________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ શિખામણની સઝાય છે (રાગ - જનારૂં જાય છે જીવન..) (દયાસિન્ધ) મોંઘેરો દેહ આ પામી, જુવાની જેરમાં જામી; ભજ્યાં ભાવે ના જગસ્વામી, વધારો શું કર્યો સારો. ૧ પડીને શોખમાં પૂરાં, બની શૃંગારમાં શુરા; કર્યા કૃત્યો બહુ બુરા, પછી ત્યાં શી રીતે વારો. ૨ ભલાઈ ના જરા કીધી, સુપાત્રે પાઈ ના દીધી; કમાણી ના ખરી કીધી, કહો કેમ આવશે આરો ? ૩ ગુમાને જીંદગી ગાળી, ન આણા વીરની પાળી; જશો અંતે અરે ખાલી, લઇ બસ પાપનો ભારો. ૪ નકામાં શોખને ત્યાગો, કરો ઉપકારના કામો અચળ રાખો રૂડા નામો, વિવેકી વાત વિચારો. ૫ સદા જિનધર્મને ધરજે, ગુરભક્તિ સદા કરજો; ચિદાનંદ સુખને વરજ, વિવેકી મુક્તિને વરજો. ૬
(૧૦૫ શ્રી આપ સ્વભાવની સઝાયો આપ સ્વભાવમાં રે અવધૂ સદા મગનમેં રહેના; જગત જીવ હે કરમાધીના, અચરિજ કછુઆ ન લીના. આ૦ ૧ તુ નહિ કેરા કોઈ નહિ તેરા ક્યાં કરે મેરા મેરા ? તેરા હે સો તેરી પાસે, અવર સબ અનેરા. આ૦ ૨ વધુ વિનાશી તું અવિનાશી, અબ હે ઇનકા વિલાસી; વધુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવકા વાસી. આ૦ ૩ રાગ ને રીસા દો, ખવિસા, એ તુમ દુઃખકા દીસા; જબ તુમ ઉનકું દૂર કરીસા, તબ તુમ જગકા ઇસા, આ૦ ૪
:-+--+%-%8-x5-------------
For Private And Personal Use Only