________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શંખેશ્વરમંડન પાર્શ્વજિન ! પ્રણત-કલ્પતરુકલ્પ! ચૂરય દુષ્ટવાત, પૂરય મે વાંછિત નાથ ! પણ
સેવો પાર્થ શંખેશ્વરો મન શુદ્ધ નમો નાથ નિશ્ચ કરી એક બુદ્ધ દેવી દેવલા અન્યને શું નમો છો; અહો ભવ્યલોકો ભૂલા કાં ભમો છો? Ill ત્રિલોકના નાથને શું તજો છો; પડ્યા પાસમાં ભૂતને કાં ભજો છો? સુરઘેનું ઠંડી અજાશું અને છો? મહાપંથ મૂકી કુપંથે વ્રજ છો IIરી તજે કોણ ચિંતામણિ કાચ માટે? ગ્રહે કોણ રાસભને હસ્તિ માટે? સુરદ્યુમ ઉપાડી કોણ આંક વાવે; મહામૂઢ તે આકુલા અંત પાવે. Hall કીહાં કાંકરો ને કીહાં મેરૂશૃંગ; કીહાં કેશરી ને કીહાં તે કુરંગ; કીહાં વિશ્વનાથં કીહા અન્ય દેવા; કરો એક ચિત્તે પ્રભુ પાર્થ સેવા. પૂજે દેવ પ્રભાવતી પ્રાણનાથ, સહુ જીવને જે કરે છે સનાથ; મહાતત્વ જાણી સદા જેહ ધ્યાવે, તેના દુઃખ દારિદ્ર દૂરે પલાવે. પIl પામી મનુષ્યત્વને વૃથા કાં ગમો છો? કુશીલે કરી દેહને કાં દમો છો? નહિ મુક્તિવાસ વિના વીતરાગ ભજો ભગવંત તજો દ્રષ્ટિરાગ. ઘા ઉદયરત્ન ભાખે સદા હેત આણી, દયા ભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજ માહરે મોતીડે મેહ વુક્યા, પ્રભુ પાર્શ્વશંખેશ્વરો આપ તુક્યા. Iloil
(૪) આશ પૂરે પ્રભુ પાસજી, ગોડે ભવ પાસ; વામાં માતા જનમીયા, અહિલંછન જાસ. I૧|| અશ્વસેન સુત સુખકરું એ, નવ હાથની કાય; કાશી દેશ વાણારસી, પુણ્ય પ્રભુજી આય. શા એકસો વરસનું આઉખું એ, પાળી પાર્શ્વકુમાર; પદ્મ કહે મુક્ત ગયા, નમતાં સુખ નિરધાર. ||all
For Private And Personal Use Only