________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેલે વેશે મહીયલ હાલે, બક પરે નીચો ચાલે; જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, તે કિમ મારગ ચાલે ? ધન્ય. ૨૨ પરપરિણતિ પોતાની માને, વરતે આરતધ્યાને; બધમોક્ષ કારણ ન પિછાણે, તે પહિલે ગુણઠાણે. ધન્ય૦ ૨૩ કિરિયા લવ પણ જે જ્ઞાનીનો, દ્રષ્ટિ ચિરાદિક લાગે, તેહથી સુજશ લહીજે સાહિબ, સીમંધર ! તુજ રાગે. ધન્ય ૨૪
૨િ૦૯ ભાવશ્રાવકના ૧૦ ગુણની
(રાગ-છઠ્ઠી ભાવના મન ધરો - એ દેશી) ભાવશ્રાવકનાં ભાવીએ હવે સત્તર ભાવગત તે હો રે;
નેહોરે, પ્રભુ! તુજ વચને અવિચલ હોજો એ. ૧ ઇત્ની ચંચલ ચિરાથી, જે વાટ નરકની મોટી રે;
ખોટી રે; છાંડે એ ગુણ ધુરે ગણો એ. ૨ ઇંદ્રિયચપલતુરંગને, જે રૂંધે જ્ઞાનની રાશે રે;
પાસે રે, તે બીજે ગુણશ્રાવક ધરે . ૩ ક્લેશતણું કારણ ધણું, એ અર્થ અસારજ જાણે રે;
આણે રે, તે ત્રીજો ગુણ સંનિધિ એ. ૪ ભાવ વિડંબનામય અછે, વળી દુઃખરૂપી દુઃખ હેતો રે;
ચેતો રે, ઇમ ચોથો ગુણ અંગીકરે એ. ૫ ખિણસુખ વિષય વિષોપમા, ઇમ જાણી નવિ બહુ ઇહે રે;
બીહે રે, તેહથી પંચમ ગુણ વર્યો એ. ૬ તીવ્રારંભ ત્યજે સદા, ગુણ છઠ્ઠાનો સંભાગી રે;
રાગી રે, નિરારંભજનનો ઘણું એ. ૭ માને સત્તમગુણ વર્યો, જન પાસદૃશ ગૃહવાસો રે;
અભ્યાસો રે, મોહ જીતવાનો કરે છે. ૮ અમ દંસણ ગુણ ભર્યો, બહુભાતે કરે ગુરૂભક્તિ રે;
શક્તિરે, નિજ સધ્ધહણાની ફોરવે એ. ૯
For Private And Personal Use Only