________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકો પણ પાસે હતો, કાકી મુજને રાખો રે; કાકી કહે હું શું જાણું, હારે તું શું લાગે રે. કર્મ. ૧૫ બાળક રોતો સાંભળી, માસી ફુવા તે આવે રે;
ન પણ બેઠી હતી, કોઈ મુજને રાખો રે. કર્મ. ૧૬ જોજે ધન અનર્થ કરે, ધન પડાવે વાટો રે; ચોરી કરે ધન લોભીયો, મરીને દુર્ગતિ જાય રે. કર્મ૧૦ | હાથ પકડીને લઈ ચાલ્યા, કુંવર રોપણ લાગે રે; મુજને રાજા હોમશે, ઇભ બાલક બહુ બહુ ઝુરે રે. કર્મ૧૮ બાળકને તવ લેઈ ચાલ્યા, આવ્યા ભરબજાર રે; લોક સહુ હાં હાં કરે, વેચ્યો બાલ ચંડાલ રે.કર્મ૧૯ લોક તિહાં બહુલાં મળ્યાં, જૂએ બાલ કુંવારો રે; બાળક કહે મુજ રાખી લ્યો, થાણું દાસ તુમારો રે. કર્મ. ૨૦ શેઠ કહે રાખું સહી, ધન આપી મુખ માગ્યો રે; રાયે મંગાવ્યો હોમવા, તે તો નહીં રખાયે રે. કર્મ ૨૧ બાળકને તે લઈ ગયા, રાજાજીની પાસ રે; ભટ્ટજી પણ બેઠા હતા, વેદ શાસ્ત્રના જાણ રે. કર્મ. ૨૨ ભટ્ટજીને રાજા કહે, દેખો બાલ કુંવારો રે; બાળકને શું દેખવો, કામ કરો મહારાજા રે. કર્મ૨૩ બાળક કહે કરજોડીને, સાંભળો શ્રી મહારાજા રે; પ્રજાના પ્રિય છો તમે, મુજને કેમ હોમીજે રે. કમ ૨૪ શા કહે મેં મૂલ દીચો હારો નહીં અન્યાયો રે; માતાપિતાએ તુને વેચીચો, મેં હોમવા કાજ આણ્યો રે.કર્મ૨૫ ગંગોદકે નવરાવીને, ગળે ઘાલી કુલની માળા રે, કેશર ચંદન અરચીને, બ્રાહ્મણ ભણતાં તવ વેદો રે. કર્મ ૨૬
For Private And Personal Use Only