________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિ હેમ રજતમય સોહે, ગિગડું દેખી ત્રિભુવન મોહે,
- તિહાં બેઠા પડિબોહે, અણવાગ્યા વાજાં તિહાં વાજે, ત્રણ છત્ર શિર ઉપર છાજે,
સેવક જનને નિવાજે. ૩ ચરણકમલ નેઉરના ચાળા, કટી મેખલ સોહે અતિ વિશાળા.
કંઠે મોતનકી માળા, પુનમચંદ સમ વદન વિરાજે, નયન કમલની ઉપમા છાજે,
નિત નિત નવલ દિવાજે; ચક્કસરી શાસનની માય, બહષભદેવના પ્રણમે પાય.
શ્રી સંઘને સુખદાય, શ્રી વિજયપ્રભસૂરીસરરાય, વંદુ કીર્તિવિજય ઉવજઝાય,
કાતિવિજય ગુણ ગાય. ૪
(રાગ : શ્રાવણ સુદિ પંચમી દિને એ) ચૈત્રવદ આઠમ દિને એ, જનમ્યા આદિ જિનરાજ તો, પાંચસે ધનુષનું દેહમાન એ, કંચન વરણી કાય તો; લાખ ચોરાશી પૂર્વનું એ, આયુ ભોગવી વિશાળ તો, અષ્ટ કર્મ શત્રુ હણી એ, વેગે શિવપુર જાય તો. ૧ ભરતે ભરાવ્યાં દેહરાં એ, થાપ્યાં જિન ચોવીશ તો, હનુમાન આપ આપણું એ, તેહને નામું શીશ તો; સમનાસિકા થાપીયા એ, મણિમય પ્રતિમા કીઘ તો, અષ્ટ દ્રવ્યનું પૂજતાં એ, મનવંછિત ફલ સીધ તો. ૨ બાષભદેવ જ્ઞાની હુઆ એ, ભાખે શુદ્ધ ઉપદેશ તો, દુવિધ ધરમ પ્રકાશીયો એ, શ્રાવક-સાધુ નિવેશ તો; પદ્રવ્ય તિહાં ભાખીયા એ, પાંચ છંડી એક વાર તો, ને નિખેવા સંજુત લહો એ, એમ અનેક વિચાર તો. ૩ મહાવદ તેરશે શિવ લહુ એ, અષ્ટાપદગિરિ આય તો, ગોમુખજક્ષ ચશ્કેસરી એ, કરે શાસનની સહાય તો;
For Private And Personal Use Only