________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૧ લોભની સજઝાયો આશા દાસી વશ પડ્યા, જડ્યા કર્મ જંજીર; પરિગ્રહ ભાર ભરે નડ્યા, સહે નરકની પીર. પરિગ્રહ ભાર ભર્યા પ્રાણી, પામે અધોગતિ દુઃખ ખાણી;
જસ મતિ લોભે લલચાણી રે, ચેતન ચતુર સુણો ભાઈ, લોભ દશા તો દુ:ખદાઈ રે. ૧ લોભે લાલચ જાસ ધણી, પરિણતિ નીચી તેહ તણી,
લટપટ કરે બહુ લોક ભણી રે. ચેતન૦ ૨ લોભી દેશ વિદેશ ભમે, ધન કારણ નિજ દેહ દમ,
તડકા ટાઢનાં દુઃખ ખમે રે. ચેતન ૩ લોભે પુત્ર પિતા ઝઘડે, લોભે નરપતિ રહે વગડે;
લોભે બાંધવ જેર લડે રે; ચેતન- ૪ હાર હાથી લોભે લીનો, કોણીકે સંગર બહુ કીનો;
માતા મહને દુઃખ દીનો રે. ચેતન ૫ લોભારંભે બહુ નડીઆ, કાલાદિક નરકે પડીયા;
નિરયાવલી પાટે ચઢીચા રે. ચેતન- ૬ લોભ તજી સંવર કરજો, ગુરુ પદ પદ્મને અનુસરજો;
રૂપવિજય પદને વરજો રે. ચેતન૦ ૧૬૨ હિંસા પાપસ્થાનકની સજઝાય
(રાગ-શ્રીજીનવરન પ્રગટ થય) પાપ સ્થાનક પહેલું કહ્યું રે, હિંસા નામે દુરંત, મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત રે,
પ્રાણી ! જિનવાણી ધરો ચિત્ત ૧
For Private And Personal Use Only