________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
--
-
-
-
-
-
અતીત અનાગત હુઆ હોશે, જિનવર અનંત અપારજી, વિહરમાન જિન વિચરે વિશે, મહાવિદેહ મઝારજી, અષભ ચંદ્રાનન વારિણ, વલી વર્ધમાન એ ચારજી, ચાર નિક્ષેપે સવિ જિન સેવો, જિમ પામો ભવપારજી. ૨ અર્થ પરંપરા આગમ જિનવર, ગણધર સામે દાખ્યુંજી, સૂચથી મુનિવરને આપ્યું, સુરનરને અરથ તે ભાગુંજી, સાધુ સૂરિ ઉવઝાવિધિસે, ભણીગણી ચિત્તમાં રાખ્યુજી, સુલભ બોધિ અલ્પ સંસારી, તેણે અનુભવ ચાખ્યુંજી. ૩ ચીર ચુંદડી ચોળી ચરણાણું, પહિરણ ઝાકઝમાળજી, બ્રહયક્ષ અશોકા જક્ષણી, દીસે અતિ ઉજમાળજી, શીતલ જિનની સેવા સારઈ, ધરમીને પ્રતીપાળજી, રૂપવિજય મુનિ માણેક સંઘને, નિત નિત મંગળ માળજી. ૪
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
( શ્રી વાસુપૂજ્ય જિન સ્તુતિ-૧)
(રાગ - ગંધારે શ્રી મહાવીર જીણંદા) વાસુપૂજ્ય જિનેશ્વર નંદા, જયા માતા આનંદ કંદા,
સર્વજીવ સુખકંદા; ભવભવસંચિત પાપ નિકંદો, વાસુપૂજ્ય જિનેશ્વર વંદો,
આતમ ગુણ આનંદો. ૧ શષભાદિક ચોવિશ જિગંદા, સેવા કરે નિત્ય સકલ સુરીંદા,
મન ધરી હરખ આણંદા, તાસ ચરણ સેવે મન શુદ્ધા, શિવ સુખ કારણ સવિ એ બુદ્ધા
નિર્મલ સુરસા દુદ્ધા ૨ રોહિણી પ્રમુખ તપસ્યા સારી, જે ભાષિત જિનવર ગણધારી,
ભવિક કરે હિતકારી; એહવા આગમ જે ચિત્ત ધારે, શ્રી જિનવાણી પઢે પઢાવે,
તેહ અક્ષયસુખ પાવે. ૩
For Private And Personal Use Only