________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાતનો ભૂલ્યો રે માનવી, દિવસે મારગ આય; દિવસનો ભૂલ્યો રે માનવી, ફિર ફિર ગોથાં ખાય. ભૂલ્યો- ૧૫ સદ્ગુરુ કહે વસ્તુ વોરીયે, જે કાંઈ આવે રે સાથ; આપણો લાભ ઉગારીયે, લેખું સાહિબ હાશ. ભૂલ્યો. ૧૬ ૧ જાળવણી
આત્મશિખામણની સજઝાયો
( ૧૦૧ સ્વાર્થની સઝાય છે
જગત હે સ્વાર્થકા સાથી, સમજ લે કીન હૈ અપના; ચે કાચા કાચકા કુંભા, નાહક તું દેખકે ફુલતા, પલકમેં કુટ જાવેગા, પતા ક્યું ડાલસે ગિરતા. જગત૧ મનુષ્યની એસી જીંદગાની, અબી , ચેત અભિમાની; જીવનકા ક્યાં ભરોસા હૈ, કરી લે ધર્મ કી કરણી. જગત૨ ખજાના માલ ને મિલકત, તું ક્યું કહેતા મેરા મેરા; ઇહાં સબ છોડ જાના હૈ, ન આવે સાથ અબ તેરા. જગત૩ કુટુંબ પરિવાર સુત દારા, સુપન સમ દેખ જગ સારા; નીકલ જબ હંસ જાવેગા, ઉસી દિન હૈ રાભી ન્યારા.જગત૪ ઇસી સંસાર સાગર મેં જપે જો નામ જિનવરકો; કહે ખાત્તિ વહી પ્રાણી, હઠાવે કર્મ જંજીર કો. જગતo ૫
| ૧૦૨ સંસારના ખોટા સગપણની સઝાય સગુ તારૂં કોણ સાચું રે, સંસારીયામાં, પાપનો તો નાખ્યો પાયો, ધરમમાં તું નહિ ધાયો; ડાહ્યો થઈને તું દબાયો રે, સંસારીયામાં. સગુ. ૧
For Private And Personal Use Only