અળગા નાસે, કોઈ ન રાખે પાસે રે. કોડ છે આતમ શુભ શિખલડી આ છે, જો તું શિવપુર વાંછે રે; પરનિંદાથી રહીને પાછે, મિચ્છામિ દુક્કડં માંગે રે. ક્રો. ૮ શ્રી જિન આગમને અભ્યાસે, ભાવસાગર બમ ભાખે રે; ધર્મ કરો મનને ઉલ્લાસે, ઉપશમ આણો પાસે રે. ક્રો- ૯ ૧૫૬ માનની સઝાય) (રાગ-પુણ્ય સંયોગે પામીઓજી) માન ન કીજે માનવી રે, માન તે દુ:ખ નિદાન, માને હોચ મલીનતા રે, જિમ જગ કોલું પાન; સુગુણનર ! ગવપણે ગુણ જાય, ગર્વપણું દુઃખદાય સુ. ૧ અતિ અભિમાની આકરો રે, ન નમે દેવગુરુ પાય, હુંહુંકારો કરે ખર પરે રે, સાધુ સંગે નવિ જાય. સુ૦ ૨ માની મનમાં ચિંતવે રે, હું એક ચતુર સુજાણ, અમે કામ મોટા કર્યા રે, શું જાણે લોક અજાણ. સુo ૩ શેલ ખંભ જીમ સદા રહે રે, વંકો વચરી અભિમાન, નમાવ્યો નમે નહિ રે, દૂર તસ ધર્મ દયાન. સુ૦ ૪ શું જઇએ ઉપાશ્રયે રે, કોઈ નવિ દીચે બહુમાન, ધર્મલાભ ગુરુ નવિ દીયે રે, એમ બોલે અભિમાન. સુ. ૫ મૂરખ મનમાં નવિ લહે રે, તુજમાં હોશ્ય જો ગુણ, આદરે આઘો બેસાડશે રે, કહેવા જાશે કુણ. સુ૦ ૬ For Private And Personal Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનીનું મન રાખવા રે, બોલાવી દીયે માન, તિમ તિમ ફૂલી દડો હુએ રે, અધિક ઘરે અભિમાન. સુ૦ ૦ સન્નિપાત એક સહજનો રે, સાકર દૂધ વળી સંગ, વિણ ઉધમ વધતો હોવે રે, જિમ ગળીનો રે રંગ. સુ. ૮ વરસ વને કાઉસગ્ગ રહ્યા રે, બાહુબલી બલવંત, માન મેલી મુગતે ગયા રે,. આપ ચા અરિહંત. સુલ ૯ ચોથો ચંડાલ કાઠીયો રે, દૂરે તજો અભિમાન, વીર વિશુદ્ધ આદરી રે, શિવરમણી કરી શાન. સુ. ૧૦ ૧૫૦ માનની સજઝાયો રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિધા નહીં; તો કિમ સમકિત પાવે રે ? રે. ૧ સમકિત વિણ ચારિત્ર નહીં ચારિત્ર વિણ નહીં મુક્તિ રે; મુક્તિના સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે. ૨૦ ૨ વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જોજી વિચારી રે. ૨૦ ૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે; દુર્યોધન ગરવે કરી, અંતે સવિ હાર્યા રે. ૨૦ ૪ સૂકાં લાકડાં સારિખો, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરતન કહે માનને, દેજો દેશવટો રે. ૨૦ ૫ ૧૫૮ માયાની સઝાયો (રાગ-અમદમ ગુણના આગરુજી) સમકિતનું મૂળ જાણીએજી,સત્ય વચન સાક્ષાત; સાચામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત્વ રે, પ્રાણી ! મ કરીશ માયા લગાર ૧ For Private And Personal Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુખ મીઠો જૂઠો મને જી, ફૂડ કપટનો રે કોટ; જીભે તો જીજી કરે છે, ચિત્તમાં તાકે ચોટ રે. પ્રા. ૨ આપ ગરજે આઘો પડે છે, પણ ન ધરે વિશ્વાસ; મનશું રાખે આંતરો જી; એ માયાનો પાસ રે. પ્રા. ૩ જેહશું બાંધે પ્રીતડીજી, તેહ શું રહે પ્રતિકૂળ; મેલ ન છંડે મન તણો છે, એ માયાનું મૂળ રે પ્રા. ૪ તપ કીધો માયા કરી છે, મિત્રશું રાખ્યો રે ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજો જી, તો પામ્યા સ્ત્રીવેદ રે. પ્રા. ૫ ઉદયરત્ના કહે સાંભળો જી, મૂકો માયાની બુદ્ધ મુક્તિપુરી જાવા તણો જી, એ મારગ છે શુદ્ધ રે. પ્રા૦ ૬ ૧૫૯ માયાની સઝાચો (રાગ - વંદો કેવળજ્ઞાન) માયા મનથી પરિહરો રે, માયા આળપંપાળ, માયાવી જગ જીવની રે, કોઈ ન કરે સંભાળ રે, પ્રાણી ! માયા શલ્ય નિવાર, એહ છે દુર્ગતિ દ્વાર રે. પ્રાણીઓ ૧ મારા વિષની વેલડી રે, મારા દુઃખની ખાણ, માયા દોષ પ્રગટ કરે રે, માયા હલાહલ જાણ રે. પ્રાણી૨ માયામાં મોહિત થઈ રે, અંધો જીવ ગુમાર, ફૂડ-કપટ બહુ કેળવે રે,આણે ન શરમ લગાર રે. પ્રાણી૩ માયાવીને નિદ્રા નહિં રે, નહિં સુખનો લવલેશ, માચાવી ધર્મ ન ચિંતવે રે, પગ-પગ પામે લેશ રે. પ્રાણી. ૪ રાત-દિવસ રહે ઝુરતો રે, મારા સેવનથી જીવ, દુર્ગતિમાં જઇ ઉપજે રે, પાડે નિરંતર રીવ રે. પ્રાણી ૫ For Private And Personal Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ************* ૫૮૦ * માયાવી નર ફીટીને રે, પામે સ્ત્રીનો અવતાર, સ્ત્રી મરીને નપુંસક હોવે રે, એહી જ માયાનો સાર રે. પ્રાણી૦ ૬ મણિવિજય કહે માયાને રે, વર્ષે ધન્ય નર જેહ, સંતોષે સુખી થઈ રે, શિવસુખ પામે તેહ રે.પ્રાણી છ ૧૬૦ લોભની સઝાય Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાગ - પુણ્ય સંયોગે પામીઓજી) લોભ ન કરીએ પ્રાણીયા રે, લોભ બૂરો સંસાર, લોભ સમો જગ કો નહીં રે, દુર્ગતિનો દાતાર; ભવિકજન ! લોભ બૂરો સંસાર, વરજો તુમે નિરધાર; જિમ પામો ભવપાર ભવિકજન ! લોભ બૂરો સંસાર....... .૧ અતિ લોભે લક્ષ્મીપતિ રે, સાગર નામે શેઠ; પુર પયોનિધિમાં પડ્યો રે, જઇ બેઠો તસ હેઠ. ભવિક૦૨ દશરથ સુત શ્રીરામ; ભમિયો ઠામો ઠામ. ભવિક૦૩ સોવન મૃગના લોભથી રે, સીતા નારી ગુમાવીને રે, ચોર, ભવિક૦૪ દશમા ગુણઠાણા લગે રે, લોભ તણું છે જોર; શિવપુર જાતાં જીવને રે, એહિ જ મોટો નવવિધ પરિગ્રહ લોભથી રે, દુર્ગતિ પામે જીવ; પરવશ પડીયો બાપડો રે, અહોનિશ પાડે રીવ. ભવિક૦૫ પરિગ્રહના પરિહારથી રે, લહિયે શિવ સુખ સાર; દેવદાનવ નરપતિ થઈ રે, જાશો મુક્તિ મોઝાર. ભવિક૦૬ ભાવસાગર પંડિત ભણે રે, વીરસાગર બુધ શિષ્ય; લોભ તણે ત્યાગે કરી રે, પહોંચે સચલ જગીશ. ભવિક૦૦ +++++++++++++++++++++ For Private And Personal Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૧ લોભની સજઝાયો આશા દાસી વશ પડ્યા, જડ્યા કર્મ જંજીર; પરિગ્રહ ભાર ભરે નડ્યા, સહે નરકની પીર. પરિગ્રહ ભાર ભર્યા પ્રાણી, પામે અધોગતિ દુઃખ ખાણી; જસ મતિ લોભે લલચાણી રે, ચેતન ચતુર સુણો ભાઈ, લોભ દશા તો દુ:ખદાઈ રે. ૧ લોભે લાલચ જાસ ધણી, પરિણતિ નીચી તેહ તણી, લટપટ કરે બહુ લોક ભણી રે. ચેતન૦ ૨ લોભી દેશ વિદેશ ભમે, ધન કારણ નિજ દેહ દમ, તડકા ટાઢનાં દુઃખ ખમે રે. ચેતન ૩ લોભે પુત્ર પિતા ઝઘડે, લોભે નરપતિ રહે વગડે; લોભે બાંધવ જેર લડે રે; ચેતન- ૪ હાર હાથી લોભે લીનો, કોણીકે સંગર બહુ કીનો; માતા મહને દુઃખ દીનો રે. ચેતન ૫ લોભારંભે બહુ નડીઆ, કાલાદિક નરકે પડીયા; નિરયાવલી પાટે ચઢીચા રે. ચેતન- ૬ લોભ તજી સંવર કરજો, ગુરુ પદ પદ્મને અનુસરજો; રૂપવિજય પદને વરજો રે. ચેતન૦ ૧૬૨ હિંસા પાપસ્થાનકની સજઝાય (રાગ-શ્રીજીનવરન પ્રગટ થય) પાપ સ્થાનક પહેલું કહ્યું રે, હિંસા નામે દુરંત, મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે, પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત ૧ For Private And Personal Use Only Page #611 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતપિતાદિ અનન્તના રે, પામે વિયોગ તે મંદ; દારિદ્ર દોહગ નવિ ટકે રે, મિલે ન વલ્લભવૃંદ રે. ૨ હોએ વિપાકે દશગણું રે, એકવાર કીચું કર્મ; શત સહસ કોડી ગમે રે તીવ્ર ભાવના મર્મ રે. ૩ મર' કહેતા પણ દુઃખ હુવે રે, મારે કિમ નહિ હોય; હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જોય રે. ૪ તેહને જોરે જે હુઆ રે, રૌદ્રયાન પ્રમા; નરક અતિથિ તે નૃપ હુઆ રે, જિમ સુભમ બ્રહ્મદા રે. ૫ રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાંય; તેહ થકી દૂરે ટલે રે, હિંસા નામે બલાય રે. ૬ (૧૬૩ મેથુન પાપસ્થાનકની સજઝાય (રાગ-છટકો આરો એવી આવશે) પાપસ્થાનક ચોથું વજીએ, દુર્ગતિ મૂલ અખંભ, જગ સવિ મુક્યો છે એહમાં, છાંડે તેહ અચંભ. ૧ રૂડું લાગે રે એ ધુરે, પરિણામે અતિ અતિ કુર; ફલ કિંપાકની સારિખું, વરજે સજજન દૂર. ૨ અધર વિદ્ગમ સ્મિત ફૂલડા, કુચ ફલ કઠિન વિશાલ, રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ. ૩ પ્રબલ જવલિત અચપૂતલી, આલિંગન ભલું તંત, નરક દ્વાર નિતંબિની, જઘન સેવન તે દુરંત. ૪ દાવાનલ ગુણ વન તણો, કુલ મશી પૂર્વક એહ, રાજધાની મોહરાયની, પાતક-કાનન મેહ. ૫ પ્રભુતાએ હરિ સારીખો, રૂપે મયણ અવતાર, સીતાએ રે રાવણ યથા, છાંડો પર નર નાર. ૬ For Private And Personal Use Only Page #612 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશ શિર રજમાંહે રોળિયા, રાવણ વિવશ અખંભ, રામે ન્યાયે રે આપણો, રોપ્યો જગ જય શંભ. ૦ પાપ બંધાએ રે અતિઘણાં, સુકૃત સકલ ક્ષય જાય, અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફલ નહિ થાય. ૮ મંગ ફલે જગ જસ વધે, દેવ કરે રે સાનિધ્ધ, બ્રહ્મચર્ય ઘરે જે નરા, તે પામે નવનિધ. ૯ શેઠ સુદર્શનને ટલી, શુલિ સિંહાસન હોય, ગુણ ગાયે ગગને દેવતા, મહિમા શિયળનો જય. ૧૦ મૂલ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન, શીલ સલિલ ધરે જિ કે, તસ હુએ સુજશ વખાણ. ૧૧ (૧૬૪ પરિગ્રહ પાપસ્થાનકની સઝાયો (રાગ-છઠ્ઠો આરો એવો આવશે) પરિગ્રહ મમતા પરિહરો, પરિગ્રહ દોષનું મૂલ, સલૂણે પરિગ્રહ જેહ ઘરે ઘણો, તસ તપ-જપ પ્રતિકૂલ. સલૂણે. ૧ પરિગ્રહ મમતા પરિહરો. નવિ પલટે મૂલ રાશિથી, માર્ગી કદિય ન હોય; સલૂણે, પરિગ્રહ ગ્રહ છે અભિનવો, સહુને દિએ દુખ સોય. સલૂણે. પરિ૦ ૨ પરિગ્રહ મદ ગુરૂઅત્તણે, ભવમાંહિ પડે જંત; સલૂણે, ચાનપાત્ર જિમ સાચરે, ભારાક્રાંત અત્યંત. સલૂણે. પરિ૦ ૩ જ્ઞાન-ધ્યાન હય-ગચવરે, તપ-જપ-ડ્યુત પરિતંત; સલૂણે, છોડે શમ પ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહવંત. સલૂણે. પરિ૦ ૪ પરિગ્રહગ્રહ વશે લિંગિયા, લેઇ કુમતિરજ સીસ; સલૂણે, જિમ તિમ જગ લવતા ફિરે, ઉન્મત્ત હુએ નિશદીસ. સલૂણે. પરિ૦ ૫ તૃપતો ન જીવ પરિગ્રહે, ઇંધણથી જિમ આગ; સલૂણે, તૃષ્ણાદાહ તે ઉપશમે, જલ સમ જ્ઞાન વૈરાગ. સલૂણે. પરિ૦ ૬ For Private And Personal Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃપતો સગર સુર્વે નહિ, ગોધનથી કૂચીકર્ણ સલૂણે, તિલકશેઠ વળી ધાન્યથી, કનકે નંદ સકર્ણ. સૂલણે. પરિ૦ ૦ અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીચા ન ઇંદનરિદ; સલૂણે, સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમકંદ, સૂલણે. પરિ૦ ૮ (૧૫ રાગ પાપસ્થાનકની સઝાયો (રાગ- એકરે પંખી આવીને ઉડી ગયો) તથા (લઘુ પણ હું તુમ મન નવિ માવું રે-એ દેશી) પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે, કુણહી ન પામ્યો તેહનો તાગ રે; રાગે વાહ્યા હરિ હર બંભા રે, રાચે નાચે કરેય અચંભા રે. ૧ રાગ કેશરી છે વડ રાજા રે, વિષયાભિલાષ તે મંત્રી તાજા રે; જેહના છોરૂ ઇંદ્રિય પંચો રે, તેહનો કીધો એ સકલ પ્રપંચો રે. ૨ જેહ સદાગમવશ હુઈ જાશે રે, અપ્રજાત્તતા શિખરે વાસે રે; ચરણ ધરમ નૃપ શેલ વિવેકે રે, તેહશું ન ચલે રાગી ટેકે રે. ૩ બીજા તો સવિ રાગે વાહ્યા રે, એકાદશ ગુણઠાણે ઉમાહ્યા રે; રાગે પાડ્યા તે નર ખુત્તા રે, નરકનિગોદે મહાદુઃખ જુના રે ૪ રાગહરણ તપ જપ કૃત ભાખ્યા રે; તેહથી પણ જિણે ભવફલ ચાખ્યા રે; તેહનો કોઈ ન છે પ્રતિકારો રે, અમીચ હોય વિષ ત્યાં શ્યો ચારો રે ? " તપબલે છૂટ્યા તરણું તાણી રે, કંચન કોડિ આષાઢભૂતિ નાણી રે નંદિષેણ પણ રાગે નડિયા રે, ચુતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે. ૬ બાવીસ જિન પણ રહી ઘરવાસે રે, વરત્યા પૂરવ રાગ અભ્યાસે રે; વજબંધ પણ જસ બલ તૂટે રે, નેહતંતુથી તેહ ન છૂટે રે. ૭ દેહઉચ્ચાટન અગ્નિનું દહવું રે; ઘણ-કુટુન એ સાવિ દુઃખ સહવું રે; અતિ ઘણું રાતી જે હોય મજીઠ રે, રાગતણો ગુણ એહજ દીઠ રે. ૮ For Private And Personal Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાગ ન કરજો કોઈ નર કોઈશું રે, નવિ રહેવાય તો કરજો મુનિશું રે; મણિ જિમફણિનો વિષનો તિમ તેહો રે, રાગનું ભેષજ સુજસ સનેહો રે. ૯ (૧૬ અભ્યાખ્યાન પાપસ્થાનકની સજ્જાયો (રાગ-અણિક મુનિવર ચાલ્યા ગોચરી) પાપસ્થાનક તે તેરમું છાંડીએ, અભ્યાખ્યાન દુરંતોજી, અછતા આળ જે પરના ઉચ્ચરે, દુઃખ પામે તે અનંતોજી. ધન! ધન! તે નર જે જિનમત ધરે અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણેજી; તે તે દોષરે તેહને દૂષિયે, ઇમ ભાખે જિનભાણોજી. ધન ૨ જે બહુ મુખરી રે વળી ગુણ-મત્સરી, અભ્યાખ્યાની તે હોયજી; પાતક લાગેરે અણકીધાં સહી, તે કીધું સવિ ખોરજી. ધન ૩ મિથ્યામતિની રે દશ સંજ્ઞા જિકે, અભ્યાખ્યાનના ભેદોજી; ગુણ અવગુણનોરે જે કરે પાલટો, તે પામે બહુ ખેદોજી. ધન૪ | પરને દોષ ન અછતા દીજીએ, પીજીએ જે જિનવાણીજી; ઉપશમરસશું રે ચિત્તમાં ભીંજીએ, કીજીએ સુજસ કમાણીજી. ધન પ ( ૧૦ પરપરિવાદ પાપસ્થાકની સઝાયો સંદર! પાપસ્થાનક તજો સોલકું. પરનિંદા અસરાલ હો; સુંદર ! નિંદક જે મુખરી હુવે, તે ચોથો ચંડાલ હો. ૧ સુંદર ! જેહને નિંદાનો ઢાળ છે. તપ કિરિયા તસ ફોક હો, સુંદર ! દેવ કિબિષ તે ઉપજે, એહ ફલ રોકા રોક હો. ૨ સુંદર ! ક્રોધ અજીરણતપ તણું, જ્ઞાન તણું અહંકાર હો, સુંદર ! પરનિંદા કિરિયાતણું, વમન અજીર્ણ આહાર હો. ૩ સુંદર ! નિર્દકનો જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નિંદ હો; સંદર ! નામ ધરી જે નિંદા કરે, તેહ મહા મતિમંદ હો. ૪ For Private And Personal Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદર ! રૂપ ન કોઈનું ધારીચે, દાખીએ નિજ નિજ રંગ હો; સુંદર ! તેહમાંહિ કોઈ નિંદા નહી, બોલે બીજું અંગ હો. ૫ સુંદર ! “એ કુશીલણી' ઇમ કહે, કોપ દુઓ જેહ ભાખે હો, સુંદર ! તેહ વચન નિંદા તણું, દશવૈકાલિક સાખે હો. ૬ સુંદર ! દોષ નજરથી નિંદા હુવે, ગુણ નજરે હવે રાગ હો; સુંદર ! જગ સવિ ચાલે માદલ મટ્યો, સર્વ ગુણી વીતરાગ હો. o સુંદર! નિજ મુખ કનક કચોલડે, નિંદક પરમલ લેઈ હો, સુંદર ! જે ઘણા પરગુણ ગ્રહે, સંત તે વિરલા કોઈ હો. ૮ સુંદર ! પરપરિવાદ વ્યસન તો, મ કરો નિજ ઉત્કર્ષ હો, સુંદર ! પાપ કરમ ઇમ સવિ ટલે, પામે સુજસ તે હર્ષ હો. ૯ ૧૬૮ આઠ મદની સજઝાય ) મદ આઠ મહામુનિ વારીયે, જે દુર્ગતિના દાતારો રે; શ્રી વીર જિનેસર ઉપદિશે, ભાખે સોહમ ગણધારો રે. મદ૦ ૧ હાંજી જાતિનો મદ પહેલો કહ્યો, પૂર્વે હરિકેશીએ કીધો રે; ચંડાળતણે કુળ ઉપન્યો, તપથી સવિ કારજ સીધો રે. મદ૦ ૨ હાંજી કુળ મદ બીજો દાખીયો, મરિચી ભવે કીધો પ્રાણી રે; કોડાકોડી સાગર ભવમાં ભમ્યો, મદ મ કરો અમ મન જાણી રે. મદ૦ ૩ હાંજી બળ મદથી દુઃખ પામીચા, શ્રેણીક વસુભૂતિ જીવો રે; જઇ ભોગવે દુઃખ નરકતણાં, મુખે પાડતા નીત રીવો રે. મદ૦ ૪ હાંજી સનતકુમાર નરેસરું, સુર આગળ રૂપ વખાણ્યું રે; રોમ રોમ કાચા બગડી ગઈ, મદ ચોથાનું એ ટાણું રે. મદ૦ ૫ હાંજી મુનિવર સંયમ પાળતાં, તપનો મદ મનમાં આયો રે; થયા કૂરગડુ ત્રાષિરાજીયા, પાવા તપનો અંતરાયો રે. મદ૦ ૬ For Private And Personal Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંજી દેશ દશારણનો ધણી, રાગદશાર્ણભદ્ર અભિમાની રે; ઇંદ્રની અદ્ધિ દેખી બૂઝીયો,સંસાર તજી થયો જ્ઞાની રે. મદ૦ ૦ હાંજી સ્થૂલિભદ્ર વિધાનો કર્યો, મદ સાતમો જે દુઃખદાઈ રે; શ્રુત પુરણ અર્થ ન પામિયા, જુઓ માન તણી અધિકાઈ રે. મદ૦ ૮ રાય સુભમ ષટું ખંડનો ધણી,લાભનો મદ કીધો અપાર રે; હય ગય રથ સબ સાયર ગયું, ગયો સાતમી નરક મોઝાર રે. મદo ૯ ઇમ તન ધન જોબન રાજ્યનો, મ ધરો મનમાં અહંકારો રે; એ અસ્થિર અસત્ય સવિ કારમું ક્ષણમાં વિણસે બહુ વારો રે. મદ૦ ૧૦ મદ આઠ નિવારો વ્રતધારી, પાળો સંયમ સુખકારી રે; કહે માનવિય તે પામશે, અવિચળ પદવી નર નારી રે. મદ૦ ૧૧ ૧૯ કૃપણ કાઠીયાની સઝાયા (રાગ - પુણ્ય સંયોગે) કુપણપણાથી બીહતો રે, નાવે ધર્મ સુઠામ, ચાચકજન આવે કે રે, ઉઠી જાએ કામ રે, પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત......... દર્શન દૂર તેહનું રે, નામ જપે ન કોઈ, દર્શન ચાહે ન તેહનું રે, ચાલે શુકન ન જોય રે. પ્રાણી૨ કૃપણ તે કુગતિ વરે રે, સંબલ ન લહે સાથ, પૂણ્ય કાજે એક પાઈકો રે, હરખે ન આપે હાથ રે. પ્રાણી. ૩ સજ્જન લોક આવ્યા આંગણે રે, થર થર ધ્રુજે હાથ, પરજન દેખી પીરસતાં રે, આંખો નીચી અનાથ રે.પ્રાણી૪ For Private And Personal Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બેટાબેટી પરણાવતા રે, હરખે ખરચે હજાર; ધર્મઠામે લેખ ગણે રે, કરે તે વીસ વિચાર રે. પ્રાણી ૫ ભુજીને ભુંઈ વાવીયે રે, ઉખર ક્ષેત્ર બીજ. સિદ્ધક્ષેત્રે હોય સોગણું રે, અધિક હોયે રસ રીઝ રે. પ્રાણી૬ શાલિભદ્ર સુખ ભોગવે રે, દેતાં દાન પસાય; શ્રેણીક સરીખો રાજી રે, જોવા આવ્યો ઉલ્લાસ રે. પ્રાણી છે મૂરખનાર જાણે નહીં રે, દાને દારિદ્ર જાય, જગ જસવાદ હોયે ઘણો રે, દાન તે શીવ ઉપાય રે. પ્રાણી૮ કપણપણું ભવિ પરિહરો રે, દીયો સુપારો દાન; વીર વિશુદ્ધ પદ એહ છે રે, મ ભાખે ભગવાન રે. પ્રાણી ૯ ૧િ૦૦ ચેતનને ઉપદેશની સઝાયો (રાગ-પુણ્યસંયોગે પામીચો રે) સરુ ચરણ પસાઉલે, કહીશુ શિખામણ સાર; મન સમજાવો આપણું, જિમ પામો ભવપાર. રે ભાઈ ! રૂડું તે શું કર્યું, આતમને હિતકાર; ઇહભવ પરભવ સુખ ઘણા, લહીયે જય જયકાર. ભાઈ૨ લાખ ચોરાસી યોનિ ભમી, પામ્યો નર અવતાર; દેવગુરુધર્મ ન ઓળખ્યા, ન જપ્યો મન નવકાર. ભાઈ૦ ૩ નવ માસ માતાએ ઉદરે ધર્યો પાળી મોટો રે કીધ; માય તાય સેવા કીધી નહિ, ન્યાયે મન નવિ દીધ. ભાઈ૪ ચાડી કીધી રે ચીતરે દંડાવ્યા ભલા લોક; સાધુજનને સંતાપીયા આળ ચઢાવ્યા તેં ફોક. ભાઈ૦ ૫ લોભે લાગ્યો રે પ્રાણીઓ, ન ગણે રાત્રિને દોહ; હા હો કરતા એકીલો રે, જઇને હાશ ધસીસ. ભાઈ૦ ૬ For Private And Personal Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપટ છળ ભેદ તે કર્યા, ભાખ્યા પરના રે મર્મ; સાત વ્યસનને સેવીયા, નવિ કીધો જિનધર્મ. ભાઈ૦ ૦ ક્ષમા ન કીધી તે વળી, દયા ન કીધી રેખ; પરવેદન તે જાણી નહીં તો, શું લીધો તે ભેખ. ભાઈ, ૮ સધ્યા રાગ સમ આઉખું, જળ પરપોટો રે જેમ; ડાભ અણી જળ બિંદુઓ અગિર સંસાર છે એમ. ભાઈo ૯ અભક્ષ્ય અનંતકાચ તે વાપર્યા, પીધા અળગણ નીર; રાથીભોજન તેં કર્યા, કિમ પામીશ ભવતીર. ભાઈ ૧૦ દાન શીયલ તપ ભાવના, ધર્મના ચાર પ્રકાર; તે તેં ભાવે ન આદર્યા, ઝળીશ અનંતો સંસાર. ભાઈ ૧૧ પાંચ ઇન્દ્રિય રે પાપિણી, દુર્ગતિ ઘાલે છે જેહ; તે તો મૂકી તે મોકળી કિમ પામીશ શિવગેહ. ભાઈ- ૧૨ ક્રોધ વિંટ્યો રે પ્રાણીઓ, માન ન મૂકે રે કેડ; માયા સાપણીને સંગ્રહી, લોભને તે તેડ ભાઈ૦ ૧૩ પર રમણી રસ મોહીયો, પરનિંદાનો રે ઢાળ; પર દ્રવ્ય તે નવિ પરિહર્યું, પરને દીધિરે ગાળ. ભાઈ૦ ૧૪ ધર્મની વેળા તું આળસું, પાપ વેળા ઉજમાળ; સંચ્યું ધન કોઈ ખાઈ જશે, જીમ મધમાખી મહુઆળ. ભાઈ૧૫ મેલી મેલી મૂકી ગયા, જેહ ઉપાજી રે હાથ; સંચય કીજે રે પુણ્યનો, જે આવે તુજ સારા ભાઈ. ૧૬ સંવત સત્તર ચઉદારે ભાખી એહ સઝાય; ધર્મ મુનિ કહે ધ્યાનશુ સાંભળો ચિરા લાય. ભાઈ- ૧૦ | For Private And Personal Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવપદની સજઝાય (૧૦૧ નવપદની સજઝાય) રાજગૃહી ઉધાન, સમોસ ભગવંત, આ છે લાલ, શ્રેણિક વંદન આવિયાજી. ૧ હયગય રથ પરિવાર, મંત્રી અભયકુમાર, આ છે લાલ, બહુ પQિાર સુપરિવર્ચાજી. ૨ વાંધા પ્રભુજીના પાય, બેઠી પરષદા બાર, આ છે લાલ, જિનવાણી સુણવા ભણીજી. ૩ દેશના દિયે જિનરાય, સાંભળે સહુ નરનાર, આ છે લાલ, નવપદ મહિમા વરણવેજી. ૪ આસો-ચેતર માસ, કીજે ઓળી ઉલ્લાસ, આ છે લાલ, સુદિ સાતમથી માંડીયેજી. ૫ પંચ વિષય પરિહાર, કેવળ ભુમી સંથાર, આ છે લાલ, જુગતે જિનવર પુજીએજી. ૬ ગણિએ શ્રી નવકાર, દેવવંદન ત્રણ કાલ, આ છે લાલ, અઢાર હજાર ગણણું ગણોજી. ૦ નવ આંબીલ નિરમાય, કીજે ઓળી ઉદાર, આ છે લાલ, દંપતિ સુખ લિયે રવર્ગનાજી. ૮ મયણાં ને શ્રીપાલ, જપતાં નવપદ જપ, આ છે લાલ; અનુક્રમે શિવરમણી વચજી. ૯ ઉત્તમસાગર શિષ્ય, પ્રણમે તે નિશદિશ, આ છે લાલ, નવપદ મહિમા જાણીએજી. ૧૦ ૧૦૨ અરિહંતપદની સઝાયો (રાગ-કડવા ફળ છે ક્રોધના) વારી જાઉં શ્રી અરિહંતની, જેહના ગુણ છે બાર; મોહન પ્રાતિહારજ આઠ છે, મૂલ અતિશય ચાર. મો. વા. ૧ વૃક્ષ અશોક સુર કુસુમની, વૃષ્ટિ દિવ્ય ધ્વનિ વાણ; મો. ચામર-સિંહાસન-દુંદુભિ, ભામંડલ છત્ર વખાણ. મો૦ વા૦ ૨ પૂજા અતિશય છે ભલો, ત્રિભુવન જનને માન; મો. વચનાતિશય જોજન ગામી, સમજે ભવિએ સમાન. મો. વા. ૩ જ્ઞાનાતિશચ અનુત્તર તણા, સંશય છેદનહાર; મો૦ લોકાલોક પ્રકાશતાં, કેવલજ્ઞાન ભંડાર. મો૦ વા૦ ૪ For Private And Personal Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાગાદિક આંતરરિપુ, તેહનો કીધો અંત; મો. જિહાં વિચરે જગદીશ્વરૂ, તિહાં સાત ઇતિ સમંત. મો. વા. ૫ એહવા અપાયાપરામનો, અતિશય અતિ અદ્ભુત, મો. અહર્નિશ સેવા સારતા, કોડી ગમે સુર હુંત. મો. વા૬ માર્ગ શ્રી અરિહંતનો, આદરીયે ધરી નેહ; મો. ચાર નિક્ષેપે વાંદીયે, જ્ઞાનવિમલ ગુણ ગેહ. મોવા (૧૦૩ સિદ્ધપદની સઝાયો | (રાગ-દંટણ 2ષીને કરૂ વંદના હુવારી લાલ) નમો સિદ્ધાણં બીજે પદે રે લાલ, જેહના ગુણ છે આઠ રે; હું વારી લાલ; શુક્લધ્યાન અનલે કરી રે લાલ, બાળ્યા કર્મ કઠોર રે. હું ન૦ ૧ જ્ઞાનાવરણી ક્ષયે કહ્યું રે લાલ,કેવલ જ્ઞાન અનંત રે; હું; દર્શનાવરણીય ક્ષયથી ચચા રે લાલ, કેવલ દર્શન કંત રે. હું ન૦ ૨ અક્ષય અનંત સુખ સહજથી રે લાલ, વેદની કર્મનો નાશ રે; હું મોહનીચ ક્ષચે નિર્મલો રે લાલ, સાચિક સમકિત વાસ રે. હું ન૦ ૩ અક્ષય સ્થિતિ ગુણ ઉપન્યો રે લાલ,આયુ કર્મ અભાવ રે; હું નામકર્મ ક્ષચે નિપજો રે લાલ, રૂપાદિક ગત ભાવ રે હું ન૦ ૪ અગુરુલઘુ ગુણ ઉપન્યો રે લાલ, ન રહ્યો કોઈ વિભાવ રે, હું ગોગકર્મના નાશથી રે લાલ, નિજ પ્રગટ્યા જસ ભાવ રે હું ન ૫ અનંતવીર્ય આતમતણું રે લાલ, પ્રગટ્યું અંતરાય નાસ રે. હું આઠે કર્મ નાશી ગયા રે લાલ, અનંત અક્ષચ ગુણવાસ રે. હું ન૦ ૬ ભેદ પંદર ઉપચારથી રે લાલ, અનંતર પરંપર ભેદ રે. હુ નિશ્ચયથી વીતરાગના રે લાલ, ત્રિકરણ કર્મ ઉચ્છેદ રે. હું ન૦ ૭ જ્ઞાનવિમલની જ્યોતિમાં રે લાલ, ભાસિત લોકાલોક રે; હુંo તેહના ધ્યાન થકી થશે રે લાલ, સુખીચા સઘલાં લોક રે. હું ન૦ ૮ For Private And Personal Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯૯ ૧૭૪ આચાર્યપદની સજઝાય (રાગ-પુણ્ય સંયોગે પામીયોજી) આચારી આચાર્યનુંજી, ત્રીજે પદે ધરો ધ્યાન; શુભ ઉપદેશ પ્રરૂપતાંજી, કહ્યા અરિહંત સમાન, સૂરીશ્વરનમતા શિવસુખ થાય, ભવોભવનાં પાતિક જાય ૧ પંચાચાર પલાવતાંજી, આપણ પણ પાલત; છત્રીશ છત્રીશી ગુણે કરીજી, અલંકૃત તનું વિલસંત. સૂ૦ ૨ દર્શન જ્ઞાન ચારિત્રનાજી, એકેક આઠ આચાર; બારહ તપ આચારનાજી, ઇમ છત્રીશ ઉદાર. સૂ૦ ૩ પડિ રૂપાદિક ચૌદ છેજી, વલિ દશવિધ યતિ ધર્મ; બારહ ભાવના ભાવતાંજી, એ છત્રીશ મર્મ. સૂ૦ ૪ પંચેન્દ્રિય દમે વિષયથીજી, ધારે નવવિધ બ્રહ્મ; પંચ મહાવ્રત પોષતાંજી, પંચાચાર સમર્થ. સૂ૦ ૫ સમિતિ-ગુપ્તિ શુદ્ધિ ઘરેજી, ટાળે ચાર કષાય; એ છત્રીશી આદરેજી, ધન્ય ધન્ય તેહની માય સૂ ૬ અપ્રમત્તે અર્થ ભાખતાંજી, ગણિ સંપદ જે આઠ; છત્રીશ ચઉ વિનયાદિકેજી, એમ છત્રીશે પાઠ. સૂ॰ to ગણધર ઉપમા દીજીએજી, યુગ પ્રધાન કહાય; ભાવ ચારિત્રી એહવાજી, જિહાં જિન માર્ગ ઠરાય સૂ૦ ૮ જ્ઞાનવિમલ ગુણ ગાવતાંજી, ગાજે શાસન માંહી; તે વાંદી નિર્મળ કરોજી, બોધિ બીજ ઉચ્છાંહી સૂ૦ ૯ ૧૦૫ ઉપાધ્યાયપદની સજઝાય ચોથે પદે ઉવજ્ઝાયનું, ગુણવંતનું ધરો ધ્યાન રે; યુવરાજ સમ તે કહ્યા, પદ સૂરિ ને સમાન રે. ચોથે૦ ૧ For Private And Personal Use Only *************** Page #622 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે સૂરિસમાન વ્યાખ્યાન કરે, પણ મન ન ધરે અભિમાન રે; વળી સૂત્ર અર્થનો પાઠ દીચે, ભવિજીવને સાવધાન રે. ચોથે ૨ અંગ અગિયાર ચોદ પૂર્વ જે, વલી ભણે ભણાવે જેહ રે; ગુણ પચવીશ અલંકર્યા, દૃષ્ટીવાદે અર્થના ગેહ રે. ચોથે ૦૩ બહુ નેહે અર્થ અભ્યાસે સદા, મન ધરતા ધર્મ ધ્યાન રે; કરે ગચ્છ નિશ્ચિત પ્રવર્તક,દીચે સ્થવિરને બહુ માન રે. ચોથે૪ અથવા અંગ અગ્યાર જે વલી, તેહના બાર ઉપાંગ રે; ચરણ કરણની સિરી, જે ધારે આપણે અંગ રે. ચોથે૫ વલી ધારે આપણે અંગે, પંચાંગી મતે શુદ્ધ વાણ રે; નય ગમ ભંગ પ્રમાણ વિચારને, દાખતા જિન આણ રે. ચોથે ૦ ૬ સંઘ સકલ હિત કારીયા, રત્નાધિક મુનિ હિતકાર રે; પણ વ્યવહાર પ્રરૂપતાં, કહે દશ સામાચારી આચાર રે. ચોથે છે ઇન્દ્રિય પંચથી વિષય વિકારને, વારતાં ગુણ ગેહ રે; શ્રી જિનશાસન ધર્મધૂરા, નિર્વહેતા શુચિ દેહ રે. ચોથે ૮ પચવીશી પચવીશ ગુણ તણી, જે ભાખી પ્રવચન માંહી રે; મુક્તાફલ શુક્તિ પરે, દીપે જસ અંગ ઉછાંહી રે. ચોથે, ૯ જસદીપે અતિ ઉછાંહે, અધિક ગુણે જિનથી એકતાન રે; એહવા વાચકને ઉપમાન શું કહું, જેહથી શુભ ધ્યાન રે ચોથે ૧૦ (૧૦૬ સાધુપદની સજઝાયો તે મુનિને કહું વંદન ભાવે, જે ષટકાચ વ્રત રાખે રે; ઇન્દ્રિય પણ દમે વિષય વિકારથી, વળી શાન્ત સુધારસ ચાખે રે. તે ૧ લોભ તણા નિગ્રહ ને કરતા, વલી પડિલેહણાદિક કિરિયા રે; નિરાશસ ચતનાચે બહુ દીપે, વળી કરણ શુદ્ધિ ગુણદરિયા રે તે ૨ For Private And Personal Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહર્નિશ સંચમ ચોગશું ચુક્તા, દુર્ધર પરિષહ સહેતા રે; મન-વચ-કાય કુશલતાં ચોગે, વરતાવે ગુણ અનુસરતા રે. તે ૩ છંડે નિજ તનું ધર્મને કાજે, વલી ઉપસાર્માદિક આવે રે; સત્તાવીશ ગુણે કરી સોહે, સૂકાચાર ને ભાવે રે. તે ૪ જ્ઞાન-દર્શન-ચારિત્ર તણા જે, ત્રિકરણ ચોગ આચાર રે; અંગે ધરે નિસ્પૃહતા શુદ્ધિ, તે સત્તાવીશ ગુણ સાર રે. તે ૫ અરિહંત ભક્તિ સદા ઉપદેશે, વાચક સૂરિના સહાઈ રે; મુનિ વિના સર્વ ક્રિયા નવિ સુઝે, તીર્થ સકલ સુખદાઈ રે. તે ૬ પદ પાંચમે ઘણીપરે ધ્યાવો, પંચમી ગતિને સાધો રે; સુખી કર શાસનનાચક, જ્ઞાનવિમલ ગુણ વાધો રે. તે છે ૧૦૦ મુનિગુણની સઝાયો સમતા સુખના જે ભોગી, અષ્ટાંગ ધરણ જે જોગી; સદાનંદ રહે જે અસોગી, શ્રદ્ધાનંત જે શુદ્ધોપયોગી રે. ભવિજન ! એહવા મુનિ વંદો,............... જેહથી ટળે સવિ દુઃખ દંદો, જે સમકિત સુરતરૂ કંદો. જ્ઞાનામૃત જે રસ ચાખે, જિન આણા હિરડેરાખે; સાવધ વચન નવિ ભાંખે, ભાખ્યું જિનાજીનું ભાખે રે. ભવિ૦ ૨ આહાર લીયે નિરદોષ, ન ધરે મન રાગ ને રોશ; ન કરે વળી ઇન્દ્રિય પોષ, ન ચિકિત્સ ન જૂએ જોષ રે. ભવિ૦ ૩ બાહાંતર પરિગ્રહ ત્યાગી, ત્રિકરણથી જિનમત રાગી; જસ શિવરમણી રઢ લાગી, વિનયી ગુણવંત વૈરાગી રે. ભવિ. ૪ મદ આઠ તણા માન ગાળે, એક ઠામે રહે વરસાળે; પંચાચાર તે સૂવા પાળે, વળી જિનશાસન અજુઆળે રે. ભવિ૦ ૫ For Private And Personal Use Only Page #624 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંચામ્રવ પાપ નિરોધ, જ્ઞાનદર્શન ચારિત્ર શોધે; નવિ રાચે ન કોઈથી ક્રોધે, ઉપગાર ભણી ભવિ બોધે રે. ભવિ૦ ૬ ભિક્ષા લે ભ્રમર પરે ભમતાં, મનમાં ન ધરે કાંઈ મમતા; રાગદ્વેષ સુભટને દમતા, રહે જ્ઞાનચોગાનમાં રમતા રે. ભવિ૦ ૦ સુધા પંચ મહાવ્રત વહેતા, ઉપશમ ધરી પરિષહ સહેતા; વળી મોહ ગહન વન દહતા, વિચરે ગુરુ આણાએ રહેતા રે. ભવિ૦ ૮ જે જ્ઞાન ક્રિયા ગુણ પાત્ર, અણદીધું ન લે તૃણ માત્ર; સદા શીલે સોહાવે ગાત્ર, જાણે જંગમ તીરથ જાત્ર રે. ભવિ૦ ૯ દયા પાળે વીશવાવીશ, ઘરે ધ્યાન ધર્મ નિશદિશ; જગજંતુ તણા જે ઇશ, જશ ઇંદ્ર નમાવે શીશ રે. ભવિ. ૧૦ ક્રોધ લોભ-અભિમાન ને માયા, તજીયા જેણે ચાર કષાયા; બુધ ખિમાવિજય ગુરૂરાયા, શિષ્ય જિનવિજય ગુણ ગાયા રે. ભવિ ૦૧૧ ૧૦૮ શ્રી દશમા અધ્યયનની સઝાયો તે મુનિ વંદો તે મુનિ વંદો, ઉપશમ રસનો કંદો રે; નિર્મળ જ્ઞાન ક્રિયાનો ચંદો, તપ તેજે જેહવો દિગંદો રે. તે ૧ પંચામ્રવનો કરી પરિહાર, પંચ મહાવ્રતધારો રે; ષકાયજીવ તણો આધાર, કરતો ઉગ્ર વિહારો રે. તે ૨ પંચ સમિતિ ત્રણ ગુમિ આરાધે, ધર્મ ધ્યાન નિરાબાધ રે; પંચમ ગતિનો મારગ સાથે, શુભ ગુણ તો ઇમ વાધે રે. તે૦ ૩ કય વિક્રય ન કરે વ્યાપાર, નિર્મમ નિરહંકાર રે; ચારિત્ર પાળે નિરતિચારે, ચાલતો ખગની ધાર રે. તે ૪ ભોગને રોગ કરી જે જાણે, આપે પુણ્ય વખાણે રે; તપ-શ્રુતનો મદ નવિ આણે, ગોપવી અંગ ઠેકાણે રે. તે ૫ For Private And Personal Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છાંડી ધન-કણ-કંચન-ગેહ, થઈ નિઃસ્નેહી નિરિહ રે; ખેળ સમાણો જાણી દેહ, નવિ પોર્ષ પાપે જેહ રે. તે ૬ દોષ રહિત આહાર જે પામે, જે લુખે પરિણામે રે; લેતો દેહનું સુખ નવિ કામે, જાગતો આઠે જામે રે. તે છે રસના રસ રસીયો નવિ લાવે, નિર્લોભી નિર્માય રે; સહ પરિષહ સ્થિર કરી કાયા, અવિચલ જિમ ગિરિરાયા રે તે ૮ રાતે કાઉસ્સગ્ન કરી સ્મશાને, જે તિહાં પરિષહ જાણે રે, તો નવિ ચૂકે તે હવે ટાણે, ભય મનમાં નવિ આણે રે. તે ૯ કોઈ ઉપર ન ધરે ક્રોધ, દિયે સહુને પ્રતિબોધ રે; કર્મ આઠ ઝીપવા જોદ્ધ, કરતો સંયમ શોધ રે. તે ૧૦ દશવૈકાલિક દશમાઅધ્યયને, એમ ભાખ્યો આચાર રે; તે ગુરુ લાભવિજયથી પામે,વૃદ્ધિવિજય જયકાર રે. તે ૧૧ (૧૦૯ શ્રી મુનિચંદનની સક્ઝાય. (રાગ-તીરથની આશાતના નવિ કરીએ) શ્રી મુનિરાજને વંદના નિત કરીએ, હાંરે તપસી મુનિવર અનુસરિયે; હાંરે ભવસાગર સહેજે તરીચે, હાંરે જેનો ધન્ય અવતાર શ્રી મનિ.