________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કસ્તૂરી ને કપુરના ગંજમાં, દાટે કદી ડુંગળીને કોય,
સુગંધી ન હોય, સંગત. ૧૨ કસ્તુરીના ક્યારાં માંહે રોપતાં, નવિ જાયે લસણ કેરી વાસ,
દુષ્ટ જેનો પાસ. સંગત ૦ ૧૩ સતી સગુણવંતના સંગથી, નવિ આવે કુભારજાને રંગ;
ખોટા જેના ઢંગ. સંગત) ૧૪ દુર્જને સજ્જનની સોબત કરી, પણ કપટપણું નવિ જાય,
સીધો નહિ થાય. સંગત. ૧૫ ગાઢ અજ્ઞાની જ્ઞાન પામે નહી, પામે જો સંત સમાગમ,
કહે મુનિ રામ. સંગત. ૧૬ ૧૯૮૪ શ્રી પર્યુષણ પર્વની સઝાયો પર્વપજુસણ આવીયાં રે લાલ, કીજે ઘણું ધર્મધ્યાન રે ભવિકજન? આરંભ સકળ નિવારીએ રે લાલ, જીવોને દીજે અભયદાન રે. ભ૦ ૧ સઘળા માસમાં માસ વડો રે લાલ, ભાદ્રવ માસ સુમાસ રે ભ૦ તેહમાં આઠ દિન રૂઅડા રે લાલ, કીજે સુકૃત ઉલ્લાસ રે. ભ૦ ૨ ખાંડણ પીસણ ગારના રે લાલ, નાવણ ધોવણ જેહ રે; ભ૦ એહવા આરંભને ટાળીએ રે લાલ, વાંછો સુખ અછેહ રે. ભ૦ ૩ પુસ્તક વાસી ન રાખીએ રે લાલ, ઓચ્છવ કરીએ અનેક રે; ભ૦ ધર્મ સારૂ વિત્ત વાવરો રે લાલ, હઇડે આણી વિવેક રે. ભ૦ ૪ પૂજી અને આણીએ રે લાલ, શ્રી સદ્ગુરુની પાસ રે; ભ૦ ઢોલ દદામાં ફેરિયા રે લાલ, માંગલિક ગાવો ગીત રે. ભ૦ ૫ શ્રીફલ સરસ સોપારીયો રે લાલ, દીજે સાઉમ્મીને હાથ રે; ભ૦ લાભ અનંતા બતાવીયા રે લાલ, શ્રીમુખ ત્રિભુવન નાથ રે. ભ૦ ૬
For Private And Personal Use Only