________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કારણ તમે સધહો રે, જે ભાખ્યો જગનાથ; પાંચે આશ્રવ પરિહરો રે, કાંઈ દુલ્લાહો માનવભવ સાથે કે પ્રાણી ૨ જીવવાને વાંછે સહુ રે, મરણ ન વાંછે કોય; આપણની પેરે પાળવા રે, ત્રસ થાવર હણવા નવિ કોય કે પ્રાણી ૩ અપજશ કરતિ ઇણ ભવે રે, પરભવ દુઃખ અનેક; ફૂડ કરતાં પામીએ રે, જેણે નાણ્યો મનમાંહી વિવેક કે પ્રાણી ૪ માતપિતા બાંધવ સહુ રે, પુત્ર કલા પરિવાર; સ્વારથ લગે એ સહુ સગું રે, કોઈ પરભવ નહિ રાખણહાર કે પ્રાણી પ પુશ-કલા-ઘર-હાટની રે, મમ કરો મમતા ફોક; જે પરિગ્રહમાંહી હતા રે, તે છાંડી ગયા બહુલા લોક કે પ્રાણી ૬ અલ્પ દિવસનો પાહુણો રે, સહુ કોઈ ઇણે સંસાર; એક દિન ઊઠી જાચવો રે, કુણ જાણે કેહવો અવતાર કે પ્રાણી અંજલિગત જલની પરે રે, ખિણ ખિણ ખૂટે આય; જાવે તે નવિ બાલુડે રે, જરાસું ધુરે ચીવનને ઘાય. કે પ્રાણી ૮ આરંભ ઝંડી આતમા રે, પીઓ સંજમ રસ ભરપૂર સિદ્ધિ વધૂને કારણે રે, ઇમ બોલે શ્રી વિજયદેવ સુર, કે પ્રાણી ૯
(૦૬ વૈરાગ્યની સઝાય મસાફર જીવડા ! કાયાનો મહેલ નથી તારો; માને શું મોહે મારો મારો રે... મુસા લાખ ચોરાશીમાં દેહ ધર્યા બહું, જન્મ જરા દુઃખ પામી; માનવભવ એળે ચૂક ન જીવડા, ભજી લેને અંતરયામી. ૧ કાચા મહેલનો કાંઈ ન ભરોસો, જળમાં ઉઠેલ પરપોટો; અમૂલ્ય શ્વાસોશ્વાસ વહે છે મૂરખ, વાળ નહીં ગોટો રે. ૨
For Private And Personal Use Only