________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિક
જામ
૨૩૫ #l નરપતિ ચંપાનગરીના વાસી, વાસુપૂજ્ય પરમેશ્વર; ચતુરવિજયનો કિંકર કહે છે, દર્શન તારું હંમેશ;
મળો મુજ ઉમેદ દિલ રાખીશ. પ્રભુજી ૧૦ શ્રી વિમલનાથ જિન સ્તવનો - ૪)
પ્રભુજી ! મુજ અવગુણ મત દેખો.......... રાગ દશાથી તું રહે ન્યારો. હું મન રાગે વાળ; દ્વેષ રહિત તું સમતા ભીનો, હે મારગ હું ચાલું. પ્ર. ૧ મોહ લેશ ફરસ્યો નહીં તુંહી, મોહ લગન મુજ પ્યારી; તું અકલંકી કલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી....૦ ૨. તું હી નિરાગી ભાવપદ સાધે, હું આશા સંગ વિલૂધ્ધો; તું નિશ્ચલ હું ચલ, તું સૂદ્ધો, હું આચરણે ઉંઘો. પ્ર. ૩ તુજ સ્વભાવથી અવળા માહરાં, ચરિત્ર સકળ જગે જાણ્યા; એવા અવગુણ મુજ અતિભારી, નવિ ઘટે તુજ મુખ આણ્યાં. પ્ર. ૪ પ્રેમ નવલ જો હોયે સવાઈ, વિમલનાથ મુખ આગે; કાંતિ કહે ભવરાન ઉતરતાં, તો વેળા નવિ લાગે. પ્ર. ૫
સેવો ભવિયાં વિમલ જિણેસર, દુલ્લહા સજ્જન સંગાજી, એહવા પ્રભુનું દરિસન લેવું, તે આળસમાંહે ગંગાજી. સેવો ૧ અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાશ ન માંડે ઘેલોજી. સેવો. ૨ ભવ અનંતમાં દર્શન દીધું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથિ જે પોળપળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સેવો. ૩
For Private And Personal Use Only