________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
*******
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તરસે; તુજ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. ||૧||
*** ૦૫
કાચા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરશે
૪
એમ જાણીને સાહિબાએ, નેક નજર મોહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તેહ શું જે નવિ હોય. II3II
; ||૨||
પરમેશ્વર પરમાતમા, પાવન પરમિઠ્ઠ; જય જગગુરુ દેવાધિદેવ, નયણે મેં દિઠ્ઠ. ||૧||
અચલ અકલ અવિકાર સાર, કરૂણારસ સિંધુ; જગતી જન આધાર એક, નિષ્કારણ બંધુ. ॥૨॥
ગુણ અનંત પ્રભુ તાહરા એ, કિમહિ કહ્યાં ન જાય; રામ પ્રભુ જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય. ||૩|
૫
પ્રથમ તીર્થંકર તણા હુવા, ભવ તેર કહીજે; શાંતિ તણા ભવ બાર સાર, નવ નેમ લહીજે. ||૧||
દશ ભવ પાસ જિણંદના, સત્તાવીસ શ્રી વીર; શેષ તીર્થંકર ત્રિઠું ભવે, પામ્યા ભવજલ તીર. ॥૨॥
For Private And Personal Use Only
જીહાંથી સમકિત ફરશીયું એ, તિહાંથી ગણીએ તેહ; ધીરવિમલ પંડિત તણો, જ્ઞાનવિમલ ગુણગેહ. llall
G
પદ્મપ્રભ ને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ; ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દોય ઉજ્જવલ લહીએ. ||૧|| +++++++++++++++++++++