________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્ય પોષ6 સજઝાયો
૦િ૪ કાયામેવાસની સઝાય
(રાગ-આતમ ધ્યાનથી રે) ચા મેવાસ મેં બે, મરદો મગનભચા મેવાસી. કાચારૂપ મેવાસ બન્યો હૈ, માયા જયે મેવાસી; સાહેબકી શીર આણ ન માને, આખર ક્યા લે જાસી? ચા. ૧ ખાઈ અતિ દુર્ગધ ખજાના, કોટમે બહું તેર કોઠા; વિણસી જાતાં વાર ન લાગે, જેસા જલ પરપોટા ચા. ૨ નવ દરવાજા વહે નિરંતર, દુઃખદાયી દુર્ગધા;
ક્યા ઉસમેં તલ્લીન ભચા હે, રે રે આતમ અંધા. ચા. ૩ છિનમેં છોટા છિનમેં હોટાં, છિનમે છેહ દિયાસી જબ જમડેકી નજર લગેગી, તબ છિનમેં ઉડ જાસી ચા૦ ૪ મુલક મુલકકી મલી લોકાઈ, બહોત કરે ફરીયાદી; પણ મુજરો માને નહિ પાપી, અતિ છાક્યો ઉન્માદી. ચા૫ સારા મલક મેલ્યા સંતાપી, કામ કિરાડી ખોટો; લોભ તલાટી લોચા વાળે, તો કિંમ નાવે તોટો ચા૦ ૬ ઉદયરતન કહે આતમ મેરા, મેવાસીપણું મેલો; ભગવંતને ભેટો ભલી ભાતે, મુક્તિપુરીમાં ખેલો. ચા૦ ૦
( ૫ વૈરાગ્યની સઝાયો
| (રાગ-સમદમ ગુણના આગરૂજી) સુરતરૂની પરે દોહિલો રે, લાદયો નર અવતાર; લહી એળે મત હારજો રે, કાંઈ કરો મનમાંહી વિચાર કે; પ્રાણી ! મત રાચો રમણીને સંગ, માચો રે જિનવાણી કે પ્રાણી ૧ )
For Private And Personal Use Only