________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ ચિંતામણિ સારખી,જગવલ્લભ જગનાથ, જિન ઉત્તમ પદ સેવતાં રત્ન થયો સનાથ. દા.
| શ્રી કુંથુનાથ ભગવાન કુંથુનાથ કામિત દીચે, ગજપુરનો રાય; સિરિ માતા ઉર અવતર્યો, સુર નરપતિ તાય. ||૧|| કાયા પાંત્રીસ ધનુષ્યની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. ||રા સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીચે, ભાવે શ્રી જિનરાચ. lal
(શ્રી અરનાથ ભગવાન
નાગપુરે આર જિનવરૂ, સુદર્શન નૃપ નંદ; દેવી માતા જનમીયો, ભવિજન સુખકંદ. ||૧|| લંછન નંદાવર્તનું, કાયા ધનુષહ ત્રીશ; સહસ ચોરાશી વરસનું, આયુ જાસ જગીશ. પુરી અરજ અજર અજ જિનવરુ એ, પામ્યો ઉત્તમ ઠાણ; તસ પદ પદ્મ આલંબતાં, લહીચે પદ નિરવાણ. lal
શ્રી મલ્લિનાથ ભગવાન) મલ્લિનાથ ઓગણીશમાં, જસ મિથિલા નગરી; પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વચરી. ૧ તાત શ્રી કુંભ નરેસ, ધનુષ પચવશની કાય; લંછન કલશ મંગલ કરું, નિર્મમ નિરમાય. રિય વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. III
For Private And Personal Use Only