૧ નિંદક પૂજક ઉપરે સમભાવે, હાંરે પૂજક પર રાગ ન આવે; હાંરે નિંદક પર દ્વેષ ન લાવે, હાંરે તેહથી વીતરાગ શ્રી મુનિ..૨ સંજમધર બદષિરાજી મહાભાગી, હાંરે જેની સંજમે શુભમતિ જાગી; હાંરે થયા કંચન કામિની ત્યાગી, હાંરે કરવા ભવ તાગ શ્રી મુનિ.૩ તીન ચોકડી ટાળીને વ્રત ધરીયા, હાંરે જાણું સંજમ રસના દરિયા; હાંરે અજુવાળ્યા છે આપણા પરીયા, હાંરે ધન્ય ધન્ય દષિરાજ શ્રી મુનિ..૪ ચરણ કરણની સિત્તરી દોચ પાળે, હાંરે વળી જિન શાશન અજુઆળે; | હાંરે મુનિ દોષ બેતાલીશ ટાળે, હાંરે લેતા શુદ્ધ આહાર, શ્રી મુનિ..૫ For Private And Personal Use Only Page #626 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિત્ર સંભૂતિ ને વળી હરિકેશી, હાંરે અનાથી મુનિ શુભલેશી; હાંરે ગૌતમ ગણધર વળી કેશી, હાંરે બેહના અણગાર શ્રી મુનિ..૬ દશચક્રી પ્રત્યેક બુદ્ધને જગ જાણે, હાંરે નમિરાજને ઇન્દ્ર સન્માણે; હાંરે ઉત્તરાધ્યયને તે વખાણે, હાંરે શ્રી દશારણભદ્ર શ્રી મુનિ..૦ છવ્વીશ કોટી ઝાઝેરા અઢીદ્વીપે, હાંરે તપ સંજમ ગુણથી દીપે; હાંરે ચાર સોળ પચીશને જીપે, હાંરે કીજે ગુણગ્રામ. શ્રી મુનિ..૮ દીપવિજય કવિરાજના ગુણ ગાવો, હાંરે ગુણ ગાઈને ભાવના ભાવો; હાંરે ગાતા પરમ મહોદય પાવો, હાંરે માનવભવ સાર. શ્રી મુનિ..૯ ૧૮૦ સાધુ સમુદાયની સઝાયો (રાગ - રઘુપતિ રાધવ) (રાગ-આદિ જિનેશ્વર પાચ પ્રણમે છે) પ્રણમુ શાશનપતિ શ્રી વીર, લબ્ધિવંત ગૌતમ ગણિ ધીર; જિનશાસનમાં જે મહાશૂર, નામ લેઉ તસ ઉગતે સૂર. ૧ નેમિનાથ જિન બાવીશમાં,વિકટ કામકટક જેણે દા; તજી નારી પશુ ઉગારીયા, જઈ રૈવતગિરિ ચઢી તરીચા. ૨ સ્યુલીભદ્રની મોટી મામ, રાખ્યું ચોરાશી ચોવીશી નામ; કામ ગેહ કોશ્યા બની ધમ, શાપી કીધી ઉત્તમ કર્મી. ૩ કંચન ફોડી નવાણું છોડી, નારી આઠ તણો નેહ તોડી; સોલ વરસે સંયમ લીધ, જંબૂ સ્વામી રાયા સુપ્રસિદ્ધ. ૪ કપિલા-અભચા બેઉ સુંદરી, કામકદના બહુ પરે કરી; શૂલી ફીટી સિંહાસન થયો, શેઠ સુદર્શન જગમાં જોયો. ૫ દેખી નટવી લાગ્યો મોહ, રાય દુર્બુદ્ધિ ન તજે લોહ; મુનિ દેખી અનિત્યભાવનાએ સિદ્ધ, પુત્ર ઇલાચી કેવલ લીધ. ૬ ધન્ના શાલીભદ્રના અવદાત્ત, રમણી બુદ્ધિ સુખના સુગાત; કેટલાં કીજે તાસ વખાણ, પાખ્યા સવર્ણ સિદ્ધ વિમાન. ૦ For Private And Personal Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદિપેણ મોટા અણગાર, લબ્ધિવંત ને પૂરવધાર; સહબ બેતાલીસ એકસો નવાણું, પ્રતિબોધ્યા દેશનાથી જાણું. ૮ ક્ષમાવંત માંહી જે લીહ, ગજસુકુમાલ મુનિ માંહિ સિંહ; સસરે શિર બાંધી માટીની પાળ, ભરીયા રીસ કરી અંગાર, ૯ બાળી કર્મને અંતગડ થયા, કીર્તિધર સુકોશલ વલી લહ્યા; વાઘણ કેરા સહી ઉપસર્ગ, બાલ્યા સઘળા કર્મના વર્ગ. ૧૦ બંધક સૂરીનાં પાંચસે શિષ્ય, ઘાણી ઘાલ્યા પણ ન લહી રીત; થયા અંતગડ જે કેવલી, મુક્તિ ગયા પહોંન્ચા મન રૂલી. ૧૧ અહંકારી ને કેવલ લીધ, બાહુબલી અભિમાન પ્રસિદ્ધ લેઈ ચારિત્ર નૃપ દશાર્ણ ભદ્ર, પાચ લગાડ્યો જેણે ઇન્દ્ર. ૧૨ પનર સયા ત્રણ ગીતમ શિષ્ય, તાપસ સ્ટષીને દીધી દીખ; કવલ ભરતા કેવલ લહ્યાં, દુઃખ માત્ર જેણે નવિ સહ્યા. ૧૩ ભરત ભૂપની મતિ નિરમલી, આરિસા ઘરે જે કેવલી; સુખે સુખે જેણે લહીયું મોક્ષ, તે જિન શાસનનો રસ પોષ. ૧૪ મમતા તજી નિરાસક્તિ ભજે, તે હળુકર્મી જીવ શિવ ભજે; રાયે હળ ઉપરી જે નીમીયો, આવ્યો ભાતે અંતરાય કીયો. ૧૫ પનરસે જીવને કર્યો અંતરાય, બાંધત કર્મ પુરા બહુ ભવ થાય; અનુક્રમે કૃષણ તણો સુત શાચ, ટંટણ નામે દંટણા માય. ૧૬ નેમ હાથે જેણે સંચમ લીધો, પૂર્વ કર્મે અભિગ્રહ કીધો; અન્નદિક વિણ રહ્યા છ માસ કેવલ પામ્યા પહોંચી આશ. ૧૦ ઈમ જિનશાસનમાં થયાં અનેક, અમદમ સંયમ તપે વિવેક; તે મુનિવરના સેવો ચરણ, જિમ તુમે છુટો જન્મ મરણ. ૧૮ નામ સમરતાં કોડી કલ્યાણ, જે ભણે પ્રહ ઉગમતે ભાણ; ધીરવિમલ કવિરાચ પસાય, નવિમલ કવિ ભણે સજઝાય. ૧૯ For Private And Personal Use Only Page #628 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈવિધ્યસભર સજઝાય ( ૧૮૧ સુખીયાની સઝાય (રાગ તે મુનિવંદો તે મુનિ વંદો) તે સુખીયા ભાઈ તે સુખીયા, જે પર દુઃખે દુઃખીયાજી; પરસુખ દેખી જે સંતોષીયા, જેને જિનધર્મ ઓળખીયાજી. ૧ જ્ઞાનાદિક બહુ ગુણના દરિયા, ઉપશમ રસજળ ભરીયાજી; જે પાળે નિત સુધી કિરીચા, ભવસાગર તે તરીયાજી. ૨ દાન તણે રંગે જે રાતા, શીલગુણે કરી માતા રે; સવિ જગજીવને દિએ જે શાતા, પર વનિતાના ભ્રાતા રે. ૩ જેણે છાંડ્યા ઘરના ધંધા, જે પરધન લેવા અંધા રે; જે નવિ બોલે બોલ નિબંધા, તપ તપવે જે જોદ્ધા રે. ૪ પરમેશ્વર આગળ જે સાચા, જે પાળે સુધી વાચાજી, ધર્મકામે કબહી નહી પાછા, જિનગુણ ગાવે ાચા રે. ૫ પાપ તણાં દુષણ સવિ ટાળે, નિજ વ્રત નિત સંભાળજી; કામ ક્રોધ વૈરીને ગાળે, તે આતમકુળ અજવાળજી. ૬ નિશદિન ઇર્યાસમિતિએ ચાલે, નારી અંગ ન ભાળે જી; શુક્લધ્યાન માંહે જે હાલે, તપ તપી કર્મ ગાળે જી. ૭ જે નવિ બોલે પરની નિંદા, જે અમીરસ ફંદાજી; જેણે ત્રોડ્યા ભવના ફંદા, તસ દેખત પરમ આનંદાજી. ૮ જે પૂજે ભાવે જિન અંદા, સૌમ્ય ગુણે જિમ ચંદાજી; ધર્મો ધીર ગુરુ ચિરનંદા, નય કહે હું તસ બંદાજી. ૯ For Private And Personal Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ' - - - - - - - ૧૮૨ સાધુમહિમાની સઝાયો અવધૂ નિરપક્ષ વિરલા કોઈ દેખ્યા જગત સહુ જોઈ. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉત્પાપ ન હોઈ; અવિનાશી કે ઘરકી બાતાં, જાનેંગે નર સોઈ. અવ૦ ૧ રાય રંકમેં ભેદ ન જાણે, કનક ઉપલ સમ લેખે; નારી નાગણીનો નહી પરિચય, તે શિવમંદિર દેખે. અવ૦ ૨ નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શોક નવિ આણે; તે જગમેં જોગીસર પૂરા, નિત્ય ચટતે ગુણઠાણે. અવ૦ ૩ ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર સમ ગંભીર; અપ્રમત્ત ભાખંડ પરે નિત્ય, સુરગિરિ સમ શુચિ ધીરા. અવ૦ ૪ 1 પંકજ નામ ધરાય પંકશે, રહત કમળ જ્ય ન્યારા; ચિદાનંદ એસા જન ઉત્તમ, સો સાહિબ કા પ્યારા. અવ૦ ૫ (૧૮૩ ધર્મદ્રઢતાની સઝાયો જુઓ રે જુઓ જેનો કેવા વ્રતધારી, કેવા વ્રતધારી આગે થયા નરનારી રે; થયા નરનારી તેને વંદના હમારી. વંદના હમારી તેને વંદના હમારી ૧ જુઓ જુઓ જંબુસ્વામી, બાળ વયે બોધ પામી; તજી ભોગ રિદ્ધિ જેણે, તજી આઠ નારી. ૨ ગજસુકુમાલ મુનિ, ધખે શિર પર ધૂણી; અડગ રહ્યા તે ધ્યાને, ડગ્યા ના લગારી. ૩ કોશ્યાના મંદિર મધ્યે, રહ્યા મુનિ સ્થૂલીભદ્ર વેશ્યા સંગ વાસો તોયે, થયા ના વિકારી. ૪ સતી તે રાજુલ નારી, જગમાં ન જોડી એની; પતિવ્રતા કાજે કન્યા, રહી તે કુંવારી. ૫ જનક સુતા તે સીતા, બાર વર્ષ વનમાં વીત્યા; ઘણું કષ્ટ વેડ્યું તોયે, ડગ્યા ના લગારી. ૬ ધન્ય ધન્ય નરનારી, એવી દૃઢ ટેક ધારી; જીવિત સુધાર્યું જેણે, પામ્યા ભવ પારી. છે એવું જાણી સુજ્ઞજનો, એવા ઉત્તમ આપ બનો; વીરવિજય ધર્મ પ્રેમ, દીએ ગતિ સારી. ૮ કરો - - - - For Private And Personal Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra da www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *** ૧૮૪ શ્રી પડિક્કમણાની સઝાય (રાગ-શમદમ ગુણના આગરૂજી) કર પડિક્કમણું ભાવશુંજી, સમભાવે ચિત્ત લાય; અવિધિ દોષ જો સેવશોજી, તો નહિ પાતક જાય, ચેતનજી ! એમ કેમ તરશોજી. ૧ સામાયિકમાં સામટીજી, નિદ્રા નચણે ભરાય; વિકથા કરતા પારકીજી, અતિ ઉલ્લસિત મન થાય. ચેતનજી૦ ૨ કાઉસ્સગ્ગમાં ઉભા થકા, કરતાં દુઃખે રે પાય; નાટક પ્રેક્ષણ જોવતાંજી, ઉભા રયણી જાય. ચેતનજી૦ ૩ સંવરમાં મન નવિ રૂગ્રેજી, આશ્રવમાં હુંશિયાર; સૂત્ર સુણે નહિ શુભ મનેજી, વાત સુણે ધરી પ્યાર. ચેતનજી૦ ૪ સાધુજનથી વેગળોજી, નીચશું ધારે નેહ; ટ કરે ક્રોડો ગમેજી, ધર્મમાં ધ્રુજે દેહ. ચેતનજી૦ ૫ ધર્મની વેળા નવિ દીએજી, ફૂટી કોડી રે એક; રાજાએ રૂંધ્યો થકોજી, ખૂણે ગણી દીએ છેક. ચેતનજી૦ ૬ જિનપૂજા ગુરુ વંદનાજી, સામાયિક પચ્ચક્ખાણ; નવકારવાલી નવિ રૂચેજી, કરે મન આર્તધ્યાન, ચેતનજી॰ છ ક્ષમા-દયા મન આણીયેજી, કરીયે વ્રત પચ્ચક્ખાણ; ધરીયે મનમાંહિ સદાજી, ધર્મ-શુક્લ દોય ધ્યાન. ચેતનજી૦ ૮ શુદ્ધ મને આરાધશોજી, જો ગુરુના પદપદ્મ; રૂપવિજય કહે પામશોજી, તો સુર શિવસુખ સન્મ. ચેતનજી ૯ ૧૮૫ શ્રી પડિમણાના ફલની સજ્ઝાય ગોયમ પૂછે શ્રી મહાવીરને રે, ભાખો ભાખો પ્રભુજી સંબંધ રે; પ્રતિક્રમણથી શું ફલ પામીયે રે, શું શું થાયે પ્રાણીને બંધ રે. ગો૦ ૧ ++++++++++ For Private And Personal Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંભળો ગોયમ જે કહું પુન્યથી રે, કરણી કરતાં પુજનો બંધ રે; પુન્યથી બીજો અધિકો કો નહિ રે, જેથી થાયે સુખ સંબંધ રે. ગો૨ ઇચ્છા પડિક્કમણું કરી પામીએ રે, પ્રાણી પુન્યનો બંધ રે; પુન્યની કરણી જે ઉવેખશે રે, પરભવ થાશે અંધોઅંધ રે. ગો. ૩ પાંચ હજાર ઉપર પાંચશે રે, દ્રવ્ય ખરચી લખાવે જેહ રે; જીવાભિગમ ભગવાઈ પન્નવણા રે, મૂકે ભંડારે પુન્યની રેહ રે. ગો. ૪ પાંચ હજાર ઉપર પાંચશે રે, ગાયો ગર્ભવતી જેહ રે; તેહને અભયદાન દેતાં થકાં રે, મુહપત્તિ આપ્યાનું પુન્ય એહ રે. ગો. ૫ દસ હજાર ગોકુલ ગાયો તણી રે, એકે કો દશ હજાર પ્રમાણ રે; તેહને અભયદાન દેતાં થકાં રે, ઉપજે પ્રાણીને નિરવાણ રે. ગો૬ તેથી અધિકું ઉત્તમ ફળ પામીએ રે, પરને ઉપદેશ દીધાનું જાણ રે; ઉપદેશ થકી સંસારી તરે રે, ઉપદેશે પામે પરિમલ નાણ રે. ગો. ૭ શ્રી જિનમંદિર અભિનવ શોભતાં રે, શિખરનું ખરચ કરાવે જેહ રે; એકે કો મંડપ બાવન ચેત્યનો રે, ચરવળો આપ્યાનું પુન્ય એહ રે. ગો૦ ૮ માસખમણની તપસ્યા કરે રે, અથવા પંજર કરાવે જેહ રે; એહવા કોડ પંજર કરતાં થકાં રે, કાંબળીયું આપ્યાનું ફળ એહ રે. ગો. ૯ સહસ એક્યાસી દાનશાળા તણો રે, ઉપજે પ્રાણીને પુન્યનો બંધ રે; સ્વામી સંઘાતે ગુરુ સ્થાનકે રે, પ્રવેશે થાએ પુન્યનો બંધ રે ગો. ૧૦ શ્રી જિનપ્રતિમા સોવનમય કરે રે, સહસ અડ્યાસી પ્રમાણ રે; એકેકી પ્રતિમા પાંચશે ધનુષ્યની રે, ઇરિયાવહી પડિક્કમતા ફલ જાણ રે. ગો. ૧૧ આવશ્યક પન્નવણા જગતે ગ્રંથમાં રે, ભાખ્યો એ પડિક્ષ્મણાનો સબંધ રે, જીવા ભગવઈ આવશ્યક જોઇને રે, રવમુખ ભાખે વીરજિણંદ રે. ગો. ૧૨ વાચક જસ કહે શ્રદ્ધા ધરો રે, પાળે શુદ્ધ પડિક્કમણાનો વ્યવહાર રે; અનુત્તર સમ સુખ પામે મોટકું રે, પામશે ભવિજન ભવજલ પાર રે. ગો. ૧૩ For Private And Personal Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૦ ---- -- (૧૮૬ સામાયિક લાભની સઝાયો (રાગ-એક દિન પુંડરીક) કર પડિક્કમણું ભાવશું, દોચ ઘડી શુભ ધ્યાન લાલ રે; પરભવ જાતાં જીવને, સંબળ સાચું જાણ લાલ રે. કર૦ ૧ શ્રી મુખ વીર ઇમ ઉચ્ચરે, શ્રેણિકરાય પ્રતે જાણ લાલ રે; લાખ ખાંડી સોના તણી; દીચે દિન પ્રત્યે દાન લાલ રે. કર૦ ૨ લાખ વર્ષ લગે ને વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલ રે; એક સામાયિકને તોલે, નાવે તેહ લગાર લાલ રે. કર૦ ૩ સામાયિક ચઉવીસ–ો ભલું, વંદન દોર દોય વાર લાલ રે; વ્રત સંભારો રે આપણા, તે ભવ કર્મ નિવાર લાલ રે. કર૦ ૪ કર કાઉસગ્ગ શુભ ધ્યાનથી, પચ્ચકખાણ સુધુ વિચાર લાલ રે; દોય સક્ઝાયે તે વળી, ટાળો ટાળો અતિચાર લાલ રે. કર૦ ૫ શ્રી સામાજિક પ્રસાદથી, લહીયે અમર વિમાન લાલ રે; ધર્મસિંહ મુનિ એમ ભણે, એ છે મુક્તિ નિદાન લાલ રે કર૦ ૬ ૧૮૭ શ્રી નમસ્કાર મહામંત્રની સઝાયો (રાગ - ગરષભ જિનરાજ મુજ...) સમર જીવ એક નવકાર નિજ હેજ શું, અવર કાં આળ-પંપાળ દાખે; વર્ણ અડસઠ નવકારના નવ પદ, સંપદા આઠ અરિહંત ભાખે. ૧ આદિ અક્ષર નવકારના સ્મરણથી, સાત સાગર ટળી જાય દૂરા; એક પદ ઉચ્ચરે દુરિત દુઃખડા હરે, સાગર આયુ પચાશ પૂરા. ૨ સર્વ પદ ઉચ્ચરતા પાંચશે સાગરા, સહસ ચોપન નવકારવાળી; સ્નેહે