________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપરીત પગલાં થાપજો રે, જેમ નાવે પૂંઠે રામ;
પાંડવને ખમાવજ રે, અમચો અપરાઘા તમામ રે, રાજ્ય અંઘગરવને ઘામ રે અન્યાય કર્યો અમે તામ રે. દૂરે આપ્યું રહેવા ઠામ રે; દ્રોપદી લઈ વળીયા જામ રે
કર્મ તણી ગતિ એવી મેરે લાલ રે. ૬
દિોહા
શિખ લેઈ વાસુદેવની જરાકુમાર હવે જાય; પાછું વાળી જુવે બહુ, અંતરમાં અકળાય. ૧
ઢિાળ-૪ થી
(દેશી ઉપર પ્રમાણે) જરાકુમાર એમ સાંભળી રે, કાઢ્યું પગથી બાણ;
- કૌસ્તુભ લેઇને ગયો રે, પગલાં વિપરિત મંડાણ રે, વેદના હરિને અપ્રમાણ રે, વ્રણ સંથારો કરી ઠાસરે,
બોલે એમ અવસરના જાણ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૧ જિનવરને નમું હર્ષથી રે, શક્કે પ્રણમિત પાય;
શાશ્વત સુખ પામ્યાજી કે રે, તે સિદ્ધ નમું નિરમાય રે, આચારજ ને ઉવજઝાય રે, વળી સાધુ તણા સમુદાય રે,
શિવ સાધન સાથે ઉપાય રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૨ નમીએ નેમિ જિનેશ્વરૂ, રે, મુજને જસ ઉપકાર;
ભવ્ય જીવ પ્રતિ બોધતાં રે, મુજને દેખો ઇણ ઠાણ રે, તુમે જગતવત્સલ હિતકાર રે, જ્ઞાનાદિક ગુણ ભંડાર રે,
અતિશય વર ચોત્રીશ ધાર રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ જેહ કરી આશાતના રે, તેહ ખમાવું હું સ્વામ;
તુમ ઉપકાર ન વિસરું રે, વારંવાર નમું શિરનામ રે, જીવડા સહુ જીવને ખામ રે, સહુ ગણજે મિત્રને ઠામ રે,
એમ પામીશ શાશ્વત ધામ રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૪
For Private And Personal Use Only