________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરમલ મન વચ કાયા કીજે, શિવરમણીસું રંગ રમીજે,
ભવ દુઃખ નવિ દેખીજે ...૩ ઘમ ઘમ ઘમ ધમ ઘુઘરી વાજે, રુમઝુમ રુમઝુમ ઝાંઝર વાગે, સુરવર ચરણે લાગે, પઉમાવઇ વર દેવી આગે, વિઘન વિઘાતક વિધા માર્ગ, ઋદ્ધિવિજય મન રાગે ...૪
૧૧૯
૧૪
શ્રી શંખેશ્વર પાસ જિણંદ, દરીસણ દીઠે અતિ આણંદ, મોહન વલ્લી કંદ, પ્રત્યક્ષ મહિમા જેહનો જાણી, આવે સુરનર ઉત્તમ પ્રાણી, ભાવ ભક્તિ મન આણી, પુરિસાદાણી પુહવી પ્રસિદ્ધ, નામ જપંતા સઘળી રિદ્ધ, દરિસણથી નવે નિદ્ધ, મહિમાવંત મનમોહન સ્વામી, પૂરવ પૂન્ય પસાયે પામી. સેવો અહોનિશ ધામી. ૧ સિત્તેરશો જિન સમરણ કીજે, માનવ ભવનો લાહો લીજે, કારજ સઘળા સીજે, પન્તર ક્ષેત્રે એહ જિણંદ, સેવ કરે જસ સુરનર ઇંદ, ટાળે દોહગ દંદ સંપ્રતિ કાલે જિનવર વીશ, સીમંધરાદિક નમું શીશ, ભાવ ભલે જગદીશ. સિત્તેરસો જિન યંત્ર પસાય, અલિય વિઘન સવિ દુરે જાય મનવાંછિત ફલ થાય. ૨
સાધુ-સાધ્વી વૈમાનિક દેવી, અગ્નિખુણે એહ પર્ષદા લેવી જિનવાણી નિસુણેવી ભુવનપતિ વળી વ્યંતર દેવી, જ્યોતિષી દેવ એમ કહેવી
++++++++
For Private And Personal Use Only
નૈઋત્ય ખૂણે રહેવી **********