મન સંવરી હર્ષભરી હેજ ધરી, લાખ નવ જાપથી કુગતિ ટાળી. ૩ લાખ એક જાપ જિન પૂજી પૂરા જપે, પદવી પામે અરિહંત કેરી, અશોક તરૂવર તળે બાર પર્ષદા મળે, ગડગડે દુંદુભિ ના ભેરી. ૪ For Private And Personal Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટવલી અષ્ટસ, અષ્ટ સહસાવલી , અષ્ટ લાખ જપે અષ્ટ કોડી; કીર્તિવિમલ કહે મુક્તિ લીલા લહે, આપણા આઠ કર્મ વિછોડી. ૫ ૧૮૮ સાચા જેનસ્વની સઝાયો જૈન કહાં ક્યું હોવે, પરમગુરુ ! જૈન કહો ક્યું હોવે? ગુરુ ઉપદેશ બિના જન મૂઢા, દર્શન જૈન વિગોવે. પરમ ૧ કહત કૃપાનિધિ શમ-જલ ઝીલે, કર્મ-મેલ જો ધોવે. બહુલ પપ-મલ અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે. પરમ૦ ૨ સ્યાદ્વાદ પૂરણ જો જાણે, નયગર્ભિત જસ વાચા; ગુણ પર્યાય દ્રવ્ય જે બૂઝ, સોઈ ન હૈ સાચા. પરમ૦ ૩ ક્રિયા મૂઢમતિ જો અજ્ઞાની, ચલત ચાલ અપૂંઠી; જૈન દશા ઉનમેં હી નાહી, કહે સો સબહી જુઠી. પરમ૦ ૪ પરપરિણતિ અપની કર માને, કિરિયા ગર્વે ગહિલો; ઉનકું જૈન કહો ક્યું કહિયે ?, સો મૂરખમેં પહિલો. પરમ પ જૈનભાવ જ્ઞાને સબમાંહી, શિવ સાધન સહિએ; નામ વેશભું કામ ન સીઝ, ભાવ-ઉદાસે રહીએ. પરમ૦ ૬ જ્ઞાન સકળ નય સાધન સાધો, ક્રિયા જ્ઞાનકી દાસી, ક્રિયા કરત હે ધરત હે મમતા, ચાહી ગલેમેં ફાંટ્સ. પરમ૦ ૦ કિયા બિના જ્ઞાન નહિ કબહું ક્રિયા જ્ઞાન વુિં નાહી; ક્રિયા જ્ઞાન દોઉ મિલત રહત હૈ, ક્યોં જલ-રસ જલમાંહી. પરમ૦ ૮ ક્રિયા મગનતા બાહિર દીસત, જ્ઞાન શક્તિ જસ ભાંજે, સદ્ગુરુ શીખ સુને નહી કબહું સો જન જનમેં લાજે. પરમ૦ ૯ તત્ત્વ-બુદ્ધિ જિનકી પરિણતિ હૈ, સકલ સૂત્ર કી કૂંચી, જગ જસવાદ વદે ઉનહી કા, જેન દશા જસ ઊંચી. પરમ ૧૦ For Private And Personal Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ભજનનન+નનન+ ૧૮૯ મોક્ષની સઝાયો મોક્ષનગર મારું સાસરું અવિચલ સદા સુખવાસ રે; આપણા જિનવર ભેટીયે, તિહાં કરો લીલ વિલાસ રે. મો૧ જ્ઞાન દર્શન આપ્યા આવીયા, કરો કરો ભક્તિ અપાર રે; શીયળ શણગાર પહેરો શોભતાં, ઉઠી ઉઠી જિન સમરંત રે. મો૨ વિવેક સોવન ટીલું તપ તપે, જીવદયા કુમકુમ રોલ રે; સમકિત કાજલ નયણરો, સાચું સાચું વચન તંબોલ રે. મો. ૩ સમતા વાટ સોહામણી, ચારિત્ર વેલ જડાવ રે; તપ જપ બળદ ધોરી જોતરો, ભાવના ભાવો રસાળ રે. મો. ૪ કારમું સાસરું પરિહરો, ચેતો ચેતો ચતુર સુજાણ રે; જ્ઞાનવિમળ મુનિ બમ ભણે, તિહાં છે મુગતિનું ઠામ રે. મો. ૫ ૧૯૦ આગમ આશાતનાની સઝાયો (રાગ - વીરકુંવરની વાતડી કેને કહિયે આગમની આશાતના નવિ કરીએ, હારે નવિ કરીએ રે નવિ કરીએ; હારે શ્રુતભક્તિ સદા અનુસરીયે, હારે શક્તિ અનુસાર, આo ૧ જ્ઞાનવિરાધક પ્રાણિયા મતિહીના, હારે તે તો પરભવ દુઃખીયા દીના; હારે ભરે પેટ તે પર આધીના, હારે નીચ કુળ અવતાર. આ૦ ૨ અંધા લૂલા પાંગુલા પિંડ રોગી. હારે જન્મ્યા ને માત વિયોગી; હારે સંતાપ ઘણો ને શોગી, હારે યોગી અવતાર. આ૦ ૩ મૂંગા ને વળી બોબડા ધન હીના, હારે પ્રિયા પુત્ર વિયોગે લીના; હારે મૂરખ અવિવેકે ભીના, હારે જાણે રણનું રોઝ. આ૦૪ જ્ઞાનતણી આશાતના કરી દૂરે, હારે જિનભક્તિ કરો ભરપૂરે; હારે રહો શ્રી શુભવીર હજીરે, હારે સુખમાંહે મગન્ન. આપ - - - For Private And Personal Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - ૧૯૧ છઠ્ઠા આરાની સઝાય છઠ્ઠો આરો એવો આવશે, જણાવે શ્રી જિનવરદેવ; પૃથ્વી પ્રલય શાચશે, વરસશે વિરૂવા મેહ રે, રે જીવ ! જિન ધર્મ કીજીએ........... તાવડે ડુંગર તરડશે, વાએ ઉડી ઉડી જાય ત્યાં પ્રભુ ગૌતમે પૂછયું, પૃથ્વી બીજ કેમ થાય રે? રે જીવ૦ ૨ વિતાય ગિરિ ઠામે શાશ્વતી, ગંગા સિંધુ નદી નામ; તેણે બે કેડે બેહુ ભેખડો, ન્હોતેર બીલની ખાણ રે. રે જીવ૦ ૩ સર્વે મનુષ્ય તિહાં રહેશે, મનખા કેરી રે ખાસ; સોળ વરસનું આઉખું, મુંઢા હાથની કાય રે. રે જીવ૦ ૪ છ વરસની સ્ત્રી ગર્ભ ધરશે, દુઃખી મહાદુઃખી થાય; રાતે ચરવા નીકળે, દિવસે બીલમાંહે જાય રે. રે જીવ૦ ૫ સર્વ ભક્ષી સર્વે માછલા, મરી મરી દુર્ગતિ જાય; નરનારી હોશે બહુ, દુર્ગધી તસ કાય રે.રે જીવ૦ ૬ પ્રભુ બાલની પેરે વિનવું, છટ્ટે આજે જન્મ નિવાર; કાંતિવિજય કવિરાજનો, મેદ ભણે સુખમાલ રે. રે જીવ૦ % (૧૯૨ નટવાની સઝાયો હું નટવો થઈને નાટક એવા નાચ્યો હો જિનવરીચા, પહેલા નાચ્ચો પેટમાં, માતાના મહુવાર, ઘોર અંધારી કોટડી, કોણ સુણે પોકાર; જીહાં માથું નીચું ને, છાતી મારી ઊંચી હો જિનવરીયા. ૨ હાડમાંસનો પીંજરો, ઉપર મઢીયો યામ; મળમૂળમાંહે ભય, માન્યો સુખનો ધામ, જીહાં નવ નવ મહિના ઉંધે મસ્તકે લટકયો હો જિનવરીયા. ૨ એ અને નાક મકાન, * For Private And Personal Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઊંટ ક્રોડ રોમરોમમાં, કરી ધગધગતી સોચ, કોઈ ભોંકે જો સામટી, કષ્ટ અષ્ટગણું હોય પછી માતાને મેં જમના દ્વાર દેખાડ્યા હો જિનવરીયા. ૩ બાંધી મુઠી દોયમાં, લાવ્યો પુણ્ય ને પાપ ઉવા ઉવા કરી હું રડું, જગમાં હરખ ન માય. પછી પડદામાંથી રંગભૂમિ પર આવ્યો હો જિનવરીચા. ૪ પારણીયામાં પોઢીચો, માતા હાલો ગાય, ખરડાયો મળમૂત્રમાં, અંગુલી મુખમાં જાય, પછી ભીનામાંથી સૂકામાં સુવડાવ્યો હો જિનવરીચા. ૫ છોટાનો મોટો થયો, રમતો ધુળીમાંય પિતાએ પરણાવીચો, માતા હરખ ન માય. પછી નારીનો નચાવ્યો મેં થે નાચ્યો હો જિનવરીચા. ૬ કુટુંબ ચિંતા કારમી, ચુંટ કલેજા ખાય તેથી તો ભલી ડાકીણી, મનડું માંહી મુંઝાય જાણે કોશેટાનો કીડો જાળ ગુંથાણો હો જિનવરીચા. ૭ દાઢો ને દાંતો પડ્યા, નીચા ઢળીચા નેણ, ગાલોની લાલી ગઈ, ખ થઈ ગઈ રેણ, પછી ડોસો થઇને ડગમગ ડગમગ ચાલ્યો હો જિન ૮ ચારગતિના ચોકમાં, નાચ્યો નાચ અપાર ચારસાગર નાચ્યો નહીં, રત્નત્રયી મોઝાર જાણે કુમતિનો ભરમાવ્યો કાંઈ નહી સમજ્યો હો જિન ૯ (૧૯૩ મન વશ કરવાની સઝાયા. મનાજી તું તો જિન ચરણે ચિત્ત લાચ, તેરો અવસર વિત્યો જાય, ઉદર ભરણ કે કારણે રે, ગૌઆ વનમેં જાય; ચારો ચરે ચિહું દિશિ ફરે રે, વાંકુ ચિત્તડું વાછરીચામાંચ. મનાજી ૧ લોક લાડી ! For Private And Personal Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર પાંચ સાહેલી ભેગી મળીને, હીલમીલ પાણી જાય; તાળી દિયે ખડ ખડ હસે રે, વાંકુ ચિત્તડું ગાગરીયા માય મનાજી૦ ૨ નટવ નાચે ચોકમાં રે લખ આવે લખ જાય; વંસ ચઢી નાટક કરે રે, વાંકું ચિત્તડું દોરડીયા માય. મનાજી૦ ૩ સોની સોનાના ઘાટ ઘડે રે, વળી ઘડે રૂપાના ઘાટ; ઘાટ ઘડે મન રીઝવે રે, વાંકું ચિત્તડું સોનેચા માય. મનાજી૪ જુગટીયા મન જુગટું રે, કામિને મન કામ; આનંદધન એમ વિનવે રે, એસો પ્રભુકો પર ધ્યાન. મનાજી ૫ ૧૯૪ મનની સઝાયો ક્યાં કરું મન સ્થિર નહીં રહતા, અધર ફીરે મન મેરા રે; ચહ મનકો બેરબેર સમજાયા, સમજ સમજ મન મેરા રે. ૧ બેઠ કહું તો ઉઠ ચલત હૈ, મન દોડે મન ધીરા રે; પાઉ પલક મન સ્થિર નહીં રહેતા, કોણ પનીયારા મન મેરા રે. ૨ કુડ કપટ મહા વિષ ભરીયો, પરનારી સંગ કેરા રે; ભવભવમાં જીવ કાલ ભટકતો, ફોગટ ફરીચા ફેરા રે. ૩ કુટુંબ કબીલા માલ ખજાના, ઇસમેં નહિ કોઈ તેરા રે; સાંજ ભઈ જબ ઉઠ ચલેગા, જંગલ હોગા ડેરા રે. ૪ કહત આનંદધન મન સમજાયા, મન કાયર મન સુરા રે; મનકા ખેલ અજબકા પ્યાલા, પીવે સો પાવન હારા રે. ૫ ૧૫ મુરખાની (જીવનગાડીની) સઝાયો મુરખો ગાડી દેખી મલકાએ, ઉંમર તારી રેલ તણી પરે જાએ, સંસાર રૂપી ગાડી બનાવી, રાગ દ્વેષ દોનું પાટા, દેહ ડબ્બાને પળ પળ ઈંડા, એમ ફરે આઉખાનાં આંટા. મુરખો. ૧ For Private And Personal Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ એન્જિનમાં કષાય અગ્નિ, વિષચવારિ માંહિ ભરીયું, તૃષ્ણા ભુંગળું આગળ કરીને, ચાર ગતિ માંહિ ફરીયું. મુરખો ૨ પ્રેમરૂપી અંકોડા વળગાડ્યા, ડબ્બે ડબ્બે જોડ્યા ભાઈ, પૂરવભવની ખરચી લઈને, ચેતન બેસારૂં બેઠા માંહી. મુરખો. ૩ કોઈએ ટીકીટ લીધી નરક તિર્યંચની, કોઈએ લીધી મનુષ્ય દેવા, કોઈએ ટીકીટ લીધી સિદ્ધિગતિની, તેણે પામ્યા છે અમૃતમેવા. મુરખો. ૪ ઘડી ઘડી ઘડીયાળા જ વાગે, નિશદિન એમ વહી જાય. વાગે સીટી ને ઉપડે ગાડી, આડા અવળા મહેલ થાય. મુરખો. ૫ જાણી નરકમાં ચમરાજ પાસે, જઇને સોંપ્યો તત્કાળ; આરામ કરીને આવ્યો પરોણો, તેને ખાંભીએ પાકમાંહી ઘાલ્યો. મુરખો ૬ લાખચોરાશી જીવાયોનીમાં, જીવડો રૂલે વારંવાર સર શીખે ધર્મ આરાધે, તે પામે છે મુક્તિના દ્વાર મુરખો સંવત અઢાર જ્યાંસી ના વરસે, આતમ ધ્યાન લગાઈ, ગોપાળ ગુરુના પુણ્ય પસાયે, મોહન ગાયે ભવ ગાડી. મુરખો. ૮ (૧૯૬ હતુવંતીની સજઝાયો પવરણ દેવી સમરી માત, કહીશું મધુરી શાસન વાત; ધર્મ આશાતન વર્જી કરો, પૂણ્ય ખજાનો પોતે ભરો. ૧ આશાતન કહિયે મિથ્યાત્વ, તસ વર્જન સમકિત અવદાત; આશાતન કરવા મન કરે, દીર્ઘ ભવ દુઃખ પોતે વરે. ૨ અપવિત્રતા આશાતના મૂળ, તેહનું ઘર હતુવંતી પ્રતિકૂળ; તે બદતુવંતી રાખો દૂર, જો તમે વાંછો સુખ ભરપૂર. ૩ દર્શન પૂજા અનુક્રમે ઘટે, ચારે સાતે દિવસે મટે; પરશાસન પણ એમ સદહે,ચારે શુદ્ધ હોચે તે કહે. ૪ For Private And Personal Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલે દિન ચંડાલણી કહી, બીજે દિન બ્રહ્મઘાતીની સહી; ત્રીજે દિન ધોબણ સમ જાણ, ચોરો શુદ્ધ હોય ગુણ ખાણ. ૫ હતુવંતી કરે ઘરનું કામ, ખાંડણ પીસણ રાંધણ કામ; તે અને પ્રતિલાવ્યા મુનિ, સદ્ગતિ સઘળી પોતે હણી. ૬ તેહ જ અન્ન ભતદિક જમે, તેણે પાપે ધન દૂરે ગમે; અન્ન સ્વાદ ન હોય લવલેશ, શુભ કરણી જાયે પરદેશ. ૭ પાપડ વડી ખેરાદિક સ્વાદ, તુવંતી સંગતિથી લાદ; ભૂંડણ ભુંડણ ને સાપિણી, પરભવે તે થાય પાપિણી. ૮ હતુવંતી ઘરે પાણી ભરે, તે પાણી દેરાસર ચડે; બોધિબીજ નવિ પામે કિમે, આશાતનાથી બહુ ભવ ભમે. ૯ અસક્ઝાચમાં જમવા ધસે, વિચે બેસીને મનમાં હસે; પોતે સર્વે અભડાવી જમે, તેણે પાપે દુર્ગતિ દુઃખ ખમે. ૧૦ સામાયિક પડિક્કમણું ધ્યાન, અસઝાઈએ નવિ સુઝે દાન; અસઝાઈએ જે પુરુષ આભડે, તેણે ફરસે રોગાદિક નડે. ૧૧ હતુવંતી એક જિનવર નમી, તેણે કર્મે તે બહુ ભવ ભમી; ચંડાલણી થઈ તે વલી, જિન આશાતના તેહને ફલી. ૧૨ એમ જાણી ચોખાઈ ભજો, અવિધિ આશાતના દૂરે તજો; જિનશાસન કિરિયા અનુસરો, જિમ ભવસાયર વહેલા તરો. ૧૩ શ્રદ્ધાળુ સેવા વિધિ સાર, અનુષ્ઠાન નિજ શક્તિ અપાર; દ્રવ્યાદિક દૂષણ પરિહરો, પક્ષપાત પણ તેહનો કરો. ૧૪ ધન્ય પુરુષને હોય વિધિજીગ, વિધિ પક્ષારાધક સવિ ભોગ; વિધિ બહુમાની ધન્ય જે નરા, તેમ વિધિપક્ષ અદૂષક ખરા. ૧૫ આસન સિદ્ધિ તે હોવે જીવ, વિધિ પરિણામી હોય તસ પ્રીત; અવિધિ આશાતના જે પરિહરે, ન્યાય શિવ લચ્છી તસ વરે. ૧૬ For Private And Personal Use Only Page #640 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૦ સંગતની સઝાયો લોટું લાલ બને અગ્નિ સંગથી, એતો રાતું રહે ક્ષણવાર, નીકળે જો બહાર,સંગત એને શું કરે?, જેનુ અંતર જાણો કઠોર, સંગત એને શું કરે ?. બારે મેઘ વરસે બહુ જોરથી, પણ મગરોલીયો ન ભીંજાય, બીજા ગળી જાય. સંગત ૦ ૨ દૂધસાકર ઘીથી સીંચો સદા, પણ લીંબડાની કડવાશ ન જાય. મધુર નવિ થાય સંગત ૦ ૩ ચંદન વૃક્ષના મૂલે વસી રહ્યો, પણ ફણીધરે છોડ્યો ન સ્વભાવ, જાણ્યો ન પ્રભાવ. સંગત. ૪ પાણીમાંહે પડ્યો રહે સદા, કાલમિટ તણું એવું જોર, ભીજાય ન કોર. સંગત ૦ ૫ આંધણ ઉકળતાં માંહે ઓરીચે, પણ કોરડું તે ના રંધાય, બીજા ચઢી જાય. સંગત ૦ ૬ સો મણ સાબૂએ સાફ કર્યા છતાં, કોલસાની કાળાશ ના જાય, ઉજવલ નવિ થાય સંગત છે ખરને નિર્મલ જલે નવરાવીએ, પણ રાખ દેખી તત્કાલ, ઘરે બહુ વ્હાલ. સંગત. ૮ કાળા રંગનું કપડું લઈ કદી, રાતા રંગમાં બોળે ઝબોળ, મટે નહીં ડોળ. સંગત ૦ ૯ ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો, વનસ્પતિઓ લીલી થાય, પણ જવાસો સૂકાચ. સંગત૧૦ કાગે હંસ તણી સોબત કરી, પણ ચૂક્યો ના પોતાનું ચરિત્ર, જે જે એની રીત. સંગત૦ ૧૧ For Private And Personal Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કસ્તૂરી ને કપુરના ગંજમાં, દાટે કદી ડુંગળીને કોય, સુગંધી ન હોય, સંગત. ૧૨ કસ્તુરીના ક્યારાં માંહે રોપતાં, નવિ જાયે લસણ કેરી વાસ, દુષ્ટ જેનો પાસ. સંગત ૦ ૧૩ સતી સગુણવંતના સંગથી, નવિ આવે કુભારજાને રંગ; ખોટા જેના ઢંગ. સંગત) ૧૪ દુર્જને સજ્જનની સોબત કરી, પણ કપટપણું નવિ જાય, સીધો નહિ થાય. સંગત. ૧૫ ગાઢ અજ્ઞાની જ્ઞાન પામે નહી, પામે જો સંત સમાગમ, કહે મુનિ રામ. સંગત. ૧૬ ૧૯૮૪ શ્રી પર્યુષણ પર્વની સઝાયો પર્વપજુસણ આવીયાં રે લાલ, કીજે ઘણું ધર્મધ્યાન રે ભવિકજન? આરંભ સકળ નિવારીએ રે લાલ, જીવોને દીજે અભયદાન રે. ભ૦ ૧ સઘળા માસમાં માસ વડો રે લાલ, ભાદ્રવ માસ સુમાસ રે ભ૦ તેહમાં આઠ દિન રૂઅડા રે લાલ, કીજે સુકૃત ઉલ્લાસ રે. ભ૦ ૨ ખાંડણ પીસણ ગારના રે લાલ, નાવણ ધોવણ જેહ રે; ભ૦ એહવા આરંભને ટાળીએ રે લાલ, વાંછો સુખ અછેહ રે. ભ૦ ૩ પુસ્તક વાસી ન રાખીએ રે લાલ, ઓચ્છવ કરીએ અનેક રે; ભ૦ ધર્મ સારૂ વિત્ત વાવરો રે લાલ, હઇડે આણી વિવેક રે. ભ૦ ૪ પૂજી અને આણીએ રે લાલ, શ્રી સદ્ગુરુની પાસ રે; ભ૦ ઢોલ દદામાં ફેરિયા રે લાલ, માંગલિક ગાવો ગીત રે. ભ૦ ૫ શ્રીફલ સરસ સોપારીયો રે લાલ, દીજે સાઉમ્મીને હાથ રે; ભ૦ લાભ અનંતા બતાવીયા રે લાલ, શ્રીમુખ ત્રિભુવન નાથ રે. ભ૦ ૬ For Private And Personal Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org ૬૨૦ ****** નવ વાંચના કલ્પ સૂત્રની રે લાલ, સાંભળો શુદ્ધ ભાવ રે; ભ૦ સાહમ્મિવચ્છલ્લ કીજીયે રે લાલ ભવજળ તરવા નાવ રે. ભ૦ ૭ ચિત્તે ચૈત્ય જુહારીએ રે લાલ, પૂજા