________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરાધે શ્રીપાલ રાજા, દેવલોકે ગુણ અવાજા; મચણા સુંદરી,
સતી શિરોમણી એ નાર છે. ૧૦ શ્રી મુનિચંદ્ર ગુરાયા, સિદ્ધચક્ર બતાવે સાર; આતમ કાજે
ગુણનો એ તો ભંડાર છે., ૧૧ અરિહંતાદિક નવપદ છે હોં યુક્ત પદ; મારા મિત્રો,
પૂજવાનો આ અવસર છે. ૧૨ નમો હીરસૂરીશ્વરરાયા, વળી વિજયસેન સૂરિરાયા; રૂપવિજય ગાવે
નવપદ ગુણગાન રે. ૧૩
પર્વતિથિના સ્તવનો ( શ્રી જ્ઞાનપંચમીનું જ ઢાળનું સ્તવન)
ઢાળ ૧ લી) સુત સિદ્ધારશ ભૂપનારે, સિદ્ધારથ ભગવાન બાર પર્ષદા આગળે રે, ભાખે શ્રી વર્ધમાન રે;
ભવિચણ ચિત્ત ધરો, મન વચ કાય અમાયો રે, જ્ઞાન ભક્તિ કરો. ભવિ૦ ૧ ગુણ અનંત આતમ તણા રે, મુખ્યપણે તિહાં દોય; તેમાં પણ જ્ઞાન જ વડુ રે, જેહથી દંસણ હોય રે. ભવિ૦ ૨ જ્ઞાને ચારિત્ર ગુણ વધે રે, જ્ઞાને ઉધોત સહાય; જ્ઞાને સ્થવિરપણું લહે રે, આચારજ ઉવજઝાય રે. ભવિ. ૩ જ્ઞાની શ્વાસોશ્વાસમાં રે, કઠિણ કામ કરે નાશ; વહિ જેમ ઇંધણ દહે રે, ક્ષણમાં જ્યોતિ પ્રકાશ રે. ભવિ૦ ૪
For Private And Personal Use Only