________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધુ દાનનો મહિમા જોય, મૂલદેવ મહારાજા હોય; ભાવસહિત જે દીચે દાન, એપેિરે પામે નવનિધાન. ૬ ઉત્તમના નીત લીજે નામ, જિમ મનવંછિત સીઝે કામ; માનવિજય પંડિતનો શિષ્ય, દીપવિજયની પૂરો જગીશ. ૦
(૧૫૧ તપની સઝાયો કીધા કર્મ નિકંદવા રે, લેવા મુક્તિનું દાન; હત્યા પાતિક છૂટવા રે, નહિ કોઈ તપ સમાન. ભવિકજન ! તપ કરજો મન શુદ્ધ......... ભવિક૭ ૧ ઉત્તમ તપના ચોગથી રે, સેવે સુરનર પાય; લબ્ધિ અઠ્ઠાવીશ ઉપજે રે, મનવાંછિત ફળ થાય. ભવિક૦ ૨ તીર્થંકર પદ પામીયે રે, નાશે સઘળા રોગ; રૂપ લીલા સુખ સાહિબી રે, લહીયે તપ સંયોગ. ભવિક૦ ૩ તે શું છે સંસારમાં રે, તપથી જે નવિ હોય? જે જે મનમાં કામીયે રે, સફળ ફળે સવિ તેહ. ભવિક. ૪ અષ્ટ કરમના ઓઘને રે, તપ ટાળે તકાળ; અવસર લહીને તેહનો રે, ખપ કરો ઉજમાળ. ભવિક૭ ૫ બાહ્ય અત્યંતર જે કહ્યા રે, તપના બાર પ્રકાર; હોજો તેહની ચાલમાં રે, જેમ ધન્નો અણગાર. ભવિક૦ ૬ ઉદયરત્ન કહે તપ થકી રે, વાઘે સુસ સનર; સ્વર્ગ હોવે ઘર આંગણે રે, દુર્ગતિ જાવે દૂર. ભવિક છે
(૧૫ર સત્સંગની સઝાયો
(રાગ - પુણ્ય સંયોગે પામીઓજી) સત્સંગનો રસ ચાખ, પ્રાણી ! તુ તો સત્સંગનો રસ ચાખ; પ્રથમ લાગે તીખો ને કડવો, અંતે આંબા કેરી સાખ. પ્રા. ૧
For Private And Personal Use Only