________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
૮૨ આગમ નોઆગમ પર જાણો, સવિ વિષનો કરે નાસો જી, પાપતાપ વિષ દૂર કરવા, નિશિદિન જેહ ઉપાસો જી; મમતા કંચુકી કીજે અલગી, નિર્વિષતા આદરીએ જી, ઘણી પરે સહજ થકી ભવ તરીયે, જિમ શિવ સુંદરી વરીએ જી. ૩ કવડજક્ષ પ્રત્યક્ષ થઇને, જેવફા પરચા પૂરે છે, દોહગ દુર્ગતિ દુર્જનનો ડર, સંકટ સઘળાં ચૂરે જી; દિન દિન દોલત દીપે અધિકી, જ્ઞાનવિમલ ગુણ નૂર છે, જીત તણાં નિશાન વજાવો, બોધિબીજ ભરપૂર જી. ૪
સકલ મંગલ લીલા મુનિ ધ્યાન, પરભવ ધૃતનું દીધું દાન,
ભવિજન એક પ્રધાન, મરૂદેવાએ જન્મજ દીધો, ઇન્ડે સેલડી રસ આગળ કીધો,
વંશ ઇન્બાગ તે સીધો; સુનંદા સુમંગલા રાણી, પૂરવ પ્રીત ભલી પટરાણી,
પરણાવે ઇન્દ્ર ઇન્દ્રાણી, સુખ વિલસે રસ અમીરસ ગૂંજે, પૂરવ નવ્વાણું વાર શેગુંજે,
પ્રભુ જઇ પગલે પૂજે. ૧ આદિ નહિ અંતર કોચ એહનો, કેમ વર્ણવીજે સખી ગુણ એનો,
મોટો મહિમા તેનો, અનંત તીર્થકર ઇણ ગિરિ આવે, વિહરમાન વ્યાખ્યાન સુણાવે,
દિલ ભરી દિલ સમજાવે; સકલ તીર્થનું એહિ જ ઠામ, સર્વે ધર્મનું એહિ જ ધામ,
એ મુજ આતમરામ, રે રે મુરખ મન શું મુંઝે, પુજીએ દેવ ઘણાં શેગુંજે,
જ્ઞાનની સુખડી ગુંજે. ૨
For Private And Personal Use Only