________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ૧૩૮ - -
-
- ઇક્વેરભ્રભ્રમભિમુનિપગુણરસાસ્વાદનાડડનન્દપૂર્ણÉિવ્યભિઃ ફારહારૈલલિતવરપુષ્ટિભિસ્વર્વધૂભિઃ સાર્ધ કલ્યાણકીધો જિનપતિનવર્સબિન્દુભૂતેÇસંખ્યો, ઘરું ચમિન્ જગે તદ્ભવતુ સુભવિનાં પર્વ મચ્છર્મહેતુ ૨ સિદ્ધાંતાબ્ધિપ્રવાહ કુમતજનપદાનું પ્લાવયન યઃ પ્રવૃત્ત , સિદ્ધિીપે નયન ધીધામનિવણિજ: સત્યપાત્રપ્રતિષ્ઠાન એકાદશ્યાદિપર્વેદુમણિમતિદિશન્ ધીવરાણાં મહાર્થ, સશ્યાયામભદ્મ નિત્યં પ્રવિતરતુ સ નઃ સ્વપ્રતીરે નિવાસમ્ ૩ તત્પધાપના સમુદિત સુધિયાં શંભુસંખ્યાપ્રમેયામુક્ષ્ટાં વસ્તુવીશીમભચદસદને પ્રાભૃતીકુર્વતાં તામ્ તેષાં સવ્યાપક્ષપાદે પ્રલપિતમતિભિઃ પ્રેતભૂતાદિભિવ, દુષ્ટર્જન્ચે ત્વજન્ય હરતુ હરિતનુચસ્તપાદાડમ્બિકાડડખ્યા ૪
એકાદશી અતિ રૂઅડી, ગોવિંદ પૂછે નેમ, કિસ કારણ એ પર્વ મોટું, કહોને મુજ શું તેમ જિનવર કલ્યાણક અતિઘણાં, એકસો ને પચાસ, તેણે કારણ એ પર્વ મોટું, કરો મૌન ઉપવાસ. ૧ અગિયાર શ્રાવકતણી પડિમા, કહી તે જિનવર દેવ, એકાદશી એમ અધિક સેવો, વનગજા જિમ રેવ; ચોવીશ જિનવર સયલ સુખકર, જેસા સુરતરુ ચંગ, જેમ ગંગ નિર્મળ નીર જેહવો, કરો જિન શું રંગ. ૨ અગિયાર અંગ લખાવીએ, અગિયાર પાઠાં સાર, અગિયાર કવળી વીંટણાં, ઠવણી પૂંજણી સાર; ચાબખી ચંગી વિવિધ રંગી, શાસ્ત્ર તણે અનુસાર, એકાદશી એમ ઉજવો, જેમ પામીએ ભવપાર. ૩
For Private And Personal Use Only