________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપાપા નગરી વીરજી એ, કલ્યાણક શુભ ઠામ, રૂપવિજય કહે સાહિબા, એ પાંચે આતમરામ llal
વિમલાચલ ગિરિ વંદિએ, આદિનાથ અરિહંત, રૈવતગિરિ રાજે સદા, બ્રહ્મચારી ભગવંત ||૧|| આબુ તીરથ અતિ ભલો, ભેટ્યો લહે ભવપાર, જિન ચોવીશે વંદિ, અષ્ટાપદ શ્રીકાર ||રા સમેતશીખર ગિરિ ઉપરે,સિધ્યા જિનવર વીશ, વાસુપૂજય ચંપાપુરી, આપે પદવી જગીશ III પાવાપુરી શ્રી વીરજી, ભવદુઃખ ભંજનહાર, ચૈત્ય નમું જિનરાજનાં, તીનહિ લોક મોઝાર ||૪| ચરમ નિણંદે ભાખિયા, શાશ્વતાશાશ્વત જેહ, કીર્તિચંદ્ર મોહે દીજિએ,શિવસુંદરી વર ગેહ પIL
પરમાત્માના ચૈત્યવંદનો.
શ્રી કષભદેવના ચેત્યવંદનો - ૮
કલ્પવૃક્ષની છાંયડી, નાનડીયો રમતો; સોવન હિંડોળે હિંચતો, માતાને મન ગમતો. [૧] સહુ દેવી બાલક થઈ, અષભજીને તેડે; વ્હાલા લાગો છો કહી, પ્રભુ હેડાશું ભીડે. શા જિનપતિ ચોવન પામીયા, ભાવે શું ભગવાન; ઇન્દ્ર ઘાલ્યો માંડવો, વિવાહનો મંડાણ. |all
For Private And Personal Use Only