સત્તર પ્રકાર રે, અંગપૂજા સદ્ગુરુ તણી રે લાલ, કીજીયે હર્ષ અપાર રે. જીવ અમારિ પળાવીએ રે લાલ, તેહથી શિવસુખ હોય રે; દાન સંવત્સરી દીજીયે રે લાલ, ઇણ સમો પર્વ ન કોય રે. કાઉસ્સગ્ગ કરીને સાંભળો રે લાલ, આગમ આપણે કાન રે; છઠ્ઠ અઠ્ઠમ તપસ્યા કરો રે લાલ, કીજે ઉજ્વલ ધ્યાન રે. ભ૦ ૧૦ ઇણવિધ પર્વ આરાધશે રે લાલ, લેશે સુખની કોડ રે; મુક્તિ મંદિરમાં મહાલશે રે લાલ, મતિ હંસ નમે કરજોડ રે. ભ૦ ૧૧ ભ ભ૦ ૯ ભ ભ ૧૯૯ અનિત્ય ભાવનાની સજ્ઝાય Acharya Shri Kailassagarsuri Gyanmandir ભ ભ૦ ૮ (રાગ- ૠષભ જીનરાજ મુજ) મુંઝ મા મુંઝ મા મોહમાં જીવ તું, શબ્દ વર રૂપ રસ ગંધ દેખી; અસ્થિર તે અસ્થિર તૂં અસ્થિર તનુ જીવિતં, સમજ મન ગગન હરિચાપ પેખી. મુંઝ૦ ૧ લચ્છિ સરિય ગતિ પરે એક ઘર નવિ રહે, દેખતાં જાય પ્રભુ જીવ લેતી; અચિર સબ વસ્તુને કાજ મૂઢો કરે, જીવડો પાપની કોડી કેતી. મુંઝ૦ ૨ ઉપની વસ્તુ સવિ કારિમી નવિ રહે, જ્ઞાન શું ધ્યાનમાં જો વિચારી; ભાવ ઉત્તમ ધર્યા અધમ સબ ઉદ્ધર્યા, સંહરે કાલ દિન રાતિ ચારી. મુંઝ૦ ૩ દેખ કલિ કૂતરો સર્વ જગને ભખે, સંહરી ભૂપ નર કોટિ કોટી; અથિર સંસારને થિરપણે જે ગણે, જાણી તસ મૂઢની બુદ્ધિ ખોટી. મુંઝ૦ ૪ રાચ મા રાજની ઋદ્ધિ શું પરિવર્યાં, અંતે સબ ઋદ્ધિ વિસરાલ હોશે; ૠદ્ધિ સાથે સવિ વસ્તુ મૂકી જતે, દિવસ દો તીન પરિવાર રોશે મુંઝ૦ ૫ For Private And Personal Use Only કુસુમપરે યૌવન જલબિંદુ સમ જીવિત; ચંચલ નરસુખં દેવભોગો; અવધિ મન કેવલી સુકવિ વિધાપરા, કલિયુગે તેહનો પણ વિયોગો. મુંઝ૦ ૬ Page #643 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય અનિકાસુતો ભાવના ભાવતાં, કેવલી સુરનદીમાંહે સિદધો; ભાવના સુરલતા જેણે મન રોપવી, તેણે શિવનારી પરિવાર રૂધ્ધો. મુંઝ૦ ૦ (૨૦૦ અશરણ ભાવનાની સઝાયો કો નવિ શરણં કો નવિ શરણં, મરતાં કોઇને પ્રાણી રે, બ્રહ્મદત્ત મરતો નવિ રાખ્યો, જસ હય ગય બહુરાણી રે. તસ નવનિધિ ધન ખાણી રે કો નવિ૦ ૧ માતપિતાદિક ટગમગ જોતાં, યમ લે જનને તાણી રે, મરણ થકી સૂરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઇન્દ્રાણી રે. કો નવિ૦ ૨ હચ ગચ પચ રથ કોડે વિટયા, રહે નિતરાણા રાય રે, બહુ ઉપાય તે જીવન કાજે, કરતાં અશરણ જાય રે. કો નવિ. ૩ મરણ ભીતિથી કદાચિત જીવો, જો પેસે પાચાલે રે, ગિરિ દરિ વન અંબુધિમાં જાવે, તો ભી હરિએ કાળે રે. કો નવિ. ૪ અષ્ટાપદ જેણે બળે ઉપાડ્યો, સો દશમુખ સંહરીયો રે, કો જગ ધર્મ વિના નવિ તરીયો, પપે કો નવિ તરીચો રે. કો નવિ. ૫ અશરણ અનાશ જીવજીવન, શાંતિનાથ જગ જાણો રે, પારેવો જેણે શરણે રાખ્યો, મુનિ તસ ચરિત્તે વખાણ્યો રે કો નવિ૦ ૬ મેઘકુમાર જીવ ગજગતિમાં, સસલો શરણે રાખ્યો રે, વીર પાસે જેણે ભવભય કચર્યો, તપ સંયમ કરી નાખ્યો રે. કો નવિ છે મત્સ્યપરે રોગે તડફડતો, કોણે નવિ સુખી કરીયો રે, અશરણ અનાથ ભાવના ભરીયો, અનાથી મુનિ નિસરિયો રે. કો નવિ. ૮ ( ૨૦૧ એકત્વભાવનાની સજઝાયી (રાગ - પુણ્ય સંયોગે પામીઓજી) આવ્યો પ્રાણી એકલો રે, પરભવ એકલો જાય, પચ પાપ સાથે ચલે રે, સ્વજન ના સાથી થાય રે; પ્રાણી ! ધર જિનધર્મનું રંગ, પામો સુખ અભંગ રે, પ્રાણી. ૧ For Private And Personal Use Only Page #644 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માલ રહે ઘર સી વો રે પોળે વળાવીકંથ, સ્વજન વળે સમશાનથી રે, પ્રાણ ચલે પરપંથ રે. પ્રાણી- ૨ સ્વારથીયો મેળાવડો રે, સ્વજન કુટુંબ સમુદાય, સુખદુ:ખ સહે જીવ એકલો રે, કૂળમાં નહી વહેંચાય રે. પ્રાણી૩ પ્રાણ ભોગ લખ આપીને રે, વસુમતિ કરી નિજ હાથ, ચક્રી-હરિ ગયા એકલા રે, પૃથ્વી ન ગઈ તસ સાથ રે. પ્રાણી ૪ લખપતિ છત્રપતિ સો ગયા રે, રિદ્ધિ ન ગઈ તસ સાથ, હાક સુણી જન થરથરે રે, તે ગયા ઠાલે હાથ રે. પ્રાણી ૫ અભિમાની રાવણ ગયો રે, જગ જશ લેઈ ગયો રામ, આખર જાવું એકલું રે, અવસર પહોંચે જામ રે. પ્રાણી. ૬ એ કાકીપણું આદર્યું રે, મૂકયું મિશિલા રાજ, વલય દૃષ્ટાંતે બૂઝીયો રે, ત્યાગી થયો નમિ રાજ રે. પ્રાણી છે ( ૨૦૨ અન્યત્વભાવનાની સઝાય) (રાગ - શ્રીજીનવરને પ્રગટ થયુ) પાંચમી ભાવના ભાવીયે રે, જીવ અન્યત્વ વિચાર; આપ સ્વાર્થી એ સહુ રે, મળીચો તુજ પરિવાર. સંવેગી સુંદર બઝ, મા મુંઝ ગમાર; તારું કો નહીં ઇણ સંસાર , તું કેહનો નહી નિરધાર. સં. ૧ પંથ શિરે પંથી મળ્યા રે, કીજે કિણહીશું પ્રેમ, રાતિ વસે પ્રહ ઊઠી ચલે રે, નેહ નિર્વાહ કેમ ? સં. ૨ જિમ મેળો તીરથે મળે રે, જન જન વણજની ચાહ; કે બોટો કે ફાયદો રે, લઇ લેઇ નિજ ઘર જાય. સં૦ ૩ જિહાં કારજ જેહનાં સરે રે, તિહાં લગે દાખે નેહ; સૂરિકાંતા નારી પરે રે, છટકી દેખાડે છેહ સં૦ ૪ ચૂલણી અંગજ મારવા રે, ફૂડ કરે જતુગેહ; ભરત બાહબલી ઝઝીયા રે, જે જે નિજના નેહ. સં. ૫ For Private And Personal Use Only Page #645 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રેણિક પગે બાંધીચો રે, લીધું વહેંચી રાજ્ય; દુઃખ દીધું બહુ તાતને રે, દેખો સુતના કાજ. સં. ૬ એ ભાવનાએ શિવપુર લહે રે, શ્રી મફેરવી માય; વીર શિષ્ય કેવળ લલ્લું રે, શ્રી ગૌતમ ગણરાય. સં૦ ૦ ૨૦૩ પાંચમની સઝાયો (રાગ-એકદિન પુંડરિક) શ્રી ગુરૂ ચરણ પસાઉલે રે લોલ, પંચમીનો મહિમાચ આત્મા, વિવરીને કહેશું અમે રે લોલ, સુણતાં પાતક જચ આત્મા; પંચમી તપ પ્રેમે કરો રે લોલ........ ૧ મન શુદ્ધ આરાધીએ રે લોલ, તુટે કર્મ નિદાન આત્મા, ઇહ ભવ સુખ પામે ઘણો રે લોલ, પરભવ અમર વિમાન. આત્મા ૨ સકલ સૂત્ર રચ્યા થકી રે લોલ, ગણધર હુઆ વિખ્યાત આત્મા; જ્ઞાન ગુણે કરી જાણતા રે લોલ, સ્વર્ગ નરકની વાત આત્મા. ૩ જે ગુરૂ જ્ઞાને દીપતા રે લોલ, તે તરીચા સંસાર આત્મા; જ્ઞાનવંતને સહુ નમે રે લોલ, ઉતારે ભવપાર. આત્મા. ૪ અજવાળી પક્ષ પંચમી રે લોલ, કરો ઉપવાસ જગદીશ આત્મા; ૐ હી નમો નાણસ ગણણું ગણો રે લોલ, - નવકારવાળી વીશ આત્મા. ૫ પાંચ વરસ એમ કીજીએ રે લોલ, ઉપર વળી પાંચ માસ આત્મા; ચોથા શક્તિ ફરી ઉજવો રે લોલ, જેમ હોય મનને ઉલ્લાસ, આત્મા ક વરદાને ગુણમંજરી રે લોલ, તપથી નિર્મળ થાય આત્મા; કીર્તિવિજય ઉવજ્રાયનો રે લોલ, કાંતિવિય ગુણગાચ આત્મા છે ૨૦૪ આઠમની સઝાયા (રાગ એક દિન પુંડરિક ગણધર) અષ્ટ કર્મ ચુરણ કરી રે લાલ, આઠ ગુણે પ્રસિદ્ધ મેરે પ્યારે; સાયિક સમકિતના ધણી રે લાલ, વંદુ વંદુ એવા સિદ્ધ મેરે. પ્યારે રે ૧ For Private And Personal Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનંતજ્ઞાન દર્શન ધરા રે લાલ, ચોથુ વીર્ય અનંત મેરે; અગુરુ લઘુ સુક્ષ્મ કહા રે લાલ, અવ્યાબાધ મહંત મેરે. ૨ જેહની કાયા જેહવી રે લાલ, ઉણી ત્રીજે ભાગ મેરે; સિદ્ધ શિલાથી જોગણે રે લાલ, અવગાહન વીતરાગ. મેરે... ૩ સાદી અનંતા તિહા ધણા રે લાલ, સમય સમય તેહ જાય મેરે; મંદિર માંહી દીપાલીકા રે લાલ, સઘળા તેજ સમાય. મેરે. ૪ માનવ ભવથી પામીએ રે લાલ, સિદ્ધ તણા સુખ સંગ મેરે; એહનું ધ્યાન સદા ધરો રે લાલ, એમ બોલે ભગવતી અંગ મેરે. ૫ શ્રી વિજયદેવ પટ્ટધરૂ રે લાલ, શ્રી વિજયસેન સૂરિશ મેરે; સિદ્ધ તણા ગુણ એ કા રે લાલ, દેવ દીવે, આશિષ મેરે. ૬ રિ૦૫ એકાદશીની સઝાયો આજ મારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ; પૂડ્યાનો પડિઉત્તર પાછો, કેહને કાંઈ ન કહીએ. આજ૦ ૧ મારો નણદોઈ તુજને વહાલો, મુજને તારો વીરો; ધૂમાડાના બાચકા ભરતાં, હાય ન આવે હીરો. આજ૦ ૨ ઘરનો ધંધો ઘણો કર્યો પણ, એકે ન આવ્યો આડો; પરભવ જાતા પાલવ ઝાલે, તે મુજને દેખાડો. આજ૦ ૩ માગશર સુદિ અગીયારસ મોટી, નેવું જિનના નિરખો; દોઢસો કલ્યાણક મોટા, પોથી જોઈ જોઈ હરખો. આજ૦ ૪ સુવ્રત શેઠ થયો શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીયો; પાવકે પુર સઘળો પરજાયો,એહનો કાંઈ ન દહીંચો. આજ ૦૫ આઠ પહોરનો પોસહ કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ; મન વચ કાયા જે વશ કરીએ, તો ભવસાગર તરીએ. આજ૦ ૬ ઇસમિતિ ભાષા ન બોલે, આડું અવળું પેખે; પડિક્કમણાશું પ્રેમ ન રાખે, કહો કેમ લાગે લેખે ? આજ૦ ૦ For Private And Personal Use Only Page #647 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir **** ****** કર ઉપર તો માળા ફિરતી, જીવ ફરે વનમાંહી; ચિત્તડું તો ચિહું દિશિયે ડોલે, ઇણ ભજને સુખ નાહિં. પૌષધશાળે ભેગા થઈને, ચાર કથા વળી સાધે; કાંઈક પાપ મિટાવણ આવે, બાર ગણું વળી બાંધે, આજ૦ ૯ એક ઉઠતી આળસ મોડે, બીજી ઉંઘે બેઠી; નદીઓમાંથી કાંઈક નિસરતી, જઇ દરિયામાં પેઠી. આજ૦ ૧૦ ૬૫ આઈ બાઈ નણંદ ભોજાઈ, ન્હાની મ્હોટી વહુને; સાસુ સસરો મા ને માસી, શિખામણ છે સહુને. આજ૦ ૧૧ આજ૦ ૮ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નરનારી રહેશે; પોષહમાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આજ૦ ૧૨ ૨૦૬ વાણીયાની સજ્ઝાય (રાગ - સમરો મંત્ર ભલો) વાણિયો વણજ કરે છે રાજ, ઓછું આપીને મલકાય, ધરાક દેખીને ઘેલો થાય, આવો બેસો કરે ત્યાંય, ત્રાજુડીને ટક્કર મારી, પૈસા લુંટી લુંટી ખાય. વાણિયો ૦ ૧ વિવાહે ધન વાપરે વાણિયો, પાલખી લેવા જાય, એક બદામને કાજે વાણિયો, સો સો ગાળો ખાય. વાણિયો ૦ ૨ દોઢા સવાયા કરે વાણિયો, ઘરમાં ભેલું થાય, કરમીનું કંઈ કામ ન આવે, બારે વાટે જાય. વાણિયો ૦ 3 વાણિયો દીસંતો વહેપારીઓ, કોઠે સોવન કંઠી, લૂંટવાનો જેને ઢાલ પડ્યો છે, તેની વેળા હવે વંઠી, વાણિયો ૦ ૪ આઈ માઈ કાકો મામો, બોલાવે બહુ માને, મુખનો મીઠો મનનો મેલો, જુવે છે એ બગ ધ્યાને. રે વાણિયો ૦ ૫ ****** For Private And Personal Use Only ગરાક દેખી ઘેલો થાય, હલ બલ થઈને હરખે, લંબે આવ્યું લૂંટી લીધે, પાપ કરમ નવિ પરખે. રે વાણિયો ૦ ૬ . Page #648 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસંખ્યાતા જીવને ધાતે, એક બદામ કમાય, આરંભે અભિમાને ખરચે, મહુર મહુર પોમાર, વાણિયો ૦ ૦ પાપ કરતાં પાછું ન જુએ, સો સો સોગન ખાય, કરહો કાટે જુહુ બોલે, જિમ તિમ ભેળું થાય. વાણિયો ૦ ૮ વહાણવટુ કરતા તે વ્હાણીયા, હવે દુકાનો હોય, નાત-જાતનો સંબંધ નથી ઇહાં, રોષ મ કરજો કોઈ. વાણીયો - ૯ પાપ કર્યું તે સાથે રહેશે, સ્વજનો ખાશે આપ, વિશુદ્ધ વિમળ કહે વીરજીની વાણી, આવે કમાઈ સાથ વાણિયો ૦ ૧૦ ( ૨૦૦ સાડા ત્રણસો ગાથાનું ટાળ પહેલી શ્રી સીમંધરસાહિબ આગે, વીનતડી એક કીજે; “મારગ શુદ્ધ મયા કરી મુકને, મોહનમૂરતિ ! દીજે રે.' જિનજી ! વિનતડી અવધારો....... ૧ ચાલે સૂગ વિરુદ્ધાચારે, ભાખે સૂકા વિરૂદ્ધ; એક કહે અમ મારગ રાખું, તે કિમ માનું શુદ્ધરે ? જિનાજી!૦ ૨ આલંબન કૂડાં દેખાડી, મુગ્ધ લોકને પાડે; આણાભંગ તિલક તે કાળું, થાપે આપ નિલાડે રે. જિનાજી!૦ ૩ વિધિ જોતાં કલિયુગમાં હોવે, તીરથનો ઉચ્છેદ; જિમ ચાલે તિમ ચલવે જઇએ, એહ ધરે મતિભેદ રે.' જિનાજી!૦ ૪ ઇમ ભાખી તે મારગ લોપે, સૂત્રક્રિયા સવિ પીસી; આચરણા-શુદ્ધિ આચરીએ, જોઈ યોગની વીસી રે. જિનાજી!૦ ૫ પંચમ આરે જિમ વિષ મારે, અવિધિ દોષ તિમ લાગે; ઇમ ઉપદેશ પદાદિક દેખી, વિધિરસિયો જન જાગે રે. જિનજી!૦ ૬ કોઈ કહે “જિમ બહુ જન ચાલે, તિમ ચલીએ શી ચર્ચા? મારગ મહાજનચાલેં ભાષ્યો, તેહમાં લહીએ અર્ચા રે. જિનજી!૦ ૦ For Private And Personal Use Only Page #649 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પણ બોલ મૃપા મન ધરીએ, બહુજનમત આદરતાં; છેહ ન આવે બહુલ અનારય, મિથ્યામતમાં ફિરતાં રે. જિનજી!૦ ૮ થોડા આર્ય અનારસ નથી, જૈન આર્યમાં થોડા; તેહમાં પણ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ બહુ મુંડા જિનાજી!૦ ૯ ભદ્રબાહુગુરુ વદનવીન એ, આવશ્યકમાં લહીએ; આણાશુદ્ધ મહાજન જાણી, તેહને સંગે રહીએ રે. જિનજી!૦ ૧૦ અજ્ઞાની નવિ હોવે મહાજન, જો પણ ચલવે ટોળું ધર્મદાસગણી વચન વિચારી, મન નવિ કીજે ભોળું રે. જિનજી!૦ ૧૧ અજ્ઞાની નિજછંદે ચાલે, તસ નિશ્રાએ વિહારી; અજ્ઞાની જે ગચ્છને ચલવે, તે તો અનંત સંસારી રે. જિનજી!૦ ૧૨ ખંડ ખંડ પણ્ડિત જે હોવે, તે નવિ કહીએ નાણી; નિશ્ચિત સમય લહે તે નાણી, સંમતિની સહિનાણી રે. જિનજી!૦ ૧૩ જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુશિષ્ય પરિવરિયો; તિમ તિમ જિનશાસનનો વચરી, જો નવિ નિશ્ચચદરિચો. જિનાજી!૦ ૧૪ કોઈ કહે “લોચાદિક કષ્ટ, મારગ ભિક્ષાવૃત્તિ;” તે મિથ્યા નવિ મારગ હોવે, જનમનની અનુવૃત્તિ રે. જિનજી !૦ ૧૫ જે કષ્ટ મુનિમારગ પાવે, બળદ થાએ તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢપ્રહારો રે. જિનજી!૦ ૧૬ લહે પાપઅનુબંધી પાપે, બલહરણી જનભિક્ષા; પૂરવભવ વ્રતખંડન ફળ એ, પંચવસ્તુની શિક્ષા રે. જિનજી!૦ ૧૦ કોઈ કહે “અમે લિંગે તરશું, જેનલિંગ છે વા;” તે મિથ્યા નવિ ગુણ વિણ તરીએ, ભુજ વિણ ન તરે તારૂ રે જિનજી!૦ ૧૮ ફૂટલિંગ જિમ પ્રગટ વિડંબક, જાણી નમતાં દોષ; નિધંધસ જાણીને નમતાં, તિમજ કહ્યો તસ પોષ રે. જિનજી!૦ ૧૯ શિષ્ય કહે “જિમ જિન પ્રતિમાને, જિનવર ચાપી નમીએ; સાધુ વેષ થાપી અતિસુંદર, તિમ અસાધુને નમીએ રે.' જિનજી!૦ ૨૦ For Private And Personal Use Only Page #650 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભદ્રબાહુગુરુ બોલે “પ્રતિમા, ગુણવંતી નહિ દુષ્ટ; લિંગ માંહે બે વાનાં દીસે, તે તું માન અદુષ્ટ રે.' જિનાજી!૦ ૨૧ કોઈ કહે “જિન આગે માગી, મક્તિ મારગ અમે લહિશું; નિરગુણને પણ સાહિબ તારે, તસ ભક્ત ગહગતિશું રે.” જિનજી! ૦૨૨ પામી બોધ ન પાલે મૂરખ, માગે બોધ વિચાલે; લહીએ તેહ કહો કુણ મૂલે ? બોલ્યું ઉપદેશમાલે રે. જિનજી!