________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
K ૪૯૬
- 2ષભજી આવી સમોસ, વિનીતા નગરી મોઝાર; હરખે દેઉં રે વધામણા, ઉઠી કરું રે ઉલ્લાસ. મરૂદેવી૪ આઈ બેઠા ગજ ઉપરે, ભરતજી વાંદવા જાય; દૂરથી વાજા રે વાગીયાં, હૈડે હરખ ન માય. મરૂદેવ૫ હરખના આંસુ રે આવીયા, પડલ તે દૂરે પલાય; પર્ષદા દીઠી રે પગની, ઉપન્ય કેવળ જ્ઞાન. મરૂદેવી૬ ધન્ય માતા ધન્ય બેટડો, ધન્ય તેનો પરિવાર; વિનયવિજય ઉવજઝાયનો, વત્ય છે જય જયકાર. મરૂદેવી છે.
| ૬૦ શ્રી દ્રૌપદી (કડવા તુંબડા)ની સજઝાય સાધુજીને તુંબડું વહોરાવીયુંજી, કરમે હલાહલ થાય રે; વિપરીત આહાર વહોરાવીયોજી, વધાર્યો અનંત સંસાર રે. ૧ આહાર લેઈ મુનિ પાછા વળ્યાંજી, આવ્યા આવ્યા ગુરજીની પાસ રે, ભાત પાણી આલોવીચાજી, એ આહાર નહિ તુજ ચોગ રે. ૨ નિરવલ ઠામે જઇને પરઠવોજી, તમે છો દયાના જાણ રે; બીજો આહાર આણી કરીજી, તમે કરો નિરધાર રે. ૩ ગુરુવચન શ્રવણે સુણીજી, પહોંચ્યા પહોંચ્યા વન મોઝાર રે, એક જ બિંદુ તિહાં પરઠવ્યોજી, દીડા દીઠા જીવના સંહાર રે. ૪ જીવ દયા મનમાં વસીજી, આવી આવી કરૂણા સાર રે; માસક્ષમણને પારણેજી, પડિવજયાં શરણાં ચાર રે. ૫ સંથારે બેસી મુનિ આહાર કર્યોજી, ઉપજી ઉપજી દાહજ્વાળ રે; કાળ કરી સર્વાર્થ સિદ્ધજી, પહોંચ્યા પહોંચ્યા સ્વર્ગ મોઝાર રે. ૬ દુઃખીણી દુભગિણી બ્રાહ્મણીજી, તુંબડા તણે અનુસાર રે, કાળ અનંતો તે ભમીજી, રૂલી રૂલી તિર્યંચ મોઝાર રે. છ
For Private And Personal Use Only