________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતીત અનાગત કાળના, જિન તણા કેઈ કલ્યાણ રે, એહ તિથે વળી ઘણા સંચમી, પામશે પદ નિરવાણ રે.વિરતિ ૧૨ ધર્મવાસિત પશુ પંખીયા, એહ તિ કરે ઉપવાસ રે; વ્રત ધારી જીવ પોસહ કરે, જેહને ધર્મ અભ્યાસ રે. વિરતિ ૧૩ ભાખીયો વીરે આઠમ તણો, ભવિક હિત એ અધિકાર રે; જિન મુખે ઉચ્ચરી પ્રાણીચા, પામશે ભવ તણો પાર રે. વિરતિ ૧૪ એહથી સંપદા સવિ લહે, ટળે કષ્ટની કોડી રે; સેવો શિષ્ય બુધ પ્રેમનો, કહે કાંતિ કરજોડી રે. વિરતિ ૧૫ ૧. ઘાય-દોડીને
Iિ કળશ Iો ઇમ ત્રિજગભાસન અચલ શાસન, વર્ધમાન જિનેશ્વરૂં, બુધ પ્રેમ ગુરુ સુપસાચ પામી, સંયુયો અલવેસરૂ, જિન ગુણ પ્રસંગે ભસ્યો રંગે, સ્તવન એ આઠમતણો, જે ભવિક ભાવે સુણ ગાવે, કાંતિ સુખ પાવે ઘણો.
(અષ્ટમિનુ સ્તવન-૨)
ઢિાળ ૧ લી) શ્રી રાજગૃહીં શુભ ઠામ, અધિક દીવાજે રે, વિચરતા વીર નિણંદ, અતિશય છાજે રે. ૧ તિહાં ચોવીશ ને પાત્રીશ, વાણી ગુણ લાવે રે, પધાર્યા વધામણી જાય, શ્રેણિક આવે રે. ૨ તિહાં ચોસઠ સુરપતિ આવીને, ત્રિગડું બનાવે રે તેમાં બેસીને ઉપદેશ, પ્રભુજી સુણાવે રે. ૩
For Private And Personal Use Only