૦ ૨૩ આણા પાલે સાહેબ તૂસે, સકલ આપદા કાપે; આણાકારી જે જન માગે, તસ જસલીલા આપે રે. જિનજી!૦ ૨૪ | ૨૦૮ સાડા ત્રણસોગાથાની ઢાળ પંદરમી) (રાગ-આજ મારે એકાદશી રે) ધન્ય તે મુનિવરો રે, જે ચાલે સમભાવેં, ભવસાયર લીલાએ ઊતરે, સંચમ કિરિચા નાર્વે. ધન્ય ૧ ભોગપંક ત્યજી ઉપર બેઠા, પંકજ પરે જે ચારા; સિંહપરે નિજવિક્રમ-શૂરા, ત્રિભુવન જન આધારા. ધન્ય૦ ૨ જ્ઞાનવંત જ્ઞાનીશુ મળતાં, તનમનવચને સાચા; દ્રવ્ય ભાવ સૂધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન્ય૦ ૩ મૂલ ઉત્તર ગણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષાદોષો; પગ પગ વૃતદૂષણ પરિહરતા, કરતાં સંયમપોષ. ધન્ય૦ ૪ મોહ પ્રતે હણતાં નિત્ય આગમ, ભણતાં સદ્ગુરૂ પાસે દૂષમકાલે પણ ગુણવત્તા, વરતે શુભઅભ્યાસું. ધન્ય ૫ છઠ્ઠ ગુણઠાણું ભવઅડવી, ઉલ્લંઘણ જેણે લહિલ; તસ સોભાગ સકલ મુખ એકે, કિમ કરી જાએ કહિઉં? ધ૨૦ ૬ ગણઠાણાની પરિણતિ જેહની, ન છિપે ભવજંજાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતો કાલ પરાલે ? ધન્ય છે તેહવા ગુણ ધરવા અણધીરા, જે પણ સુધે ભાખી; જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગપાખી. ધન્ય૦ ૮ For Private And Personal Use Only Page #651 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્ધહણી અનુમોદન કારણ, ગુણથી સંચમકિરિયા; વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચચનચદરિયા. ધન્ય૦ ૯ દુષ્કરકારથકી પણ અધિકા, જ્ઞાનગણે ઇમ તેહો; ધર્મદાસગણિવચને લહીએ, જેહને પ્રવચન નેહો. ધન્ય૦ ૧૦ સુવિહિત ગચ્છ કિરિચાનો ધોરી, શ્રીહરિભદ્ર કહાય; એહ ભાવ ધરતો તે કારણ, મુજ મન તેહ સુહાગ ધન્ય૦ ૧૧ સંચમઠાણ વિચારી જોતાં, જો ન લહે નિજસાખેં; તો જૂઠું બોલીને દુરમતિ, શું સાધે ગુણ પાખે. ધ૨૦ ૧૨ નવિ માયા ધર્મે નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ ધર્મવચન આગમમાં કહીએ, કપટ રહિત મનવૃત્તિ. ધન્ય- ૧૩ સંચમ વિણ સંયતતા થાપે, પાપભ્રમણ તે ભાખ્યો; ઉત્તારાધ્યયને સરલસ્વભાવે, શુદ્ધપ્રરૂપક દાખ્યો. ધન્ય૦ ૧૪ એક બાલ પણ કિરિયાનચે તે, જ્ઞાનનચે નવિ બાલા; સેવા યોગ્ય સુસંગતને તે, બોલે ઉપદેશમાલા. ધન્ય ૧૫ કિરિયાનચે પણ એક બાલ તે, જે લિંગી મનિરાગી; જ્ઞાનયોગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી ધન્ય૦ ૧૬ બાલાદિક અનુકૂલ ક્રિયાશી, આપે ઇરછાયોગી; અધ્યાતમમુખ ચોગે અભ્યાસે, કિમ નવિ કહીએ યોગી? ધન્ય૦ ૧૦ ઉચિતક્રિયા નિજશક્તિ છાંડી, જે અતિવેગે ચઢતો; તે ભવયિતિપરિપાક થયા વિણ, જગમાં દીસે પડતો. ધન્ય. ૧૮ માચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધપ્રરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અરહમાલા. ધન્ચ૦ ૧૯ નિજ ગણ સંચે મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; લંચ કેશ ન મંચે માયા, તો વ્રત ન રહે પંચે. ધન્ય૦ ૨૦ યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તોન પ્રકાશે; ફોકટ મોટાઈ મન રાખે, તસ ગુણ દૂરે નાસે. ધન્ય૦ ૨૧ - - For Private And Personal Use Only Page #652 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેલે વેશે મહીયલ હાલે, બક પરે નીચો ચાલે; જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, તે કિમ મારગ ચાલે ? ધન્ય. ૨૨ પરપરિણતિ પોતાની માને, વરતે આરતધ્યાને; બધમોક્ષ કારણ ન પિછાણે, તે પહિલે ગુણઠાણે. ધન્ય૦ ૨૩ કિરિયા લવ પણ જે જ્ઞાનીનો, દ્રષ્ટિ ચિરાદિક લાગે, તેહથી સુજશ લહીજે સાહિબ, સીમંધર ! તુજ રાગે. ધન્ય ૨૪ ૨િ૦૯ ભાવશ્રાવકના ૧૦ ગુણની (રાગ-છઠ્ઠી ભાવના મન ધરો - એ દેશી) ભાવશ્રાવકનાં ભાવીએ હવે સત્તર ભાવગત તે હો રે; નેહોરે, પ્રભુ! તુજ વચને અવિચલ હોજો એ. ૧ ઇત્ની ચંચલ ચિરાથી, જે વાટ નરકની મોટી રે; ખોટી રે; છાંડે એ ગુણ ધુરે ગણો એ. ૨ ઇંદ્રિયચપલતુરંગને, જે રૂંધે જ્ઞાનની રાશે રે; પાસે રે, તે બીજે ગુણશ્રાવક ધરે . ૩ ક્લેશતણું કારણ ધણું, એ અર્થ અસારજ જાણે રે; આણે રે, તે ત્રીજો ગુણ સંનિધિ એ. ૪ ભાવ વિડંબનામય અછે, વળી દુઃખરૂપી દુઃખ હેતો રે; ચેતો રે, ઇમ ચોથો ગુણ અંગીકરે એ. ૫ ખિણસુખ વિષય વિષોપમા, ઇમ જાણી નવિ બહુ ઇહે રે; બીહે રે, તેહથી પંચમ ગુણ વર્યો એ. ૬ તીવ્રારંભ ત્યજે સદા, ગુણ છઠ્ઠાનો સંભાગી રે; રાગી રે, નિરારંભજનનો ઘણું એ. ૭ માને સત્તમગુણ વર્યો, જન પાસદૃશ ગૃહવાસો રે; અભ્યાસો રે, મોહ જીતવાનો કરે છે. ૮ અમ દંસણ ગુણ ભર્યો, બહુભાતે કરે ગુરૂભક્તિ રે; શક્તિરે, નિજ સધ્ધહણાની ફોરવે એ. ૯ For Private And Personal Use Only Page #653 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકસન્ના સવિ પરિહરે, જાણે ગાડરિયો પ્રવાહો રે; - લાહો રે, મ નવમાં ગુણનો સંપજે એ. ૧૦ આગમને આગળ કરે, તે વિણ કુણ મારગ સાખી રે; ભાખી રે, મ કિરિયા દશમા ગુણ થકી એ ૧૧ આપ અબાધાએ કરે, દાનાદિક ચાર શક્તિ રે; વ્યક્તિ રે, ઇભ આવે ગુણ ઇગ્યારમો એ. ૧૨ ચિંતામણિ સરિખો લહી, નવિ મુગ્ધ હસ્યો પણ લાજે રે; ગાજે રે, નિજ ધર્મે એ ગુણ બારમો એ. ૧૩ ધનભવનાદિકભાવમાં, જે નવિ રાગી નવિ દ્વેષી રે; સમર્પષી રે, તે વિલસે ગુણ તેરમે એ. ૧૪ રાગદ્વેષમધ્યસ્થનો, સમગુણ ચઉદમે ન બાધે રે; - સાધે રે, તે હઠ છાંડી મારગ ભલો એ. ૧૫ ક્ષણભંગુરતા ભાવતો, ગુણ પન્નારમે સેવંતો રે; સંતો રે, ન ધનાદિ સંગતિ કરે એ. ૧૬ ભાવવિરતિ સેવે મને, ભોગાદિક પર અનુરોધે રે; બોધે રે, જીભ ઉલ્લસે ગુણ સોલમે એ. ૧૦ આજ કાલ એ છાંડશું, ઇમ વેશ્યા પરે નિસ્નેહો રે; ગેહો રે, પર માને ગુણ સત્તરમેં એ. ૧૮ એ ગુણવંદે જે ભર્યા, તે શ્રાવક કહીએ ભાવે રે; પાવે રે, સુજશ પૂર તુજ ભક્તિથી એ. ૧૯ ( ૨૧૦ સમકિતના બોલની સઝાયો દિોહા સકૃતવલિ કાદંબિની, સમરી સરસ્વતિ માતઃ સમકિત સડસઠ બોલની, કહિશું મધુરી વાત. ૧ સમકિત દાચક ગુરૂ તણો, પથ્યવચાર ન થાય; ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. ૨ For Private And Personal Use Only Page #654 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દાનાદિક કિરિયા ન દિયે, સમકિત વિણ શિવ શર્મ; તે માટે સમકિત વડું, જાણો પ્રવચન મર્મ. ૩ દર્શન મોહ વિનાશથી જે નિર્મળ ગુણઠાણ તે નિશ્ચય સમકિત કહ્યું, તેહના એ અહિઠાણ. ૪ ઢિાળ-૧ લી) (રાગ - વીર જિનેશ્વર ઉપદિશે) ચઉ સહાણા તિલિંગ છે, દશવિધ વિનય વિચારો રે; ત્રણ શુદ્ધિ પણ દૂષણ, આઠ પ્રભાવક ધારો રે. ૫ ત્રિોટક છંદો પ્રભાવક અડ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણિયે, ષટ જયણા ષટ આગાર ભાવના, છબિહા મન આણિયે; ષટ ઠાણ સમકિત તણા સડસઠ ભેદ એહ ઉદાર એ, એહનો તત્ત્વ વિચાર કરતાં, લહીજે ભવપાર એ. ૬ ઢિાળ) ચઉવિત સદહાણાં તિહાં, જીવાદિક પરમત્યો રે; પ્રવચનમાંહિ જે ભાખિચા, લીજે તેહનો અત્યો રે. ૭ હિરિગીતછંદ તેનો અર્થ વિચાર કરિયે, પ્રથમ સદુહણા ખરી, બીજી સદુહણા તેહના જે, જાણ મુનિ ગુણ જવહરી; સંવેગ રંગ તરંગ ઝીલે, માર્ગ શુદ્ધ કહે બધા, તેમની સેવા કીજિયે જિમ, પીજિયે, સમતા સુધા. ૮ ઢિાળો સમકિત જેણે ગ્રહી વચ્ચું, નિન્દવ ને અહજીંદા રે; પાસસ્થા ને કુશીલિયા, વેષ વિડંબક મંદા રે. ૯ હિરિગીતછંદ) મંદા અનાણી દૂર છંડો, ત્રીજી સદહાણા ગ્રહી, પરદર્શનીનો સંગ તજિયે, ચોથી સદુહણા કહી; For Private And Personal Use Only Page #655 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીણા તણો જે સંગ ન તજે, તેહનો ગુણ નહિ રહે, ન્યું જલધિ જલમાં ભળ્યું ગંગા, નીર લૂણપણું લહે ૧૦ ઢિાળ રજી) (રાગ-જંબુદ્વિપના ભરતમાં રે) ત્રણ લિંગ સમકિત તણાં રે, પહિલો શ્રત અભિલાષ; જેહથી શ્રોતા રસ લહે રે, જેહવો સાકર દ્રાખ રે, પ્રાણી ! ધરીચે સમકિત રંગ, જિમ લહિયે સુખ અભંગ રે. પ્રા૦ ૧૧ તરૂણ સુખી સ્ત્રી પરિવ રે, ચતુર સુણે સુર ગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુચ્ચાની રીત ૨. પ્રા. ૧૨ ભૂખ્યો અટવી ઉતર્યો રે, જિમ હિજ ઘેબર ચંગ; ઇચ્છે કિમ જે ધર્મને રે, તેથી જ બીજુ લિંગ રે પ્રા. ૧૩ વૈયાવચ્ચ ગુરૂ-દેવનું રે ત્રીજું લિંગ ઉદાર; વિધાસાધક તણી પરે રે, આળસ નવિ ચ લગાર રે. પ્રા. ૧૪ (ઢાળ ૩જી (રાગ - સમકિતનું મૂલ જાણીએજી) અરિહંત તે જિન વિચરતાંજી, કર્મ ખપી હુઆ સિદ્ધ; ચેઇય જિન પડિમા કહીજી, સૂગ સિદ્ધાંત પ્રસિદ્ધ. ચતુર નર ! સમજી વિનય પ્રકાર.................. જિમ લહિયે સમકિત સાર ચ૦ ૧૫ ધર્મક્ષમાદિક ભાખિઓજી, સાધુ તેહના રે ગેહ; આચારજ આચારનાજી, દાયક નાયક જે હ ચ૦ ૧૬ ઉપાધ્યાય તે શિષ્યને જી, સૂત્ર ભણાવણહાર; પ્રવચન સંઘ વખાણિયૅજી, દરિસણ સમકિત સાર. ચ૦ ૧૦ ભગતિ બાહા પ્રતિપત્તિશીજી, હૃદય પ્રેમ બહુમાન; ગુણ શુતિ અવગુણ ઢાંકવાજી, આશાતનાની હાણ ચ૦ ૧૮ પાંચ ભેદે એ દશ તણોજી, વિનય કરે અનુકૂળ; સીંચે તે સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂળ ચ૦ ૧૯ For Private And Personal Use Only Page #656 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - ૨૩ ઢિાળ ૪-થી) (રાગ - ધોબીડા તું ધોજે મનનું ધોતીયું રે) ત્રણ શુદ્ધિ સમકિત તણી રે, તિહાં પહેલી મન શુદ્ધિ રે; શ્રીજિનને જિનમત વિના રે, જૂઠ સકલ એ બુદ્ધિ રે. ચતુર વિચારો ચિત્તામાં રે............. ૨૦ જિન ભગતે જે નવિ થયું રે, તે બીજાથી કેમ થાય રે? એવું જે મુખે ભાખિયે રે, તેહની વચન શુદ્ધિ કહેવાય રે ચ૦ ૨૧ છેલો ભેધો વેદના રે, જે સહતો અનેક પ્રકાર રે; જિન વિણ પરસુર નવિ નમે રે, તેહની કાયા શુદ્ધિ ઉદાર રે. ચ૦ ૨૨ ઢિાળ ૫-મી. (રાગ - કડવાં ફલ છે ક્રોધનાં) સમકિત દૂષણ પરિહરો, જેહમાં પહેલી છે શંકા રે, તે જિનવચનમાં મત કરો, જેહને સમ ગ્રુપ રંકા રે. સમકિત દૂષણ પરિહર............... કંખા કુમતની વાંછના, બીજું દૂષણ તજિયે; પામી સુરતરૂ પરગડો, કિમ બાઉલ ભજિયે.? સ૦ ૨૪ સંશય ધર્મનાં ફળ તણો, વિનિગિચ્છા નામે; બીજું દૂષણ પરિહરો, નિજ શુભ પરિણામે. સ૦ ૨૫ મિસ્યામતિ ગણ વર્ણનો ટાળો ચોથો દોષ; ઉન્મારગી ગુણતાં હુવે, ઉન્મારગ પોષ સ૦ ૨૬ પાંચમો દોષ મિશ્યામતિ, પરિચય નવિ કીજે; ઇમ શુભ મતિ અરવિંદની, ભલી વાસના લીજે. સ. ૨૦ ઢિાળ-કઠ્ઠી (રાગ -અભિનંદન જિવ દરિશણ તરીસીએ) આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવયણી પુરિ જાણ; વર્તમાન શ્રુતના જે અર્થનો, પાર લહે ગુણ ખાણ. ધન ધન શાશન મંડન મુનિવરા........... ૨૮ For Private And Personal Use Only Page #657 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મકથી તે બીજો જાણિયે નંદિષણ પરે જેહ; નિજ ઉપદેશે રે રંજે લોકને, ભંજે હૃદય સંદેહ. ધન. ૨૯ વાદી ત્રીજે રે તર્ક નિપુણ ભયો, મલ્લવાદી પરે જેહ; રાજદ્વારે રે જય કમલા વરે, ગાજંતો જિમ મેહ. ધન. ૩૦ ભદ્રબાહુ પરે જેહ નિમિત્ત કહે, પર મત જીપણ કાજ; તેહ નિમિત્તિ રે ચોથો જાણિયે, શ્રીજિનશાશન રાજ. ધન૩૧ તપ ગુણ ઓપે રે રોપે ધર્મને, ગોપે નવિ જિન આણ; આશ્રવ લોપે રે નવિ કોપે કદા, પંચમ તપસી તે જાણ. ધન ૩૨ છઠ્ઠો વિધા રે મંત્ર તણો બલિ, જિમ શ્રીવયર મુણિંદ; સિદ્ધ સાતમો રે અંજન ચોગથી, જિમ કાલિક મુનિ ચંદ. ધન૦ ૩૩ કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધર્મ હેતુ કરે જેહ; સિદ્ધસેન પરે રાજા રીઝવે, અઠ્ઠમ વર કવિ તેહ. ધન. ૩૪ જબ નવિ હોવે પ્રભાવક એહવા, તબ વિધિ પૂર્વ અનેક; જાગા પૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છેક. ધન. ૩૫ ઢિાળ છ-મી સોહે સમકિત જેહથી, સખિ ! જિમ આભરણે દેહ; ભૂષણ પાંચ તે મન વસ્યાં, સખિ મન વસ્યાં, તેહમાં નહિ સંદેહ, મુજ સમકિત રંગ અચલ હોજો. મુ. ૩૬ પહેલું કુશલપણું તિહાં, સખિ વંદનને પચ્ચક્ખાણ; કિરિયાનો વિધિ અતિ ઘણો, સખિ અતિ ઘણો આચરે તેહ સુજાણ મુo ૩૦ બીજુ તીરથ સેવના, સખિ તીરથ તારે જેહ; તે ગીતારણ મુનિવરા, સખિ તેહશું કીજે નેહ. મુ૦ ૩૮ ભગતિ કરે ગુરૂ દેવની, સખિ ત્રીજું ભૂષણ હોય; કિણહી ચલાવ્યો નવિ ચલે, સખિ ચોથું ભૂષણ જોય. મુ. ૩૯ For Private And Personal Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનશાસન અનુમોદના, સખિ જેહથી બહુ જન સ્ત; કીજે તેહ પ્રભાવના, સખી પાંચમું ભૂષણ ખંત. મુળ ૪૦ (ઢાળ ૮-મી. (રાગ - ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું) લક્ષણ પાંચ કહાં સમકિતતણાં, ધૂર ઉપશમ અનુકૂળ સુગુણ નર. અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીયે પ્રતિકૂળ. સુગુણનર ! શ્રી જિનભાષિત વચન વિચારીએ... સુo ૪૧ સુર-નર સુખ જે દુઃખ કરી લેખવે, વંછે શિવસુખ એક સુo બીજું લક્ષણ તે અંગીકરે, સાર સંવેગ શું ટેક. સુ. ૪૨ નારક ચારક સમ ભવ ઊભગ્યો, તારક જાણીને ધર્મ, સુo ચાહે નિકલવું નિર્વેદ તે ત્રીજું લક્ષણ મર્મ. સુ૦ ૪૩ દ્રવ્ય થકી દુઃખિયાની જે દયા, ધર્મહીસાની રે ભાવ; સુo ચોથું લક્ષણ અનુકંપા કહ્યું નિજ શક્ત મન લાવ. સુ૦ ૪૪ જે જિન ભાખ્યું તે નહીં અન્યથા, એહવો જે દૃઢ રંગ; સુo તે આસ્તિકતા લક્ષણ પાંચમું કરે કુમતિનો ભંગ. સુ૦ ૪૫ ઢિાળ ૯-મી (રાગ - ત્રીજે ભવ વરસ્થાનક તપ કરી) પરતીર્દી પરના સુર જેણે, ચેત્ય ગ્રહ્યા વળી જેહ, વંદન પ્રમુખ તિહા નવિ કરવું, તે જયણા ષટુ ભેદ રે ભવિકા ! સમકિત ચતના કીજે......... ભ૦ ૪૬ વંદન તે કરયોજન કહિયે, નમન તે શીશ નમાડે; દાન ઇષ્ટ અન્નાદિક દેવું, ગૌરવ ભગતિ દેખાડે રે. ભ૦ ૪૦ અનુપ્રદાન તે તેને કહિયે વારવાર જે દાન; દોષ કુપાત્રે પાત્ર મતિએ, નહિ અનુકંપા માન રે ભ૦ ૪૮ For Private And Personal Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અણબોલાવે જેહ બોલવું, તે કહિયે આલાપ; વાર વાર આલાપ જે કરવો, તે કહિયે સંલાપ રે. ભ૦ ૪૯ એ જયણાથી સમકિત દીપે, વળી દીપે વ્યવહાર; એહમાં પણ કારણથી જયણા, તેહના અનેક પ્રકાર રે. ભ૦ ૫૦ ઢાળ ૧૦-મી શુદ્ધ ધર્મથી નવિ ચલે, અતિ દૃઢ ગુણ આધાર લલના, તો પણ જે નવિ એહવા તેહને એ આગાર લલના. બો. પ૧ બોલ્યું તેહવું પાલિયે, દંતિ દંત સમ બોલ લલના; સજ્જન ને દુર્જન તણા, કચ્છપ કોટિને તોલ લલના. બોટ પર રાજા નગરાદિક ધણી, તસ શાસન અભિયોગ લલના; તેહથી કાર્તિકની પરે, નહિ મિથ્યાત્વ સંયોગ લલના બો૦ પ૩ મેળો જનનો ગણ કહ્યો, બલ ચોરાદિક જાણ લલના; ક્ષેત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરુ ઠાણ લલના બો. પ૪ વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણ કાંતાર લલના; તે હેતે દૂષણ નહીં, કરતાં અન્ય આચાર લલના. બો. પપ ઢિાળ ૧૧-મી) (રાગ-જિનજનમ્યાજી, જિણ વેલા જનની ઘરે) ભાવિજે રે સમકિત જેહથી રૂઅડું, તે ભાવના રે ભાવો કરી મન પરવડું; જો સમકિત રે તાજુ સાજું મૂળ રે. તો વ્રતતરૂ રે દીયે શિવફળ અનુકૂળ રે. પs ત્રિોટકછંદ) અનુકૂળ મૂળ રસાળ સમકિત, તેહ વિણ મતિ અંધ રે, જે કરે કિરિચા ગર્વ ભરિચા, તેહ જૂઠો ધંધરે; એ પ્રથમ ભાવના ગુણે રૂડી, સુણો બીજી ભાવના, બારણું સમકિત ધર્મપુરનું, એવી તે પાવના. પ૦ For Private And Personal Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢિાળ) ત્રીજી ભાવના રે સમકિત પીઠ જો દૃઢ સહી, તો મોટો રે ધર્મ પ્રાસાદ ડગે નહી; પાયે ખોટે રે મોટે મંડાણ ન શોભીયે, તેણે કારણ રે સમકિતશું ચિત્ત શોભીયે. પ૮ ત્રિોટકછંદ) ચોભીયે ચિત્ત નિત એમ ભાવી, ચોથી ભાવના ભાવિર્યું, સમકિત નિધાન સમસ્ત ગુણનું, એહવું મન લાવિયે; તે વિના છૂટા રત્ન સરિખા, મૂલ ઉત્તર ગુણ સવે, કિમ રહે તાકે જેહ હરવા, ચોર જોર ભવે ભવે. ૫૯ (ઢાળ) ભાવો પાંચમી રે ભાવના શમ દમ સાર રે, પૃથ્વી પરે રે સમકિત તસ આધાર રે; છઠ્ઠી ભાવના રે સમકિત ભાજન જો મળે, શ્રત શીલનો રે તો રસ તેહથી નવિ ઢળે ૬૦ ત્રિોટકછંદ) નવિ ઢળે સમકિત ભાવના રસ, અમિચ સમ સંવર તણો, ષટુ ભાવના એ કહી એહમાં, કરો આદર અતિ ઘણો; ઇમ ભાવતાં પરમાર્થ જલનિધિ, હોચ નિત્ય ઝકઝોલ એ, ધન પવન પુણ્ય પ્રમાણ પ્રગટે,ચિદાનંદ કિલ્લોલ એ. ૧ ઢાળ ૧૨-મી (રાગ-આતમ ભક્તિ મલ્યો કેઇ દેવા) ઠરે જિહાં સમકિત તે થાનક તેહના ષટવિધ કહિયે રે, તિહાં પહેલું સ્થાનક છે ચેતન, લક્ષણ આતમ લહિયે રે, For Private And Personal Use Only Page #661 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીર નીર પરે પુદગલ મિશ્રિત, પણ એહથી છે અળગો રે, અનુભવ હંસચંચૂ જે લાગે, તો નવિ દીસે વળગો રે. દર બીજું સ્થાનક “નિત્ય આતમા,” જે અનુભૂત સંભારે રે, બાળકને સ્તનપાન વાસના, પૂરવ ભવ અનુસાર રે; દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પચિ રે, દ્રવ્ય થકી અવિચલિત અખંડિત, નિજ ગુણ આતમરાય રે. ૬૩ ત્રીજું સ્થાનક “ચેતન ક” કર્મ તણે છે ચોગે રે, કુંભકાર જિમ કુંભ તણો જગ, દંડાદિક સંયોગે રે; નિશ્ચયથી નિજ ગુણનો કર્તા, અનુપચરિત વ્યવહારે રે, દ્રવ્ય કર્મનો નગરાદિકનો, તે ઉપચાર પ્રકારે રે. ૬૪ ચોથું સ્થાનક “ચેતન ભોક્તા' પુણ્ય પાપ ફળ કેરો રે, વ્યવહાર નિશ્ચયનય દુષ્ટ ભુજે નિજ ગુણ નેરો રે; પાંચમું સ્થાનક છે પરમપદ, અચલ અનંત સુખ વાસો રે, આધિ વ્યાધિ તન મનથી લહિએ, તસ અભાવે સુખ ખાસો રે. ૫ છઠું સ્થાનક “મોક્ષ તણો છે, સંજમ જ્ઞાન ઉપાયો' રે, જે સહેજે લહિયે તો સઘળે, કારણ નિષ્ફળ થાચો રે, કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું, તે વિણ જૂહી કરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી, છીપ ભણી જે ફિરીચા રે. ૬૬ કહે કિરિયાનચ કિરિયા વિણ જે, જ્ઞાન તેહ શું કરશે રે ? જલ પેસી કર પદ ન હલાવે, તારૂં તે કિમ તરશે રે ? દૂષણ ભૂષણ છે ઇહાં બહુલા, નય એકેકને વાદે રે, સિદ્ધાંતી તે બેહુ પણ સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ૬૦ ઇણિ પરે સડસઠ બોલ વિચારી, જે સમકિત આરાહે રે, રાગદ્વેષ ટાળી મન વાળી, તે સમ સુખ અવગાહે રે; જેહનું મન સમકિતમાં નિશ્ચલ, નહી કોઈ તસ તોલે રે, શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાયક જય બોલે રે. ૬૮ For Private And Personal Use Only Page #662 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( વિભાગ- સિમાધિમરણની ચાવી) ૧ શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન ) દુહા સકલ સિદ્ધિ દાચક સદા, ચોવીશે જિનરાય, સગુરૂ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાસ. ૧ ત્રિભુવન પતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર, શાસન નાયક જગ જયો, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર જિણંદને, ચરણે કરી પ્રણામ, ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહો ફિણ પરે અરિહંત, સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪ ૧ અતિચાર આલોઇએ, ૨ વ્રત ધરીએ ગુરૂ સાખ, ૩ જીવ ખમાવો સવાલ છે, ચોની ચોરાશી લાખ. ૫ ૪ વિધિશું વળી વોસિરાવીએ, પાપ સ્થાનક અઢાર, ૫ ચાર શરણ નિત્ય અનુસરો, ૬ નિંદો દુરિત આચાર. ૬ છે શુભ કરણી અનુમોદીએ, ૮ ભાવ ભલો મન આણ, ૯ અણસણ અવસર આદરી, ૧૦ નવપદ જપો સુજાણ. ૭ શુભ ગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર, ચિત્ત આણીને આદરો, જીમ પામો ભવપાર. ૮ For Private And Personal Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ઢાળ પહેલી | જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર, એહ તણા ઇહ ભવ પરભવના, ઓલોઇએ અતિચાર રે. પ્રાણી જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રા. ૧ ગુરૂ ઓળવીએ નહીં ગુરૂ વિનચે, કાળે ધરી બહુમાન, સૂત્ર અર્થ તદુભચ કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા. ૨ જ્ઞાનોપગરણ પાટી પોશી, ઠવણી નોકારવાલી, તેહ તણી કીધી આશાતના, જ્ઞાન ભક્તિ ન સંભાળી રે. પ્રા. ૩ ઇત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાટ્યું જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહરે, પ્રાણી સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર વદે એમ વાણી રે. પ્રા. ૪ જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ, સાધુ તણી નિંદા પરિહરજો, ફળ સંદેહ મ રાખશે. પ્રા. ૫ મૂઢપણું જીંડો પરશંશા, ગુણવંતને આદરીએ, સાહમ્મીને ધર્મે કરી વીરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રા. ૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણો જે, અવર્ણવાદ મન લેખ્યો, દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો, વિણસંતાં ઉવેખ્યો રે. પ્રા૦ ૦ ઇત્યાદીક વિપરીત પણાથી, સમકિત ખંડ્યું જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહરે, પ્રાણી ચારિત્ર લ્યો ચિત્ત આણી, વીર વદે એમ વાણી રે. પ્રા. ૮ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાઘી, આઠે પ્રવચન માય, સાધુ તણે ધર્મ પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રા. ૯ શ્રાવકને ધર્મે સામાયિક, પોસહમાં મન વાળી, જે જયણા પૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. ૧૦ For Private And Personal Use Only Page #664 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇત્યાદીક વિપરીતપણાથી, ચારિશ ડોહળ્યું જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા. ૧૧ બારે ભેદે તપ નવિ કીધો, છતે ચોગે નિજ શક્ત ધર્મે મન વચ કાયા વિરજ, નવિ ફોરવીચું ભગતે રે. પ્રા. ૧૨ તપ વીરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યાં જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે પ્રા. ૧૩ વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલોઇએ, વીર જિણોસર વચણ સુણીને, પાપ મેલ સવિ ધોઈએ રે. પ્રારા ૧૪ ઢિાળ બીજી. પૃથ્વી પાણી તેઉં, વાઉ વનસ્પતિ, એ પાંચે પાવર કહ્યાએ, કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીચાં, કુવા તળાવ ખણાવીચાંએ. ૧ ઘર આરંભ અનેક, ટાંકા ભોંયરા, મેડી માળ ચણાવીયાએ, લીંપણ ઝુંપણ કાજ, એણી પરે પરે, પૃથ્વીકાચ વિરાધીચાએ. ૨ ઘોયણ નાહણ પાણી, ઝીલણ અપકાચ, છોતી ધોતી કરી દુહવ્યાએ, ભાઠીગર કુંભાર, લોહ સોવનગરા, ભાડભુજ લીહા લાંગરાએ. ૩ તાપણ સેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધણ રસવતીએ, એણી પરે કમદાન, પરે પરે ફેલવી, તેઉ વાઉ વિરાધીયાએ. ૪ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચુંટીચાએ, પોંક પાપડી શાક, શેક્યાં સૂકવ્યાં, છેલ્લાં છુંધાં આવીચાએ. ૫ અળશી ને એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પીલીયાએ, ઘાલી કોલુ માંહે, પીલી સેલડી, કંદ મૂળ ફળ વેચીયાએ. ૬ એમ એકેન્દ્રિય જીવ, હસ્યા હણાવીયા, હણતા જે અનુમોદિયાએ, આ ભવ પરભવ જેહ, વલીરે ભવોભવ, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. o For Private And Personal Use Only Page #665 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમી કરમીયા કીડા, ગાડર ગંડોલા ઇયળ પોરા અળશીયાએ, વાળા જળો ચુડેલ, વિચલિત રસ તણા, વળી અથાણાં પ્રમુખનાએ. ૮ એમ બેઇન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ, ઉઘેહી જુ લીખ, માંકડ મંકોડા, ચાચંડ કીડી કુંથુઆએ. ૯ ગàહિઆ ધીમેલ, કાનખજુરડાં, ગીંગોડા ધનેરીયાએ, એમ તેઇન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૦ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કોલિયાવડાએ, ઢીંકણ વિછું તીડ, ભમરા ભમરીઓ, કોતાં બગ ખડમાંકડીએ ૧૧ એમ ચઉન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ, જળમાં નાખી જાળ, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીયાએ. ૧૨ પીડડ્યા પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ઘાલ્યા પાંજરે એ, એમ પંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૩ ઢિાળ ત્રીજી ક્રોધ લોભ ભય હાસ્યથીજી, બોલ્યાં વચન અસત્ય, ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે, જિનજી, મિચ્છામિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે જિનાજી, દેઇ સારૂં કાજરે, જિનજી મિચ્છામિ દુક્કડ આજ. જિનજી. ૧ દેવ મનુષ્ય તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટપણેજી, ઘણું વિડંળ્યો દેહ રે. જિનજી. ૨ પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી રે આશ, જે જીહાંની તે તિહાં રહી છે, કોઈ ન આવે સાથ રે. જિનજી. ૩ રચણીભોજન જે કર્યાજી, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી For Private And Personal Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્રત લઈ વિસારીચાંજી, વળી ભાંગ્યા પચ્ચકખાણ, કપટ હેતુ કિરિયા કરીજી, કીધા આપ વખાણ રે. જિનાજી. ૫ શણ ઢાળ આઠે દુહેજી, આલોચા અતિચાર, શિવગતિ આરાધન તણોજી, એ પહેલો અધિકાર રે. જિનજી. ૬ ઢિાળ ચોથી) પંચ મહાવ્રત આદરો, સાહેલડી, અથવા લ્યો વ્રત બાર તો, યથાશક્તિ વ્રત આદરી, સાહેલડી પાળો નિરતિચાર તો. ૧ વ્રત લીધાં સંભારીએ, સાહેલડી હૈડે ધરીય વિચાર તો, શિવગતિ આરાધન તણો, સાહેલડી એ બીજો અધિકાર તો. ૨ જીવ સર્વે ખમાવીએ, સાહેલડી યોની ચોરાશી લાખ તો, મન શુદ્ધ કરી ખામણાં, સાહેલડી કોઈશું રોષ ન રાખ તો. સર્વ મિત્ર કરી ચિંતવો, સાહેલડી કોઈ ન જાણો શત્રુ તો, રાગ દ્વેષ એમ પરિહરો, સાહેલડી કીજે જન્મ પવિત્ર તો. ૪ સાહમિ સંઘ ખમાવીએ, સાહેલડી જે ઉપની અપ્રીત તો, સજ્જન કુટુંબ કરી ખામણાં, સાહેલડી એ જિન શાસન રીત તો. ૫ ખમીએ ને ખમાવીએ, સાહેલડી એહી જ ધર્મનો સાર તો, શિવગતિ આરાધન તણો, સાહેલડી એ ત્રીજો અધિકાર તો. ૬ મૃષાવાદ હિંસા ચોરી, સાહેલડી ધન મૂછ મૈથુન તો, ક્રોધ માન માયા તૃષ્ણા, સાહેલડી પ્રેમ દ્વેષ પૈશૂન્ય તો. ૭ નિંદા કલહ ન કીજીએ સાહેલડી કૂડાં ન દીજે આળ તો, રતિ અરતિ મિથ્યા તજો, સાહેલડી માયામોસ જંજાળ તો. ૮ ત્રિવિધ ત્રિવિધ વોસિરાવિએ, સાહેલડી પાપસ્થાનક અઢાર તો, શિવગતિ આરાધન તણો, સાહેલડી એ ચોથો અધિકાર તો. ૯ For Private And Personal Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢિાળ પાંચમી જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો, કર્યા કર્મ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તો. