________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકસન્ના સવિ પરિહરે, જાણે ગાડરિયો પ્રવાહો રે;
- લાહો રે, મ નવમાં ગુણનો સંપજે એ. ૧૦ આગમને આગળ કરે, તે વિણ કુણ મારગ સાખી રે;
ભાખી રે, મ કિરિયા દશમા ગુણ થકી એ ૧૧ આપ અબાધાએ કરે, દાનાદિક ચાર શક્તિ રે;
વ્યક્તિ રે, ઇભ આવે ગુણ ઇગ્યારમો એ. ૧૨ ચિંતામણિ સરિખો લહી, નવિ મુગ્ધ હસ્યો પણ લાજે રે;
ગાજે રે, નિજ ધર્મે એ ગુણ બારમો એ. ૧૩ ધનભવનાદિકભાવમાં, જે નવિ રાગી નવિ દ્વેષી રે;
સમર્પષી રે, તે વિલસે ગુણ તેરમે એ. ૧૪ રાગદ્વેષમધ્યસ્થનો, સમગુણ ચઉદમે ન બાધે રે;
- સાધે રે, તે હઠ છાંડી મારગ ભલો એ. ૧૫ ક્ષણભંગુરતા ભાવતો, ગુણ પન્નારમે સેવંતો રે;
સંતો રે, ન ધનાદિ સંગતિ કરે એ. ૧૬ ભાવવિરતિ સેવે મને, ભોગાદિક પર અનુરોધે રે;
બોધે રે, જીભ ઉલ્લસે ગુણ સોલમે એ. ૧૦ આજ કાલ એ છાંડશું, ઇમ વેશ્યા પરે નિસ્નેહો રે;
ગેહો રે, પર માને ગુણ સત્તરમેં એ. ૧૮ એ ગુણવંદે જે ભર્યા, તે શ્રાવક કહીએ ભાવે રે;
પાવે રે, સુજશ પૂર તુજ ભક્તિથી એ. ૧૯ ( ૨૧૦ સમકિતના બોલની સઝાયો
દિોહા સકૃતવલિ કાદંબિની, સમરી સરસ્વતિ માતઃ સમકિત સડસઠ બોલની, કહિશું મધુરી વાત. ૧ સમકિત દાચક ગુરૂ તણો, પથ્યવચાર ન થાય; ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. ૨
For Private And Personal Use Only