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો, શરણ ધર્મ શ્રી જૈનનો એ, સાઘુ શરણ ગુણવંત તો. ૨ અવર મોહ સવિ પરિહરીએ, ચાર શરણ ચિત્ત ધાર તો, શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર તો. ૩ આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કેઈ લાખ તો, આત્મસાખે તે નિંદીએ એ, પડિક્કમિએ ગુરૂ સાખ તો. ૪ મિયામતિ વતવિયાએ, જે ભાખ્યાં ઉસૂગ તો, કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂગ તો. ૫ ઘડ્યા ઘડાવ્યાં જે ઘણાં એ, ઘરંટી હળ હથીયાર તો, ભવ ભવ મેલી મૂકીયાં એ, કરતાં જીવ સંહાર તો. ૬ પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તો, જનમાંતર પહોત્યાં પછી એ, કોઈએ ન કીધી સાર તા. ૭ આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તો, ત્રિવિધ ત્રિવિધ વોસરાવીએ એ, આણી હૃદય વિવેક તો. ૮ દુષ્કૃતનિંદા એમ કરીએ, પાપ કર્યો પરિહાર તો, શિવગતિ આરાધન તણો એ, એ છઠ્ઠો અધિકાર તો. ૯ ઢિાળ છઠ્ઠી ધન ધન તે દિન માતરો, જીહાં કીધો ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાળ્યા દુષ્કૃત કર્મ. ધન૧ For Private And Personal Use Only Page #668 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેનું જાદિક તીર્થની, જે કીધી જાગ, જુગતે જિનવર પૂજીયા, વળી પોષ્યાં પાગ. ધન ૨ પુસ્તક જ્ઞાન લખાવીચાં, જિણહર જિનચૈત્ય, સંઘ ચતુર્વિઘ સાચવ્યાં, એ સાતે ફોગ. ધન૦ ૩ પડિક્કમણાં સુપર કયાં, અનુકંપા દાન, સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુમાન ધન૦ ૪ ધર્મ કાજ અનુમોદિએ, એમ વારંવાર, શિવગતિ આરાધન તણો, એ સાતમો અધિકાર. ધન૫ ભાવ ભલો મન આણીએ, ચિત્તા આણી ઠામ, સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન- ૬ સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય, કર્મ આપ જે આચર્ચા, ભોગવીએ સોય, ધન છે સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યનું કામ, છાર ઉપર તે લીપણુ, ઝાંખર ચિત્રામ. ધન૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મનો સાર, શિવગતિ આરાધન તણો, એ આઠમો અધિકાર. ધન ૯ ઢિાળ સાતમી) હવે અવસર જાણી, કરી સંલેખન સાર, અણસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કીધાં, આહાર અનંત નિશંક, પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીચો રંક, For Private And Personal Use Only Page #669 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ૨ ધન ધન્ના શાલિભદ્ર, ખંધો મેઘકુમાર, અણસણ આરાધી, પામ્યા ભવનો પાર, શિવમંદિર જાશે, કરી એ ક અવતાર, આરાધન કેરો એ નવમો અધિકાર. ૩ દશમે અધિકારે, મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર, એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમરો, ચૌદ પુરવનો સાર. ૪ જનમાંતર જાતાં, જો પામે નવકાર, તો પાતિક ગાળી, પામે સુર અવતાર, એ નવપદ સરીખો, મંત્ર ન કોઈ સાર, આ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫ જુઓ ભીલ ભીલડી, રાજા રાણી થાય, નવ પદ મહિમાંથી, રાજસિંહ મહારાય, સણી રત્નાવતી બેઠું પામ્યા છેસુરભોગ, એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૬ શ્રીમતીને એ વળી, મંત્ર ફળ્યો તત્કાળ, ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ, શિવકુમારે જેગી સોવન પરિસો કીધ, એમ એણે મંત્ર, કાજ ઘણાના સિધ, ૦ એ દશ અધિકારે, વીર જિનેશ્વર ભાખ્યો, આરાધન કેરો, વિધિ જેણે ચિત્ત માંહિ રાખ્યો, For Private And Personal Use Only Page #670 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેણે પાપ પખાળી, ભવ ભય દૂરે નાખ્યો, જિન વિનચ કરંતાં, સુમતિ અમૃતરસ ચાખ્યો ૮ ઢિાળ આઠમી) સિદ્ધારથ રાય કુળતિલો એ, ત્રિશલા માત મલ્હાર તો, અવનિતો તમે અવતર્યા એ, કરવા અમ ઉપગાર. જયો જિન વીરજીએ. ....... જ્યો. ૧ મેં અપરાધ ઘણા કર્યા એ, કહેતાં ન લહું પાર તો, તુમ ચરણે આવ્યા ભણીએ, જો તારે તો તાર. જયો. ૨ આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો, આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ. જયો. ૩ કરમ અલુંજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તો, હુ છું એહથી ઉભો એ, છોડાવ દેવ દયાળ. જયો. ૪ આજ મનોરથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દંદોલ તો, તૂક્યો જિન ચોવિસમો એ, પ્રગટ્યાં પુન્ય કલ્લોલ. જયો. ૫ ભવે ભવે વિનય કુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તો, દેવ દયા કરી દીજીએ એ, બોધિ બીજ સુપસાય. જયો. ૬) કળશ ઇમ તરણ તારણ, સુગતિ કારણ, દુઃખ નિવારણ, જગ જયો, શ્રી વીર જિનવર ચરણ ધુણતાં, અધિક મન ઉલટ થયો. ૧ શ્રી વિજયદેવસૂરદ પટધર, તીરથ જંગમ એણી જગે, તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજય સૂરિ શિષ્યવાચક કીર્તિવિજય સુરગુરૂ સમો, તસ શિષ્ય વાચક વિનયવિજયે, થયો જિન ચોવીશમો. ૩ For Private And Personal Use Only Page #671 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ******* સયસાર સંવત ઓગણત્રીશે, રહી રાંદેર ચોમાસ એ, વિજયાદશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ, નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુણ્ય પ્રકાશ એ. ૫ પુણ્ય પ્રકાશનું સ્તવન સમાપ્ત ૨ અમૃતવેલની સજ્ઝાય ચેતન ! જ્ઞાન અજુવાળીયે, ટાળીયે મોહ સંતાપ રે; ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે. ૧ ઉપશમ અમૃતરસ પીજીએ,કીજીએ સાધુ ગુણ ગાન રે; અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને માન રે. ૨ ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાચ રે; સમકિત રત્નરૂચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે. ૩ શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણ ધરે ચિત્ત રે; પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગ મિત્ત રે. ૪ જે સમવસરણમાં રાજતાં, ભાંજતા ભવિક સંદેહ રે; ધર્મના વચન વરસે સદા, પુષ્કરાવર્ત જિમ મેહ રે. ૫ શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂર રે; ભોગવે રાજ શિવ નગરનું, જ્ઞાન આનંદ ભરપૂર રે. ૬ સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાથે શિવ પંચ રે; મૂળ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ નિગ્રંથ રે. ૭ શરણ ચોથું ધરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે; જેહ સુખ હેતુ જિનવર કહ્યો, પાપ જલ તરવા નાવ રે. ૮ For Private And Personal Use Only ૬૪૯ Page #672 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારનાં શરણ એ પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે; દુરિત સવિ આપણા નિંદિએ, જીમ હોચ સંવર વૃદ્ધિ રે. ૯ ઇહભવ પરભવ આચર્યા, પાપ અધિકરણ મિથ્યાત્વ રે; જે જિનાશાતનાદિક ઘણાં, નિંદિએ તેહ ગુણઘાત રે. ૧૦ ગુરતણાં વચન જે અવગણી, ગંથિયા આપ મત જાલ રે; બહુપરે લોકને ભોળવ્યાં, નિંદિએ તેહ જંજાલ રે. ૧૧ જેહ હિંસા કરી આકરી, જેહ બોલ્યા મૃષાવાદ રે; જેહ પરધન હરી હરખીચાં, કીધલો કામ ઉન્માદ રે. ૧૨ જેહ ધન ધાન્ય મૂછ ધરી, સેવિયા ચાર કષાય રે; રાગ ને દ્વેષને વશ હુઆ, જે કીચો કલહ ઉપાય રે. ૧૩ જૂઠ જે આળ પરને દિયા, જે કર્યા પિશુનતા પાપ રે; રતિ અરતિ નિંદ માયા મૃષા, વળીય મિથ્યાત્વ સંતાપ રે. ૧૪ પાપ જે એહવા સેવિયાં, નિંદિએ તેહ કિહું કાલ રે; સુકૃત અનુમોદના કીજીએ, જિમ હોચ કર્મ વિસરાલ રે. ૧૫ વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે; તેહ ગુણ તાસ અનુમોદિએ, પુણ્ય અનુબંધ શુભયોગ રે. ૧૬ સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઉપની જેહ રે; જેહ આચાર આચાર્યનો, ચરણ વન સિંચવા મેહ રે. ૧૦ જેહ ઉવાચનો ગુણ ભલો, સૂત્ર સઝાચ પરિણામ રે; સાધુની જેહ વળી સાધુતા, મૂળ ઉત્તર ગુણ ધામ રે. ૧૮ જેહ વિરતિ દેશશ્રાવક તણી, જેહ સમકિત સદાચાર રે; સમકિત દૃષ્ટિ સુરનર તણો, તેહ અનુમોદિએ સાર રે. ૧૯ અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિનવચન અનુસાર રે; સર્વ તે ચિત્ત અનુમોહિએ, સમકિત બીજ નિરધાર રે ૨૦ For Private And Personal Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે. ૨૧ થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજઆતમાં જાણ રે. ૨૨ ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધનય ભાવના, પાપનાશચ તણું ઠામ રે. ૨૩ દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ૨૪ કર્મથી કલ્પના ઊપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. ૨૫ ધારતાં ધર્મની ધારણા, મારતાં મોતવડ ચોર રે; જ્ઞાનરૂચિ વેલ વિસ્તારતા, વારતાં કર્મનું જોર રે. ૨૬ રાગ વિષ દોષ ઉતારતાં, ઝારતાં ઠેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિઃશેષ રે. ૨૦ દેખીએ માર્ગ શિવ નગરનો, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતા ચાલીએ, પામીએ જિમ પરમધામ રે. ૨૮ શ્રી નયવિજય ગુરુ શિષ્યની શીખડી અમૃત વેલ રે; એહ જે ચતુર નર આદરે, તે લહે સુયશ રંગ રેલ રે. ૨૯ ૩િ. પદ્માવતની આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જુગતે ભલું, ઇણ વેળા આવે. તે મુજ મિચ્છામિ દુક્કડમ્, તે. ૧ ભવઅનંતાએ કરી, અરિહંતની સાખ; જે મેં જીવ વિરાધિચા, ચઉરાશી લાખ. તે૦ ૨ For Private And Personal Use Only Page #674 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પર www. kobatirth.org ********** Acharya Shri Kailassagarsuri Gyanmandir સાત લાખ પૃથ્વી તણા, સાતે અત્ કાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. દશ લાખ પ્રત્યેક વનસ્પતિ, ચઉદહ સાધારણ, બિતિ ચઉરિદિ જીવના; બે બે લાખ વિચાર. તે૦ ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર લાખ પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે ૫ ઇણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂં, દુર્ગતિના દાતાર. તે૦૬ હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તે પરિગ્રહ મેલ્યો કારો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભ મેં કીયા, વળી રાગ ને દ્વેષ તે૦ ૮. તે ૩ કલહ કરી જીવ દુહવ્યા, કીધાં કૂડાં કલંક, નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. તે ૯ ચાડી કીધી ચોતરે, કીધો થાપણ મોસો, કુગુરુ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો તે૦ ૧૦ ખાટકીને ભવે મેં કીધા, જીવ નાનાવિધ ઘાત, ચાડીમાર ભવે ચરકલાં, માર્યા દિન ને રાત તે૦૧૧ કાજી મુલ્લાંને ભવે, પઢી મંત્ર કઠોર, જીવ અનેક ઝબ્બે કીયા, કીધાં પાપ અઘોર તે૦ ૧૨ ++++++++++++ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ, ધીરવ ભીલ કોળી ભવે, મૃગ પાડ્યાં પાસ. તે૦ ૧૩ કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ, બંદીવાન મરાવિયા, કોરડા છડી For Private And Personal Use Only દંડ. તે૦ ૧૪ Page #675 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ, છેદન ભેદન વેદના, તાડવ અતિ તિખ. તે ૧૫ કુંભારને ભવે મેં કીધા, નીભાડા પકાવ્યા, તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા. તે ૧૬ હાલી ભવે હળ ખેડિયાં, ફાડ્યાં પૃથ્વી પેટ, સૂડ નિદાન ઘણાં કીયાં, દીધા બળદ ચપેટ. તે ૧૦ માળીને ભવે રોપિયાં, નાનાવિધ વૃક્ષ, મૂળ પગ ફળ ફૂલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. તે ૧૮ અધોવાઈઆને ભવે, ભય, અધિકા ભાર, પોઠી પૂંઠે કીડા પડ્યા, દયા નાણી લગાર, તે. ૧૯ છીપાને ભવે છેતય, કીધા રંગણ પાસ, અગ્નિ આરંભ કીધા ઘણાં, ધાતુવદ અભ્યાસ. તે ૨૦ શૂરપણે રણ ઝૂઝતાં, માય માણસ વંદ, મદિરા માંસ માખણ લખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે ૨૧ ખાણ ખણાવી ધાતુની, અળગણ પાણી ઉલેચ્યાં, આરંભ કીધા અતિ ઘણા, પોતે પાપ જ સંચ્યાં. તે અંગાર કર્મ કીયાં વળી ધરમે દવ જ દીધા, સમ ખાધા વિતરાગના, કૂડાક્રોશ જ કીધા. તે ૨૩ બિલ્લી ભવે ઉંદર ગળ્યા, ગીરોલી હત્યારી, મૂઢ ગમારતણે ભવે, મેં જુ લીખ મારી. તે ૨૪ ભાડભૂ જાતણે ભવે, કેન્દ્રિય જીવ, જવારી ચણા નેહું શેકિયા, પાડતા રીવ. તે ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ કીધાં અનેક, રાંધણ ઇંધણ અગ્નિમાં, કીધાં પાપ ઉદ્રક તે. ૨૬ For Private And Personal Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિકલા ચાર કીધી વળી, સેવ્યાં પાંચ પ્રમાદ, ઇષ્ટ વિયોગ પાડ્યા ઘણાં, કીચા રૂદન વિષવાદ તે ૨૭. સાધ અને શ્રાવકતણાં, વ્રત લેઇને ભાંગ્યાં, મૂળ અને ઉત્તરતણાં, મુજ દૂષણ લાગ્યાં. તે ૨૮ સાપ, વીંછી, સિંહ, ચીવરા, શૂકરા ને સમળી, હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે ૨૯ સૂવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા, જીવાણી ઢોળ્યાં ઘણાં, શીયળ વ્રત ભંજાવ્યાં. તે ૩૦ ભવ અનંત ભમતાં શકાં, કીધા દેહ સંબંધ, ત્રિવિધ ગિવિધે કરી વોસિરું, તીણશું પ્રતિબંધ ભવ અનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ, ત્રિવિધે ત્રિવિધ કરી વોસિરૂં, તીણશું પ્રતિબંધ છે. ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ, વિવિધ ગિવિધે કરી વોસિરૂં તીણશું પ્રતિબંધ. તે ૩૩ ઇણ પરે ઇહ ભવ પર ભવે, કીધા પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂં, કરૂં જન્મ પવિત્ર ૩૪ એણિ વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમય સુંદર કહે પાપશી, વળી છૂટશે તેહ. તે ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ટાળ, સમય સુંદર કહે પાપથી, છૂટે તે તતકાળ. તેo ૩૬ (સમાપ્ત) For Private And Personal Use Only Page #677 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #678 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Printed by : Navneet Printers Phone : 079-5625326 Mob. 98252 61177 For Private And Personal Use Only